SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ 8% વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પંચમ પતાવી લાવું. આ ઉમેદથી ધીરજલાલ શેઠે બેઘાશાહને ઘરે આવી પિતાના રૂપીઆની ઉઘરાણી કરતાં બેઘાશાએ ‘’ મીંઆઉં ” કહ્યું. ધીરજલાલ શેઠ તે ચક્તિ થઈ ને કહે છે, “અરે ભલા આદમી? મને પણ“ મીંબાઉ??? તને તે મીઆ પણ તારા બાપને પણ “મીંબા ” બેઘાશા એ ઉત્તર દીધે. આથી ધીરજલાલ પસ્તાઈ ને વીલે મેઢે ચાલ્યો ગયો. દુનિયામાં કેટલાક સ્વાર્થના ભુખ્યા હોય છે. તે પિતાને અર્થ સર્યો એટલે ઉપકારને આંખના પટા જેવો ગણે છે. તેમજ જે બે ફકત પિતાને લાભ તાકી બીજાનું ખરાબ કરવા ઇરછે તેને “હાથના કરેલ હૈયે વાગે છે.” તે વખતે પૂરે પસ્તાવો થાય છે. મુર્ખ લોકે ગુણી પુરૂષને જાણતા નથી. શ્રી રામચન્દ્રજી જ્યારે લંકાથી સીતાજીને લઈને અયોધ્યા પધારતા હતા ત્યારે રસ્તામાં કિષ્ઠિધા નગરીમાં ઉતરી વિશ્રામ લીધો. ત્યાં સીતાજીને દેખીને વાનરની સ્ત્રીઓ કહેવા લાગી કે– वसन्ततिलका. गौरी तनुर्नयनमायतमुन्नता च नासा कृशा कटितटी च पटी विचित्रा । अंगानि रोमरहितानि सुखाय भर्तुः पुच्छं न तुच्छमिति कुत्र समस्तवस्तु ॥१॥ આ સીતાજીનું શરીર ગેર છે. તે વિશાળ છે. નાસિકા (પિપટની માફક) ઉંચી છે. કટિભાગ પાતળે છે. અને વિચિત્ર પ્રકારની સુન્દર સાડી છે. તેમ અગો રોમથી રહિત છે એટલે સીતાજીનું સર્વ સૈનદર્ય સ્વામી એવા શ્રી રામચન્દ્રજીના સુખને માટે છે. પરંતુ (વિધાતાએ) તુચ્છ (નાનું સરખુ) પુછડું ન કર્યું તેથી આ બધું વસ્તુ સૌન્દર્ય શું કામનું છે? અર્થાત નકામું છે. આ ઉપર તાત્પર્ય એ છે કે મૂર્ણ માનવે બીજાના સૈન્દર્યમાં પણ ખામીઓ જોતાં વસ્તુના સૌન્દર્યને જાણતા નથી. ગામડાના લેક હાથીને જોઈ હાંસી કરે છે. - રાહૂવિશ્વલિત. ..... ऊर्णा नैष दधाति नापि विषयो वाहस्य दोहस्य वा,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy