________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
દ્વિતીય
ગુરૂ વિના કેઈ મુકિત આપનાર નથી, ગુરૂ વિના કેઈ સન્માર્ગે ચાલી શકતું નથી, ગુરૂ વિના કેઈ જડતાને હેરી શકનાર નથી અને ગુરૂ વિના કેઈ સુખ કરનાર નથી. ૬૦
કેવા ગુરૂની સેવા કરવી?
- વેરાથ. मनः स्थिरं यस्य विनावलम्बनं, दृष्टिः स्थिरा यस्य विनैव दर्शनम् । वपुः स्थिरं यस्य विना प्रयत्नतः, स एव योगी सगुरुश्च सेव्यताम् ॥ ६१ ॥
જેનું મન કંઈપણ આલબન વિના સ્થિર રહે છે, જેની દષ્ટિ દર્શન વિના સ્થિર રહે છે અને જેનું શરીર પ્રયત્ન વિના સ્થિર રહે છે, તે જ યોગી કહેવાય છે, તેવા ગી ગુરૂની સેવા કરે. ૬૧
કેવા ગુરૂ સર્વ લેશને દહે છે?
છ મછિની. (૧૨ થી ૧૪) यमानयमनितान्तः शान्तबाह्यान्तरात्मा, परिणमितसमाधिः सर्वसत्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजालं समूलं, दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः ॥२॥
યમ-નિયમના અતિશયથી જેને બાહ્ય તથા અંતરાત્મા શાંત હોય છે, જેને સમાધિ પ્રાપ્ત થઈ છે, જે સર્વ જીવ ઉપર અનુકંપાવાળા છે, જે ચોગ્ય હિત કરનાર, અ૫ ભજન કરનાર છે, અને વળી જે નિદ્રા રહિત છે, જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કરે છે, તે મૂળમાંથી કલેશને જાળને બાળી નાંખે છે. ૨૨.
કેવા ગુરૂઓ મુક્તિના પાત્ર બને છે? समधिगतसमस्ताः सर्वसावद्यद्गः, स्वहित हितवित्ताः शान्तसर्वप्रचाराः । स्वपरसफलजल्पाः सर्वसङ्कल्पमुक्ताः, कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः॥६३॥
જેઓ સર્વ પદાર્થોને ક્ષયપસમ પ્રમાણે જાણનારા છે, જેઓ સર્વ દેથી
ક વંફાસ્થવૃત્ત નું લક્ષણ. “નતી તુ વંશયમુરિત ગરી” જેમાં ન ગણ, ત ગણ, ન ગણ અને ગણુ આવે તે વંશવૃત્ત કહેવાય છે, એકંદર આ વૃત્તમાં બાર અક્ષરે આવે છે. | * માસિનો છંદનું લક્ષણ-“નનમયયયુયં માસિની મોળિો:” જેમાં પહેલા બે ગણું પછી ન ગણું અને તે પછી બે ય ગણ આવે અને જેના ઉચ્ચારમાં આઠ અને સાત અક્ષરોએ વિરામ આવે તે માહિતી છંદ કહેવાય છે. એકંદર પંદર અક્ષરે આ છંદના એક ચરણમાં આવે છે, એમ ચાર ચરણ મળી મા૪િની ઈદ થાય છે.