SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુસાધુ (સર્વ સમૃદ્ધિ)-અધિકાર. અને જ્ઞાનથી નિષેધ કરનાર, ચેગીશ્વર શું ચક્રવતી નથી. ? અર્થાત્ તે ચક્રવતી જ છે એમ સમજવુ’. ચક્રવતીની પાસે ચરત્ન અને છત્રરત્ન હૈાય છે. જ્યારે તે વૈતાઢ્ય પતનું ઉલ્લંધન કરી મ્લેચ્છના મુલક જીતવાને જાય છે, ત્યારે માટી નદીઓ ૨ સ્તામાં આવે છે, તે ઉતરવાને માટે ચરત્ન પાથરે, અને તે એટલું વિશાળ થઈ જાય છે કે ચક્રવર્તીનું સકલ સૈન્ય તે ઉપર થઇને નદીને પેલેપાર ઉતરે છે. પછી મ્લેચ્છની સાથે ભારે યુદ્ધ થાય છે, મ્લેચ્છ રાજા પેાતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરે છે. જેથી તે દેવે। ચક્રવર્તીના સૈન્યને હેરાન કરવા ઘણીજ ભારે વૃષ્ટિ કરે છે, તે વખતે ચક્રવર્તી છત્ર રત્ન વિસ્તારે છે જેથી પેાતાની સેનાને બિલકુલ અડચણ થતી નથી, છેવટે મ્લેચ્છના પરાજય કરે છે. તે પ્રમાણે મુનિના સબધમાં ક્રિયારૂપી ચ રત્ન છે અને જ્ઞાનરૂપી છત્રરત્ન છે અને તેના વિસ્તાર કરી મેહરૂપી મ્લેચ્છના પરા જય કરે છે. ૩ મુનિને પ્રાપ્ત થતી નાગલાકપતિના જેવી સમૃદ્ધિનું સ્વરૂપ. वसुधा कुण्डनिधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति, क्षर्मा रक्षन् प्रयत्नतः ॥ ४ ॥ શબ્દા—નવ પ્રકારના બ્રહ્મચર્ય રૂપ અમૃત કુંડને વિષે જેની સ્થિતિ છે, અને જે અધિષ્ટાયક છે, એવા મુનિ પ્રયત્નથી પૃથ્વીનું રક્ષણ કરતા નાગલે!કના સ્વામી શેષનાગની જેમ પ્રકાશે છે. વિવેચન —નવ પ્રકારનુ' બ્રહ્મચર્ય સર્વ બ્રહ્મ ક્રિયાને દર્શાવનાર આચારાંગજીના નવ અધ્યયનને વિષે કડેલે આચાર તે રૂપ નવ અમૃતકુંડ છે, જેને તે રૂપી ન્યાદિ સર્વ રોગને હશુનાર અને સદુપાય દર્શાવનાર જ્ઞાનામૃતના કુંડાને વિષે જે સ્થિત છે અને જે અધિષ્ઠાયક છે, રક્ષણ કરવાના સામર્થ્ય ચુક્ત છે. એવા ટેગીશ્વર પ્રેઢ ઉદ્યમે કરીને પૃથ્વીનું રક્ષણ કરનાર પાતાલ લેાકના સ્વામીની જેમ ધાલે છે. 'અનત નાગ નવ સુધા કુંડના સ્વામી છે, અને પૃથ્વીને ધારણ કરેછે, તૈલી લેાક પ્રસિદ્ધિ છે. ૪ લાકિક દેત્ર-શંકરની સમૃદ્ધિની સાથે મુનિની સરખામણી. सुनिरध्यात्म कैलासे, विवेकद्रुषभस्थितः । शोभते विरतिज्ञप्तिगङ्गागौरीयुतः शिवः ।। ५ ।। શઠ્ઠા અધ્યાત્મરૂપી કૈલાસમાં વિવેકરૂપી વૃષભ ઉપર સ્થિત, અને વિતિ તથા સિરૂપી ગંગા, ગૈરી યુકત શિવ-મુનિ શેલે છે. વિવેઇન-શુદ્ધ જ્ઞાન ક્રિયાત્મક અનુષ્ઠાન રૂપી કૈલાસ પર્વત-શિવના સ્થાનભૂત સ્ફટિકમય પર્યંત, (શ્રિંદ્ધસભ્ય)નેવિષે લેવેક રૂપી વૃષભ પર સ્થિત થયેલ, અને વિકૃતિ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy