Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai
Catalog link: https://jainqq.org/explore/005158/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિરચિત લોકકોશ કાળલોક ઉત્તરાઈ અને ભાવલોક સર્ગ - ૩૨ થી ૩૦ . સંપાદક પૂ. પં. શ્રી વજસેનવિજય ગણિવર સી પ્રકાશક છે શ્રી નમસ્કાર આરાધક ટટ મુંબઈ-૬ . 7 6 . Jain Educatiunternational www.jaineliberary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરમાત્મને નમઃ ( શ્રીમદાત્મ-કમલ-વીર-દાન-પ્રેમ-રામચંદ્રસૂરિ સદ્ગુરુભ્યો નમઃ શિવમસ્તુ સર્વ જગતઃ | મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન ઉપાધ્યાય શ્રી વિનયવિજય ગણિ વિરચિત શ્રી લોકપ્રકાશ પંચમ ભાગ કાળલોક (ઉત્તરાર્ધ) સર્ગ ૩૨ થી ૩૦ સુધી ભાગ-૫ : મૂળ ભાષાંતર કર્તા: શ્રીયુત કુંવરજીભાઈ આણંદજી શાહ : સંપાદક : પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ. : પ્રકાશક : શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ, મુંબઇ-૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ : સંપાદક પરમ પૂજ્ય, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી ગણિવર્ય ||||IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII પ્રા.તિ..સ્થા... | સરસવતી પુસ્તક ભંડાર રતનપોળ (હાથીખાના) અમદાવાદ-૧ જ મૂલ્ય: રૂ. ૧૦૦/૦૦ જરા બી મુદ્રકઃ હસમુખ સી. શાહ તેજસ પ્રિન્ટર્સ બી/૨/૨૦૨, આનંદબુ એપાર્ટમેન્ટ, રેલ્વે ક્રોસીંગ પાસે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ [3] આ વંદનાવલી) પરમ કૃપાળુ, તરણતારણહાર, શત્રુંજયાધિપતિ, દાદા આદિનાથ ભગવાન.....૧ પરમ શાંતિના દાતાર, કરુણા સાગર, શાંતિનાથ ભગવાન.....૨ પરબ્રહ્મના મહાઉપાસક, દયાનિધિ, નેમનાથ ભગવાન.....૩ પરમ તારક, પુરૂષાદાનીય, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન...૪ પરમ ધીર વીર ગંભીર, ચરમ તીર્થપતિ, મહાવીરસ્વામી ભગવાન.....૫ અનંતલબ્ધિઓના નિશાન, વિનયના ભંડાર, ગૌતમસ્વામિ ભગવાન....૧ સર્વ ગણોના ધારક, પ્રથમ પટ્ટધર, સુધર્માસ્વામિ ભગવાન.....૨ શ્રી જૈન સંઘને શાસનને અણમોલ રત્નની ભેટ ધરનાર ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવર્ય....૩ અનેક આગમોના પાઠક, સાહિત્ય સર્જક, સુવિશુદ્ધ સંયમશીલ, આત્માનંદમાં મગ્ન, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય...૪ આ પૂજ્યોની અનહદ કૃપાદૃષ્ટિથી, આ “લોકપ્રકાશ'' મહાગ્રન્થનું સંપાદન કરી શક્યો છું. તે મહાપુરૂષોને ક્રોડો...ક્રોડો...વંદના...! વંદના...!! વંદના... !!! Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર સ્મૃતિ ઢણ સ્વીકાર - - જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ. ઇ GS 1 વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગક્ષેમકારક, સમ્યક્દર્શન પ્રદાનૈકનિષ્ટ, કલિકાલ કલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદિવ, શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ. r RS ] સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય ગચ્છના અગ્રણી, વયોવૃદ્ધ આ ગ્રંથના સંપાદનમાં આશીર્વાદ આપતા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજ 1 ક વર્તમાન જૈન સંઘના અજોડ, મહાન તપસ્વી ૧૦૦ + ૧૦૦ + ૮૬ મી વર્ધમાનતપની ઓળીના આરાધક, જેમની પાદષ્ટિ વરસી રહી છે એવા... પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજ | D વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગ-ક્ષેમ-કારક, વાત્સલ્ય વારિધિ, સંયમારાધના માટે કૃપાપૂર્ણ આશિષ વર્ષાવતાં પ્રશાંતમૂર્તિ... આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા વા 0 લોકપ્રકાશ મહાગ્રન્થનું સંપાદન તથા ૨૧ થી ૨૭ સર્ગનું ભાષાંતર કરવા સર્વ પ્રથમ પ્રેરણા કરનાર, પરમ પૂજ્ય, આગમપ્રજ્ઞ, વિદ્વદ્વર્ય, સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ. Page #6 -------------------------------------------------------------------------- ________________ [5] IIIIIIIIIIIIIIII તે પંદર-પંદર વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં આ લોકપ્રકાશ જેવા અર્થસભર મહાન ગ્રન્થનું વાચન કરાવનાર, તપસ્વી રત્ન, દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ. K D વર્તમાનમાં ગુરુવતું સર્વ પ્રકારે યોગ-ક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ, સરળ સ્વભાવી સદા પ્રસન્ન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રધોતનસૂરીશ્વરજી મહારાજ. GS 1 જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ તત્ત્વચિંતક, પ્રતિભાસંપન્ન, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ SS ધર્મના સંસ્કારો આપી, ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આદિ મનોહર ગુણોથી અલંકૃત, પૂજ્ય ઉપકારી પિતા મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ. SS 2 સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રન્થના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ, GS D આગમ-પાઠોની યાદી, અનુકમણિકા, શુદ્ધિપત્રક, ચિત્રો, શાસ્ત્રપાઠોનો અકારાદિક્રમ, યંત્રો આદિ કરાવી આપનાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તી માતૃહૃદયા, સુવિશુદ્ધસંયમી વયોવૃદ્ધ સાધ્વીજી કુમુદસ્ત્રીજી મહારાજ. GS 3 જન્મદાત્રી, કારુણ્ય, માધ્યસ્થ, વૈરાગ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકોની સુચનાથી મોહક, નિર્મલ શીલવતી, બાળવયથી સંસ્કારોનું સિંચન કરાવનાર માતુશ્રી જીવીબેન આ બધા પૂજ્યોની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી ભાષાંતર તથા સંપાદનનું કાર્ય શક્ય બન્યું છે. તેથી હું તો નિમિત્તમાત્ર છું. યશના ભાગીદાર તો આપ સર્વ પૂજ્યો જ છો. પં. વજસેનવિજય ગણિ. Page #7 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] : - સંપાદકના શબ્દો : પરમકૃપાળુ, શ્રુત કેવળી, ભદ્રબાહુ સ્વામી મહારાજા આવશ્યક નિર્યુક્તિ નામના ગ્રંથમાં ફરમાવે છે કે, કેવળજ્ઞાનથી સર્વ અર્થોને જાણીને તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થો છે, તેને તીર્થંકર ભગવંતો કહે છે. જગતમાં પદાર્થો બે પ્રકારના છે. ૧. અનભિલાપ્ય ૨. અભિલાષ્ય. અનભિલાપ્ય એટલે ન કહી શકાય તેવા અને અભિલાપ્ય એટલે કહી શકાય તેવા. કહી શકાય તેવા પદાર્થોના પણ બે વિભાગ છે. ૧. અપ્રજ્ઞાપનીય એટલે ન જણાવી શકાય તેવા અને બીજા પ્રજ્ઞાપનીય કે જે જણાવી શકાય તેવા. અભિલાપ્ય પદાર્થોથી અનભિલાપ્ય પદાર્થો અનંત છે અને અભિલાપ્ય પદાર્થો ઓછા છે. તેનાથી પ્રજ્ઞાપનીય પદાર્થો અલ્પ છે. છતાં એ અલ્પતા પણ ખૂબ વિશાળ છે. આવા અભિલાપ્ય-પ્રજ્ઞાપનીય પદાર્થોનો સંગ્રહ એટલે આગમગ્રન્થો. આગમ-એટલે સમુદ્ર-કે-જેનું અવગાહન અતિ કઠીન છે. અને પ્રકરણ ગ્રંથ એટલે નદી કે જેનું અવગાહન સરળ છે. આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા માટે અગાધ આગમરૂપી સમુદ્રમાં પ્રવેશ કરવો કઠીન છે. ત્યારે નદી જેવા પ્રકરણ ગ્રંથો દ્વારા શક્ય છે. આ કાર્યની સિદ્ધિ કરાવનારા અનેક મહાપુરુષો થઈ ગયા છે. આ લોકપ્રકાશ ગ્રંથને હાથમાં લેતાં જ જેમનો ઉપકાર યાદ આવ્યા વિના ન રહે તેવા વિદ્વાન શિરોમણિ પરમ ગુરૂભક્ત ઉપાધ્યાયજી વિનય વિજયજી મહારાજને માટે વિશેષ શું લખવું, કારણ કે આ કૃતિ પોતે જ એ મહાપુરુષની ઓળખાણ આપી રહી છે. આખા જગતના તત્ત્વો-પદાર્થોને એક ગ્રંથમાં સમાવીને ગાગરમાં સાગરની યુક્તિ સત્ય કરી આપનારા આ મહાપુરુષે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપ ચાર ભેદ પાડીને ગ્રન્થની મહાનતાને પ્રદર્શિત કરી છે. પૂજ્ય ઉપકારીઓની સહાય અને કૃપા-આશીર્વાદથી દ્રવ્યાનુયોગને સ્પર્શતો પ્રથમ ભાગ તથા સમસ્ત ઉર્ધ્વ-અધો-તીર્ઘા લોકના સર્વ પદાર્થો આદિને સ્પર્શતા દ્વિતીય અને તૃતીય ભાગ પ્રગટ કર્યા બાદ કાળચક્ર દ્વારા પરાવર્તન પામતા અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના દરેક આરામાં શું નવીનતા હોય છે, તેના વિવરણ સ્વરૂપ કાળલોકનો આ પાંચમોભાગ પ્રગટ થઈ રહ્યો છે. આ ભાગના પૂર્વાર્ધમાં સર્ગ ૨૮ થી ૩૧ છે ત્યારબાદ આ પાંચમા ભાગમાં સર્ગ ૩૨ થી ૩૫ માં કાળલોકનું બાકીનું સ્વરૂપ તથા સર્ગ ૩૬ માં ભાવલોક અને સર્ગ ૩૭ માં દરેક સર્ગની પૂજ્ય Page #8 -------------------------------------------------------------------------- ________________ [7] ઉપાધ્યાયજી વિનયવિજયજી મ.ની કરેલી એકદમ ટુંક નામ-નિર્દેશન રૂપ અનુક્રમણિકા તથા પ્રશસ્તિ છે. આનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે કરેલું છે. મૂળ હિન્દી લીપી અને વિશાળકદ હોવાથી વાંચનમાં સગવડતા રહે તેથી ગુજરાતી લીપી-છૂટા શ્લોકો કર્યા અને વિશેષ યંત્રો પણ ઉમેય હતા; તે આ આવૃત્તિમાં તે જ રીતે લીધા છે. આ ગ્રંથમાં ક્યા વિષયો છે ? તેનું ટુંક વિવરણ મારા લઘુ ગુરૂબંધુ મુનિશ્રી હેમપ્રભાવિજયજીએ લખેલ તે આ સાથે જ આપેલું છે. જ્યારે પ્રથમ આવૃત્તિ પૂર્ણ થઈ ગઈ અને મહાત્માઓ પાસેથી માંગ આવતી જ રહી ત્યારે આ ગ્રંથની ઉપયોગીતા સમજીને ફરી પ્રિન્ટ કરાવવાનું વિચારાયું અને તેમાં પૂર્વમાં રહી ગયેલી ત્રુટીઓને દૂર કરવા માટે ફરીથી તપાસવામાં આવ્યું, યોગ્ય સુધારા-વધારા કરાયા... મૂળ શ્લોકો માટે.. પંડિત શ્રી જીતુભાઈએ ફ્લોપી મેળવી આપી જેથી શ્લોક શુદ્ધિમાં પણ અનુકૂળતા થઈ.. ઘણા ચિત્રો આચાર્ય શ્રીમદ્ વિજય ચશોદેવસૂરીશ્વરજી મહારાજા તરફથી પ્રકાશિત બૃહતું સંગ્રહણી ગ્રંથમાંથી લીધા છે. તેથી તેમનો આ તકે આભાર માનું છું.... ૨૧૦૦૦ શ્લોક તથા હજારથી ઉપર નાના-મોટા આગમપાઠોથી યુક્ત આ પાંચ ભાગઆજે ઉપકારી પૂજ્યપાદ્ ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય ઉપકારી પરમ ગુરૂદેવ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય. પરમ પૂજ્ય, ઉપકારી, મારી સંયમ યાત્રામાં પ્રાણપૂરનાર, તપસ્વી, મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ, પરમ પૂજ્ય, ઉપકારી, નિઃસ્પૃહી આચાર્યદિવ શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય ઉપકારી ગુરૂ મહારાજ આચાર્યદેવ શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના કર-કમલોમાં સમર્પિત કરતાં આનંદ અનુભવું છું. આ ગ્રંથના અધ્યયન દ્વારા કર્મનિર્જરા કરી દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂ૫ આત્મગુણને પ્રકટ કરીને આપણે સૌ જલ્દી મુક્તિગામી બનીએ એજ એક શુભાભિલાષા. ૫. વજસેન વિજય ગણિ. વિ. સં. ૨૦૪૬ કારતક સુદ-૧ માંડવી (કચ્છ) - બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૫૩ અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પરમ પૂજ્ય, પરમ શાસનપ્રભાવક, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશીર્વાદિથી પ્રારંભાયેલ આ જૈનદર્શનના અભૂતપૂર્વ ગ્રન્થ, લોક પ્રકાશનો પંચમ ભાગ, કાળલોક પ્રકાશ (ઉત્તરાધ)નું પ્રકાશન કરવાનો અમને લાભ મળ્યો, તે માટે અમો ખૂબ આનંદિત છીએ. પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજા [પૂજ્યશ્રીનું જીવન ચરિત્ર પ્રથમ ભાગમાં આવેલ છે.] એ રચેલ આ ગ્રન્થ માટે પરમપૂજ્ય ગચ્છાધિપતિશ્રી તથા તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મળતાં, પરમ પૂજ્ય, ગચ્છાધિપતિશ્રીના શિષ્યરત્ન, પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર, શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબના કપાપાત્ર તથા તેમનાં શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્યદિવ શ્રીમદ્ વિજય સુંદકુંદ સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી મહારાજે સંપાદન કર્યું અને તે ગ્રન્થ પ્રકાશિત થતાં ટુંક સમયમાં આવૃત્તિ પૂર્ણ થતા નવી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. દ્રવ્યલોક અને ક્ષેત્રલોક સર્ગ-૨૦ સુધીનું ભાષાંતર સુશ્રાવક મોતીચંદ ઓધવજી શાહે કર્યું છે જ્યારે કાળલોકનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે પપ વર્ષ પહેલાં કરેલ પરંતુ તે સળંગ છપાયેલું હતું તથા ભાષાંતર પણ હિન્દી ટાઈપમાં કંપોઝ થયેલું હતું જેથી વાંચનમાં તકલીફ પડતી, તેથી છૂટું–છૂટું છપાવેલ, વળી આ કાળલોક ઘણો વિશાળ ગ્રંથ હોવાથી ક્ષેત્રલોકની જેમ બે ભાગ સર્ગ ૨૮ થી ૩૧ પૂર્વાર્ધ તથા ૩૨ થી ૩૭ સર્ગ સુધી ઉત્તરાર્ધ તરીકે પ્રકાશિત કરેલ; તે રીતે જ આ બીજી આવૃત્તિ પણ કરેલ છે. અમારું ટ્રસ્ટ ઉપકારી પૂજ્યોની જ્ઞાનપિપાસાને જાગૃત રાખવા અને આવા ઉપયોગી પ્રકાશનમાં સહાયક થવા હરહંમેશ તૈયાર રહે છે. તેથી પૂજ્ય ગુરુદેવોને ફરી ફરી વિનંતિ કરીએ છીએ કે- આવા ઉપકારક ગ્રન્થો જે જીર્ણ થયેલ હોય કે અપ્રાપ્ય હોય, તેવા ભાષાંતર ગ્રન્થ કે નવા સંશોધન કરેલા ગ્રન્થો આદિનું સંપાદન કરી જ્ઞાન ભક્તિ કરે અને તેમાં અમારું ટ્રસ્ટ પૂજ્યશ્રીઓની જ્ઞાનભક્તિમાં ભાગીદાર થાય, તેવી ભાવના ભાવીએ છીએ. આ ગ્રન્થનું ટૂંક સમયમાં પ્રકાશન કરી આપવા બદલ તેજસ પ્રિન્ટર્સવાળા હસમુખ સી. શાહનો અમે આ તકે આભાર માનીએ છીએ. આ ગ્રન્થના અધ્યયન દ્વારા આપણે સર્વ શાશ્વત સુખના ભોક્તા બનીએ એ જ એકની એક શુભ ભાવના સાથે શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ મુંબઈ-ક Page #10 -------------------------------------------------------------------------- ________________ [9] = = = = * કાળલોક-[ઉત્તરાર્ધ) સિર્ગ ૩૨ થી ૩૫ નું ટુંક વિવરણ]. -મુનિ હેમપ્રભ વિજયજી પરમ પૂજ્ય, પરમ કૃપાળુ, દેવાધિદેવ, ચરમ તીર્થપતિ, મહાવીર સ્વામી ભગવાને કેવળજ્ઞાન પામ્યા પછી સતત પરોપકારમાં મગ્ન રહી ધમદશનારૂપી અમૃતનું દાન જગતના જીવોને કર્યું હતું. ગણધર ભગવંતોએ તે અમૃતવાણીને ઝીલીને સૂત્રરૂપે ગુંથેલી છે અને તે સૂત્રરૂપે રચેલા પદાર્થો એટલે શ્રુતજ્ઞાન. સામાયિકથી બિંદુસાર (૧૪ મા પૂવ) સુધી શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે. ચારિત્રનો સાર મોક્ષ સુખ (મુક્તિ) છે. આવા શુદ્ધ આશયથી પ્રરૂપાયેલા પદાર્થો આપણા જેવા બાળજીવો પણ પામે-સમજે તે હેતુથી જ અનેક મહાપુરૂષોએ અનેક પ્રકરણ ગ્રંથોની રચના કરી છે. તેમાં જીવવિચાર-કર્મગ્રન્થ-સંગ્રહણી-ક્ષેત્રસમાસ આદિ દ્રવ્યાનુયોગ-ગણિતાનુયોગથી ભરપુર ગ્રંથો રચ્યા છે તેવી જ રીતે આપણા ઉપકારી ઉપાધ્યાયજી મહારાજે આ સર્વને એક લોકપ્રકાશરૂપ વિશાળ ગ્રંથમાં સમાવેશ કરીને આપણા ઉપર પરમ ઉપકાર કરેલ છે. કાળલોકના પૂર્વ ભાગમાં સર્ગ-૨૮ થી ૩૧ નું પ્રકાશન થયા પછી આ ભાગમાં સર્વે ૩૨ થી સંપૂર્ણ ગ્રંથનો સમાવેશ કરેલ છે. સર્ગ-૩૨ માં ત્રીજા આરાના અંતે પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે કુલકરોની ઉત્પત્તિ થઈ. એ રીતે વર્ણન શરૂ કર્યું છે તેમાં સાથે કુલકરો, તેમની પત્ની, શરીરમાન, આયુષ્ય, વર્ણ, સંસ્થાન, સંઘયણ આદિ સર્વનું સામાન્યથી વર્ણન કરીને પછી પ્રથમ કુલકર વિમલવાહનના પૂર્વભવનું વર્ણન કરેલ છે. તે સમયે કલ્પવૃક્ષ સાત હતા તે ક્યા ક્યા તેના નામ સ્થાનાંગ સૂત્ર પ્રમાણે બતાવેલ છે. ક્રમશઃ પડતા કાળને કારણે કલ્પવૃક્ષો ઘટતા જવાથી લોભને કારણે આપસમાં ઝઘડા થવાથી પ્રથમ કુલકરે ‘હકાર' નામની દંડનીતિ શરૂ કરી. અને તે હકકાર શબ્દમાત્રથી ત્યારે લોકોને કેવા દુઃખનો. અનુભવ થતો તેનું વર્ણન છે. આ રીતે આ નીતિ બે કુલકર સુધી ચાલી હતી. ત્યારપછી ત્રીજા-ચોથા કુલકરના સમયમાં બીજી “મકાર' નામની નીતિ શરૂ કરી. તેવા સમયે તે દંડના ભાગીદાર બનતા યુગલિકોને કેવા દુઃખની અનુભૂતિ થતી હતી તેનું વર્ણન છે. ત્યાર પછી પાંચમ-છઠ્ઠા અને સાતમા કુલકરના સમયમાં ત્રીજી ‘ધિકાર' નામની નીતિ શરૂ કરી અને તે ત્રણે નીતિનો કેવી રીતે ઉપયોગ થતો હતો તેનું વર્ણન છે. આ કુલકરોના હાથી તથા સ્ત્રીઓની ગતિનું પણ વર્ણન છે આવશ્યકના આધારે પંદર કુલકર કહ્યા છે. તે ક્યા તેનું તથા અન્ય મતોનું ટુંકથી પ્રતિપાદન કરેલ છે. છેલ્લા નાભિકુલકરના પત્ની મરૂદેવા માતાની કુક્ષીથી આપણા પરમોપકારી આ Page #11 -------------------------------------------------------------------------- ________________ [10] અવસર્પિણીના તીર્થની આદિ કરનારા આદિનાથ પુત્ર ઉત્પન્ન થયા. એ રીતે એમના નામનો નિર્દેશન કરીને તેમના પૂર્વભવો તથા આ ભવની સંપૂર્ણ વિગતોનું વર્ણન છે. સર્વ પ્રથમ લગ્ન મહોત્સવ-રાજ્યાભિષેકવિનીતાનગરીની સ્થાપના-તેના કોટ-જગતી વગેરે તથા નગરીની અંદર મોટા અને વિશાળ-મહેલો-પ્રાસાદોની ગોઠવણ વગેરે કેવી રીતે હોય તે બતાવેલ છે. રાજ્યપાલન-ન્યાયનીતિ-વિદ્યા-કળાઓનું વર્ણન કરેલ છે. આ રીતે ૮૩ લાખ પૂર્વ સુધી સંસારમાં રહ્યા પછી સંયમ માટે તૈયાર થયેલા પ્રભુની પાસે લોકાંતિક દેવોનું આવવું; 8000 મુનિઓ સાથે દીક્ષા અંગીકાર; સુપાત્રદાનથી અનભિજ્ઞ લોકો દ્વારા ફળ-ફૂલ-અલંકાર આદિ ભટણા મૂકાય છે. પણ પરમાત્મા તેને ગ્રહણ કરતા નથી. એ રીતે અન્ય મુનિવરોનું શું થાય છે તેનું સુંદર આલેખન કર્યું છે. હસ્તિનાપુરમાં આવવું-શ્રેયાંસના હસ્તે સૌ પ્રથમ ઈક્ષરસની ભિક્ષાનું ગ્રહણ-પંચદિવ્યનું પ્રગટ થવું તે વર્ણન છે. પરમાત્માને કેવળજ્ઞાન તેમની ઋદ્ધિના દર્શને આવેલા મરૂદેવા માતા-અંતકૃત કેવલી થઈને આ અવસર્પિણીના પ્રથમ સિદ્ધ થયા તેનું વર્ણન કરીને બાકીના જિનેશ્વરોના માતા-પિતાની ગતિનું વર્ણન કરેલ છે તે અંગે મતાંતરોનો પણ ઉલ્લેખ કરેલ છે. અગ્નિ સંસ્કારની વિધિ કેવી રીતે શરૂ થઈ તેનું ટુંકથી નિર્દેશન છે. ત્યારપછી ભરત મહારાજાના પુત્રો તથા પૌત્રોએ સંયમ ગ્રહણ કર્યું તથા ભરત મહારાજાએ ૫૦૦ ગાડા ભરીને ભક્તિ કરવા ગયા ત્યારે પ્રભુએ રાજપિંડ તથા અભ્યાહતઆધાકર્મી પિંડ ન ખપે તેમ જણાવતા ભરતને ખૂબ દુઃખ થયું ત્યારે ઈન્દ્ર મહારાજાએ અવગ્રહના પ્રશ્ન દ્વારા ભારત મહારાજાને સંતોષ આપ્યો. ઈન્દ્ર મહોત્સવ કેવી રીતે શરૂ થયો તે અંગનો ખુલાસો કરેલ છે. શ્રાવકોની ભક્તિ માટે ભરત મહારાજાના પ્રયત્નો, તેમાં પડેલી મુશ્કેલી, તે મુશ્કેલીના નિવારણરૂપે રેખાઓ તથા તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. ત્યારપછી આદિનાથ ભગવાનના શિષ્ય આદિ પરિવાર-ચક્ષ-યક્ષિણીનું વર્ણન કરેલ છે. અંતે પ્રભુનું અષ્ટાપદ ઉપર પધારવું અને ત્યાં સિદ્ધિગમન થયું તેનું વર્ણન છે. અષ્ટાપદ ઉપર ભરત મહારાજાએ જે ભવ્ય જિનગૃહ-સ્તૂપ આદિ બનાવ્યા તેનું વર્ણન છે. આ વર્ણન થયા પછી પરમાત્માની સંસારી પાટપરંપરામાં અસંખ્યાત રાજાઓ સિદ્ધ થયા હોવાથી તેનું સિદ્ધદંડિકારૂપે વર્ણન છે. તેમાં સૌ પ્રથમ ૧. અનુલોમ સિદ્ધદંડિકા ૨. પ્રતિલોમ ૩. સમસંખ્યા ૪. એકોત્તર ૫. દ્વિઉત્તરા ૬. ત્રિઉત્તરા ૭. વિચિત્રા-વિષમોત્તરા સિદ્ધદડિકાનું વર્ણન કરેલ છે. એટલે એ રીતે અસંખ્ય રાજાઓ સિદ્ધ તથા સર્વાર્થસિદ્ધ અનુત્તરમાં ગયા છે તેનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કરતાં અજિતનાથ ભગવાન સુધી જણાવેલ છે. આ રીતે પ્રથમ રાજા-પ્રથમ સાધુ-પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ ભગવાનનું વિસ્તારથી વર્ણન કરીને હવે બાકીના ૨૩ તીર્થંકર પરમાત્માનું વર્ણન છે. તેમાં બધાની વિગતનું વર્ણન નીચે પ્રમાણે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ [11] જે 5 પૂર્વભવમાં 1 ખંડ-ક્ષેત્ર અને વિજયનું નામ | નગરીનું નામ. I પોતાનું નામ. iv ગુરૂનું નામ. કયા સ્વર્ગમાં ગતિ અને ત્યાંનું આયુષ્ય. ૩. દેશનું નામ. વર્તમાન ભવ સંબંધી. નગરીનું નામ. પિતાનું નામ. ૬. માતાનું નામ. ૭. પ્રભુનું (પોતાનું) નામ. ૮. પાંચ કલ્યાણકની તિથિ અને નક્ષત્ર. ગર્ભ સ્થિતિ. ૧૦. પ્રભુની રાશિ. ૧૧. પૂર્વના તીર્થંકર ભગવાનના નિવણિ પછી ક્યારે જન્મ? જન્મ પછી પાછળ ચોથો આરો કેટલો બાકી ? ૧૩. નામ માટે સાર્થક ગુણો કે કારણ શું? ૧૪. દેહમાન ૧૫. આયુષ્ય 1 કુમાર અવસ્થા રાજ્ય અવસ્થા in ચારિત્ર અવસ્થા ૧૬. છવાસ્થ કાળ ૧૭. દીક્ષા સમયની શિબિકાનું નામ ૧૮. પ્રથમ પારણું ક્યા ગામમાં અને કોણે કરાવ્યું. ૧૯. જ્ઞાનવૃક્ષ. ૨૦. લાંછન ક્યું? ૨૧. મુખ્ય ગણધર ભગવંત • મુખ્ય સાધ્વીજી ૨૩. મુખ્ય શ્રાવક-શ્રાવિકા ૨૪. પરિવારની સંખ્યા 1 ગણધર. ii સાધુ ii સાધ્વી. 1v શ્રાવક v શ્રાવિકા vi કેવળજ્ઞાની. ને મન:પર્યવજ્ઞાની viii અવધિજ્ઞાની. x ચૌદપૂર્વી x વૈક્રિય લબ્ધિવાળા xi વાદી. ૨૫. યક્ષનું વર્ણન { ૨૬. યક્ષિણીનું વર્ણન. ઉપર પ્રમાણેના વર્ણનની સાથે-સાથે શ્રી શાન્તિનાથ ભગવાનના વર્ણનમાં તેમના ૯ ભવનું નામથી વર્ણન કરીને ૧૦ મા મેઘરથ રાજાના ભાવમાં ઈન્દ્ર મહારાજાએ એમની જીવદયા સંબંધી પ્રશંસા કરતા મિથ્થામતિ દેવે કરેલી પરીક્ષા અને તેમાં મેઘરથ રાજાના અડગપણાનું વર્ણન કરેલ છે અને એના કારણે સર્વત્ર એમનો જય-જયકાર થયેલ છે. તેનું ખૂબ જ સુંદર વર્ણન છે. અને તે જ મેઘરથ રાજાનો જીવ શાંતિનાથ ભગવાન તરીકે થયેલ છે. ત્યારપછી શ્રી કુંથુનાથ ભગવાનથી શ્રી નમિનાથ ભગવાન સુધી ઉપર પ્રમાણેની વિગતનું વર્ણન કરતાં શ્રી નેમિનાથ ભગવાનનું વર્ણન આવે છે તેમાં પ્રથમ નેમિનાથ અને રાજીમતીના આઠભવોનું વર્ણન છે. અને પછી નેમિકુમારે આયુધશાળામાં જઈને પંચજન્ય શંખ વગાડતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો. આ જાણીને કણ મહારાજાને શંકા થતાં વિવાહ માટે પ્રયત્નો કરે છે. નેમિકુમાર મૌન રહે છે. તેથી આ 7 નિજ મનHR " માનીને લગ્નની તૈયારી કરી. અને છેવટ પશુઓના આર્તનાદથી દુઃખી થયેલા કુમાર પાછા વળ્યા તેનું વર્ણન કરીને પરિવાર આદિનું વર્ણન કરેલ છે. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વર્ણન છે. તેમાં કમઠ અને મરૂભૂતિથી દશ ભવનો બન્નેનો Page #13 -------------------------------------------------------------------------- ________________ [12] 4 કે ઇ $ $ $ સંબંધ તેમાં કેવી વિડંબનાઓ સમભાવે સહન કરી તે વર્ણન કરીને દશમા ભવમાં પાર્શ્વપ્રભુ રાજકુમાર બન્યા છે ત્યારે એ જ કમઠનો મેળાપ થયો. બળતા સર્પને બચાવીને નવકાર સંભળાવવાનું વર્ણન કરીને છેવટ પ્રભુ દીક્ષા અંગીકાર કરે છે, તે વર્ણન સાથે બાકીની સંપૂર્ણ વિગતો ઉપર આપેલા દ્વારા મુજબ આપેલ છે. ૨૩ ભગવાનના વર્ણન પછી ચોવીસમા શ્રી મહાવીર સ્વામી ભગવાનના વર્ણન સાથે અન્ય પરમાત્માઓની પણ અમુક વિગતો છે. તે તથા પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનની વિશિષ્ટ વિગતોનું આલેખન છે. તે આ પ્રમાણે વર્ણવાયેલ છે. ૧. સમક્તિ પામ્યા પછીના ૨૪ તીર્થકર ભગવંતોના ભવો. ચોવીશ પ્રભુના વર્ણ. આર્ય-અનાર્ય દેશમાં વિહાર. ઉત્કૃષ્ટ તપ કોના કાળમાં કેટલો ? પ્રમોદ કાળ. ઉપસર્ગો ક્યા પ્રભુને થયા અને કોને ન થયા. દેવદૂષ્ય કેટલા સમય સુધી રહ્યું. પ્રથમ દાન દેનાર ભાવિક અહીંથી કઈ ગતિ પામ્યો. ૯. રાજ્યપાલન કર્યું કે નહીં. ૧૦. લગ્ન કર્યા કે બ્રહ્મચારી રહીને વ્રત ગ્રહણ કર્યું. ૧૧. પાછળના ત્રીજા ભવમાં જ્યાં તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યું તે ભવમાં રાજા હતા કે ચકી. ૧૨. દીક્ષા દિવસે તપ. ૧૩. દીક્ષા કેટલા સાથે. ૧૪. દીક્ષા નગરી.. ૧૫. દક્ષા વન. ૧૬. દીક્ષા વખતે કેટલી મુષ્ટિએ લોચ. ૧૭. દીક્ષા સમય. ૧૮. પ્રથમ પારણું શાનાથી. બાલ્ય-મધ્ય અને વ્રત કાળમાં આહાર શેનો કરતા. ૨૦. કેવળજ્ઞાનનું સ્થાન. ૨૧. કેવળજ્ઞાન સમયે તેપ. કેવળજ્ઞાન સમય. ૨૩. સંઘ સ્થાપના ક્યારે ? ૨૪. તીર્થનું વ્યવચ્છિન્ન-અવ્યવચ્છિન્નપણું. ૨૫. વીર પ્રભુનું શાસન-ઋષભ પ્રભુના શાસન પછી કેટલા કાળે પ્રવર્તે અને કેટલો કાળ પ્રવર્તશે? ૨૬. દશ અચ્છેરા ક્યા-ક્યા પ્રભુના તીર્થમાં. સિદ્ધ થયાના સ્થાન. ૨૮. મુક્તિગમન વખતે આસન. ૨૯. મુક્તિગમન વખતે તપ. મૂક્તિગમન વખતે સાથે કેટલા. ૩૧. મુક્તિગમન વખતનો કાળ Page #14 -------------------------------------------------------------------------- ________________ [13] આ રીતે ૩૧ મુદ્દાઓનું વિશેષ વર્ણન કર્યા પછી પરમ પૂજ્ય પરમ કૃપાળુ, પરમ તીર્થપતિ, દેવાધિદેવ મહાવીરસ્વામી ભગવાનના અગ્યાર ગણધરોનું વર્ણન છે. જેમાં. A. ગણધર ભગવંતનું નામ F. B. નગર નામ. આયુષ્ય- ગૃહસ્થાવસ્થા. છદ્મસ્થાવસ્થા. કેવલી અવસ્થા C. પિતા. D. માતા. G. શિષ્ય પરિવાર E જન્મ નક્ષત્ર H. ગોત્ર આ વર્ણન પછી ચરમ કેવલી જંબૂસ્વામીનું ટુંકથી જીવન વર્ણન કરેલ છે. આ વિગત પછી ચોવીસે તીર્થંક૨ પરમાત્માના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ-કેવળજ્ઞાની-મનઃપર્યવજ્ઞાની-અવધિજ્ઞાની-ચૌદપૂર્વી-વૈક્રિયલબ્ધિવંત-વાદી-ગણધર-એમ સર્વનો સરવાળો સંખ્યાથી બતાવેલ છે. ત્યાર પછી સર્વ જિનેશ્વરોના શાસનમાં a. અનુત્તરોપપાતિક સંખ્યા. b. પ્રકીર્ણ અને પ્રકીર્ણક બનાવનાર મહાત્માઓની વિગત. c. કેટલી પાટ સુધી મોક્ષગમન ચાલુ રહ્યું. d. પૂર્વશ્રુત અને અપરશ્રુતનો કાળ. e. આદેશ અંગે. f. મુખ્ય શ્રાવક-શ્રાવિકાઓના પ્રાપ્ય નામો અંગે વર્ણન કરીને ૨૪ તીર્થંકર પરમાત્મા અંગે શક્ય વિસ્તાર અને ટુંકથી વર્ણન કરી આ રીતે સર્ગ પૂર્ણ કરેલ છે. : સર્ગ-૩૩: ૫૨મ કરૂણાસાગર, તીર્થંકર પરમાત્માના જીવૅન અંગે જણાવીને હવે અતુલબલી નરેન્દ્ર એવા બાર ચક્રવર્તીઓનું વર્ણન છે. ક્રમસર ભરત-સગર-મઘવાસનત્કુમારનું ટુંકમાં પણ સુંદર વર્ણન કરેલ છે. ત્યારબાદ શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ ચક્રીનું વર્ણન પૂર્વે તીર્થંકર ભગવંતોના વર્ણનમાં આવી ગયેલ હોવાથી અહીં ફક્ત નામ નિદર્શન કરેલ છે. ત્યાર પછી આઠમા સુભૂમ ચક્રવર્તીનું ખૂબ જ વિસ્તારથી સંપૂર્ણ વર્ણન કરીને એ નરકમાં કેમ ગયા તે સર્વ હકીક્ત છે. ત્યાર પછી નવમા ચક્રી પદ્મનું વર્ણન પણ વિસ્તારથી છે. ત્યાર પછી હરિષણ, જય ચક્રીનું સામાન્યથી વર્ણન કરેલ છે. પછી છેલ્લા બ્રહ્મદત્ત ચક્રીનું વિસ્તારથી વર્ણન કરેલ છે. એ બારે ચક્રીઓની પટ્ટરાણીઓના નામ તથા તેમની ગતિ તથા પરિવારનું વર્ણન કરીને તેઓ ક્યા તીર્થંકર પરત્માના સમયમાં થયા તેનું વર્ણન છે. ચક્રવર્તીના વર્ણન પછી નવ વાસુદેવનું વર્ણન આવે છે. તેમાં પ્રથમ એક સાથે વાસુદેવ, બળદેવ તથા પ્રતિવાસુદેવના નામ આપીને પછી મહાવીર સ્વામીના જીવ પ્રથમ વાસુદેવ ત્રિપૃષ્ટનું વર્ણન છે. આ વર્ણન દરેક વાસુદેવનું નીચે પ્રમાણે વિગત છે. ૪. . વાસુદેવનું નામ. પૂર્વભવનું વર્ણન ૬. . પૂર્વ ભવમાં કોની પાસે દીક્ષિત વાસુદેવના ભવમાં માતા પિતા Page #15 -------------------------------------------------------------------------- ________________ [14] ટુ. નિયાણાનું કારણ દેહમાન. રૂ. ત્યાંથી ગતિ આયુષ્ય બળદેવનું નામ. નવે નવ વાસુદેવ-બળદેવ અને પ્રતિવાસુદેવના સંબંધપૂર્વકનું ઉપરની વિગત પ્રમાણે વર્ણન છે. તેમાં આઠમા રામ-લક્ષ્મણ અને રાવણ તથા નવમા શ્રી કૃષ્ણ-રામ (બળદેવ) તથા જરાસંઘનું વિશેષથી વર્ણન કરેલ છે. ત્યાર પછી બળદેવના આયુષ્ય, ક્યાંથી આવ્યા અને કઈ ગતિમાં ગયા, સિદ્ધ ક્યારે થશે તે સર્વ વિગત છે. ચક્રવર્તી વાસુદેત્રની ઉત્પત્તિ ક્યા ક્રમથી થાય તે બતાવેલ છે. આ રીતે ૩ શલાકા પુરૂષોનું વર્ણન કરીને પછી અગ્યાર રુદ્રોનું ટુંકથી વર્ણન છે. આ પ્રમાણે સર્ગ ૩૩ પૂર્ણ થયેલ છે. 1:સર્ગ-૩૪: આ સર્ગના પ્રારંભમાં, અવસર્પિણીમાં થયેલા મહાપુરૂષો ઉત્સર્પિણીમાં પણ થાય છે પણ તેમાં આરાના ક્રમમાં જે ફેરફાર હોય છે તે બતાવેલ છે. એ રીતે ચોથા આરાની વિગત પૂર્ણ થતાં પાંચમા આરાનું વર્ણન કરેલ છે. આ આરામાં સંઘયણ, સંસ્થાન તથા એ જીવોનું આયુષ્ય, દેહમાન, નિવણ પ્રાપ્તિ અંગેનું વર્ણન છે. આ પાંચમા આરામાં દશ વસ્તુનો જે વિચ્છેદ થયો તથા જે નથી હોતું તે બતાવેલ છે. આ કાળમાં રાજા-અધિકારી પ્રજા વિગેરે કેવા હીન હીન થશે તથા ઉપદ્રવો દુષ્કાળ સજ્જનોને હેરાનગતિ, નિધનોની વાચાળતા, ધનવાનોનું નિઃસંતાનપણું વગેરે ઘણા અનિષ્ટો તથા સાધુઓ પણ બકુશ-કુશીલ થશે. તેમના આચારો વગેરે કેવા હશે જ્યા આવા ભયાનક કાળમાં સારા મહાત્માઓ પણ થશે તે અંગે જણાવેલ છે. હવે આવા પડતા કાળમાં પણ વચ્ચે-વચ્ચે ધર્મનો ઉદ્યોત થશે અને તે ઉદયના નામથી ઓળખાશે તેવા ઉદયમાં યુગપ્રધાનો થશે તે દરેક ઉદયમાં કેટલા-કેટલા થશે તેનું સંખ્યાથી નિરૂપણ કરીને પછી તે ત્રેવીશે ઉદયમાંના પ્રથમ તથા અંતિમ યુગ પ્રધાન આચાર્યોના નામ આપીને પહેલા તથા બીજા ઉદયના સર્વ આચાર્યોના નામ છે. આ યુગપ્રધાનો એકાવતારી તથા અતિશયવાળા તથા મહાસત્ત્વશીલ હોય છે. તે સર્વ વિગત બતાવેલ છે. ત્યાર પછી આ આરામાં ઉત્તમ ગુણવાળા તથા મધ્યમ ગુણવાળા આચાર્યોની સંખ્યા તથા અમુક વિશિષ્ટ આચાર્યોના નામ આપેલ છે. પાંચમા આરાના અંતે દુઃષ્પસહ નામના આચાર્ય થશે. તેમના નિશ્રાવત સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનું ટુંકથી નામ નિદર્શન-પૂર્વક વર્ણન છે. અને તે વખતે શત્રુંજ્યના છેલ્લા ઉદ્ધારકનું નામ જણાવેલ છે. પાંચમા આરાના અંતે પૂજ્ય આચાર્ય ભગવંતના કાળધર્મ પછી જે એકદમ ઉતરતો કાળ આવશે તેનું વર્ણન કરીને છઠ્ઠા આરાનો પ્રવેશ તથા તેમાં થનારી ભયંકર વૃષ્ટિઓ કે જેનાથી અહીં રહેલા શુભ પદાર્થો નાશ પામશે તે વર્ણન કરીને તે વૃષ્ટિ અંગે જુદા-જુદા મતાંતરો તથા અભિપ્રાયો આપેલ છે. આ વર્ષ પછી કેવી ભયંકરતા હશે તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ [15] એ દરમ્યાન શત્રુંજ્ય પર્વત ઘટીને ૭ હાથનો થશે. પણ તેમાં પહેલાં આરાથી છ આરા સુધીનું સર્વ પ્રમાણ આપેલ છે. તથા સિદ્ધક્ષેત્રનો પ્રભાવ તથા અહીં કરતા દાન પૂજા વિગેરેના ફળનું ટુંકથી વર્ણન છે, તથા એના ૨૧ નામોનો પણ ઉલ્લેખ કરેલ છે. એ તીર્થ પ્રાયઃ શાશ્વત કેવી રીતે છે, તેની વિગત પણ જણાવી છે. છઠ્ઠા આરામાં જમીન-માણસો વગેરેના સ્વભાવ અને સ્વરૂપે કેવા ભયંકર બીહામણા હોય છે. તથા તેમનો ખોરાક વગેરેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. એ માણસોના રહેવાના સ્થાન માછલા આદિને કેવી રીતે પકાવે તથા તે વખતની સ્ત્રીઓનું ગર્ભ ધારણ કેટલા વર્ષે, બાળકોના પ્રમાણ, સંખ્યા વગેરેનું વર્ણન છે. આ રીતે અતિ ભયંકરતા ભર્યા છઠ્ઠા આરાનું વર્ણન કર્યા પછી ઉત્સર્પિણીનું ટુંકથી વર્ણન કરેલ છે. તેમાં ઉત્સર્પિણીનો પ્રથમ આરો તે અવસર્પિણીના છઠ્ઠા આરા જેવો છે. પણ તેમાં ક્રમશઃ શુદ્ધ-શુદ્ધતર પરિણામ વગેરે હોય છે. ત્યાર પછી બીજો આરો પાંચમા આરા જેવો હોય છે. આ આરામાં પુષ્કરાવી મેઘ વરસે છે. અને તેથી પૃથ્વી ધીરે-ધીરે કસવાળી બને છે. ક્રમશઃ શુભ પરિણામોની વૃદ્ધિ ચાલુ જ હોય છે. તે વરસાદ કેવો તથા કેવી રીતે વરસે છે તે સર્વ હકીક્ત વિસ્તારથી જણાવેલ છે. એ બીલવાસીઓ બીલમાંથી નીકળીને ધીરે-ધીરે ફળ વગેરેનો પણ ઉપયોગ કરે છે. પછી ક્રમશઃ કુલકરોની ઉત્પત્તિ તથા તેમના નામોનો ઉલ્લેખ છે. ત્રીજો આરો શરૂ થતાં નેવ્યાશી પખવાડીયા વ્યતીત થયા બાદ પ્રથમ જિનેશ્વરોનો જન્મ થશે તે અંગેનું વર્ણન છે. તે આરામાં બાકીના ત્રેવીશ તીર્થકરો-૧૧ ચકી તથા વાસુદેવ-પ્રતિવાસુદેવ-બળદેવ થશે. તેની સામાન્યથી વાત કરીને થનારા પદ્મનાભ આદિ તીર્થકરોનું ટુંકથી વર્ણન છે. તેમાં પૂર્વભવની હકીક્ત સામાન્યથી લીધી છે. આ ૨૪ તીર્થકરોના પૂર્વભવ સંબંધી જે મતાંતરો છે તે પણ બતાવેલ છે. એવી જ રીતે ચક્રવર્તી-વાસુદેવ-પ્રતિવાસુદેવ અને બળદેવના નામ માત્રથી નિદર્શન છે તેમાં પણ જે મતાંતર છે તે જણાવેલ છે. આ રીતે આવતી ઉત્સર્પિણીના ૬૩ શલાકા પુરૂષોનું ટુંક વર્ણન કરીને પછી ચઢતા કાળને પરિણામે કુલકરોની ઉત્પત્તિ-દંડનીતિનો ક્રમ તેમના નામો તથા સંખ્યામાં જે વિસંવાદ છે. તે હકીક્ત જણાવી છે. ત્યાર પછી કલ્પવૃક્ષોની હકીક્ત તથા તે સમયના યુગલિકોનું આયુષ્ય વગેરે બતાવેલ છે. એ રીતે ૬ આરાનું વર્ણન કરીને ચોત્રીસમો સર્ગ પૂર્ણ કરેલ છે. :સર્ગ-૩૫: અવસર્પિણીનું અને ઉત્સર્પિણીનું કાળમાન બતાવીને જે રીતે કાળચક્રનું પણ માન બતાવ્યું તે રીતે હવે આ ચોત્રીસમાં સર્ગમાં અનંતા કાળચક્રોથી એક પુદ્ગલપરાવર્તન કાળ થાય છે. એ પુગલપરાવર્તન કાલ-મુખ્યતાએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ચાર પ્રકારે હોય છે. તે બતાવીને તેના બે-બે પ્રકાર સૂક્ષ્મ અને બાદર-એ રીતે આઠ પ્રકારે થાય છે તે આઠ પ્રકારનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કરેલ છે. પુદ્ગલ પરાવર્તન વિષય ખૂબ જ સૂક્ષ્મ છે. વર્ગણા અને પરમાણુઓ દ્વારા એનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે. તે તો ગુરૂગમથી સમજાય તેમ છે. ત્યાર પછી દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તનની સમજ આપીને પછી ક્ષેત્રકાળ તથા ભાવ પુદ્ગલપરાવર્તનનું વર્ણન છે. આ રીતે આ આખું પ્રકરણ ખૂબ જ સૂક્ષ્મતા ભર્યું છે. સાથે-સાથે આ વિષયને સ્પર્શતું અનુભાગ બંધના સ્થાનનું સ્વરૂ૫. વર્ગણા, સ્પર્ધકો વિષે પણ જણાવીને અવાંતર કર્મ દ્રવ્યોની વહેંચણી, સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન બતાવીને આ પ્રકરણ ૩પમાં સર્ગ તરીકે પૂર્ણ કરતાં કાળલોક પ્રકાશ પૂર્ણ કરેલ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ [16] એક ભાવ લોકપ્રકાશ .: સર્ગ-૩૬ : પરમ કૃપાળુ, કરૂણાનિધિ, સર્વજ્ઞ ભગવંતોની અમૃત વર્ષથી પવિત્ર થયેલા પૂજ્યપાદ્, ગણધર ભગવંતો તથા આચાર્ય ભગવંતો દ્વારા પરંપરાએ આપણને અનુપમ જ્ઞાન મળે છે. તેમાં દ્રવ્ય-ક્ષેત્ર અને કાળના નિરૂપણ દ્વારા પૂ. ઉપકારી વિનય વિજયજી મહારાજે ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી-રસ ઝરતી વાણી દ્વારા આપણને સમજાવ્યું. હવે આ ૩૬ મા સર્ગમાં ભાવનું વર્ણન કરીને આ જીવ કેવી રીતે ક્યા ભાવોને પામે છે તે બતાવી રહ્યા છે. પ્રથમ તો ભાવનું સ્વરૂપ શું? અને તે કેટલા છે? તે બતાવેલ છે. એમાં જે ક્રમ બતાવ્યો છે તે રીતે જ કેમ ? અન્ય ફેરફારથી કેમ નહિં તે જણાવીને સમાધાન આપેલ છે. પાંચ ભાવોના ઉત્તર ભેદ તથા તેનું સ્વરૂપ. સાનિપાતિક ભાવોના સંયોગી ભાંગા તેમાં ઉપયોગી તથા બિન ઉપયોગી ભાંગાનું નામ તથા કારણ જણાવીને સમજણ આપી છે. અજીવને સંભવાતા બે ભાંગાઓનું વર્ણન છે. એવી જ રીતે આઠ કર્મોને આશ્રયીને ભાવોનું નિરૂપણ કરેલ છે. ત્યારપછી ચૌદ ગુણસ્થાનકમાં મૂળ ભાવોનું તથા તેના ઉત્તરભેદોનું વર્ણન વિસ્તાર પૂર્વક બતાવેલ છે. છેલ્લે ઔદયિકાદિ ભાવોના સાદિ-સાંત આદિ ચાર ભંગનું સ્વરૂપ બતાવીને આ ભાવલોક પૂર્ણ કરેલ છે. 1:સર્ગ-૩૭: સર્ગ ૧ થી સર્ગ ૩૬ સુધી ક્યા વિષયો આવે છે તેની સામાન્યથી અનુક્રમણિકા શ્લોકરૂપે આ ૩૭ મા સર્ગમાં આપી છે. અને ત્યાર પછી સુધમાં સ્વામીથી પોતાના ઉપકારી ગુરૂમહારાજ સુધીની પરંપરા આપીને પ્રશસ્તિ બનાવી છે. આ રીતે મહાસાગર જેવી કાયા ધરાવતો આ લોકપ્રકાશ ગ્રંથ પૂર્ણ થયેલ છે. વંદન છે તે ઉપકારી તીર્થંકર પરમાત્માને કે જેઓની અસીમ કૃપા અને કરૂણા દષ્ટિથી આ શાસન મળ્યું. વંદન છે એ ગણધર ભગવંતોને કે જેઓએ પરમ કૃપાળુ, તીર્થંકર પરમાત્માની અર્થ સભર વાણીને સૂત્ર રૂપે ગુંથી. વંદન છે એ મહામના-દયાના દરિયા પૂવચાર્યોને કે જેઓએ ભયંકર દુષ્કાળ તથા વિષમ પરિસ્થિતિઓમાં પણ આગમને ટકાવી રાખ્યા. વંદન છે એ પરમોપકારી, કરૂણાનિધિ, આચાર્ય ભગવંતોને કે જેઓએ આપણા જેવા બાલ જીવો માટે આગમના ભાવોને સરળ રીતે પ્રકરણ ગ્રન્થોમાં નિબદ્ધ કર્યા. વંદન છે એ પૂજ્યવર ! ઉપાધ્યાયજી શ્રી કીર્તિવિજયજી મહારાજાને કે આવા આગમ ગ્રંથોનું અધ્યયન પોતાના વિનયી શિષ્યરત્નને કરાવ્યું. વંદન છે એ વાચકવર ! પુન્ય નામધેય શ્રી વિનય વિજયજી મહારાજાને કે જેઓએ આ ગ્રંથની રચના દ્વારા આગમ ગ્રંથોના મહાન પદાર્થોને સરળ પ્રકરણો તથા દ્વારોમાં સંકલિત કરીને અભ્યાસ-સ્વાધ્યાય કરવામાં સહાયક થયા. આવા ઉપકારીઓના અંતરના આશીષપૂર્વક આપણે સૌ જૈન શાસનના અદ્ભત રહસ્યોને સમજીને જાણીને-જીવનને ઉર્ધ્વગતિ ગામી બનાવી શિવસુખને પામીએ... એ જ શુભ અભ્યર્થના... Page #18 -------------------------------------------------------------------------- ________________ [17] ગ્રંથકર્તાની ગુરુપરંપરા ૦ ૧ શ્રી સુધમસ્વિામી ૨ શ્રી જંબૂસ્વામી ૩ શ્રી પ્રભવસ્વામી ૪ શ્રી શય્યભવસૂરિ ૫ શ્રી યશોભદ્રસૂરિ ૬ શ્રી સંભૂતિવિજયસૂરિ તથા શ્રી ભદ્રબાહુસ્વામી ૭ શ્રી સ્થૂલભદ્રસૂરિ ૮ શ્રી આર્યમહાગિરિ અને આર્ય સહસ્તીસૂરિ ૯ શ્રી આર્યસુસ્થિતસૂરિ તથા આર્યસુપ્રતિબદ્ધસૂરિ ૧૦ શ્રી ઈન્દ્રદિસૂરિ ૧૧ શ્રી દિન્નસૂરિ ૧૨ શ્રી સિંહગિરિ ૧૩ શ્રી વજસ્વામી સૂરિ ૧૪ શ્રી વજસેનસૂરિ ૧૫ શ્રી ચંદ્રસૂરિ ૧૬ શ્રી સામતભદ્રસૂરિ ૧૭ શ્રી દેવસૂરિ ૧૮ શ્રી પ્રદ્યોતનસૂરિ ૧૯ શ્રી માનદેવસૂરી ૨૦ શ્રી માનતુંગસૂરિ ૨૧ શ્રી વીરસૂરિ ૨૨ શ્રી જયદેવસૂરિ ૨૩ શ્રી દેવાનંદસૂરિ ૨૪ શ્રી વિક્રમસૂરિ ૨૫ શ્રી નરસિંહસૂરિ ૨૬ શ્રી સમુદ્રસૂરિ ૨૭ શ્રી માનદેવસૂરિ ૨૮ શ્રી વિબુધપ્રભસૂરિ ૨૯ શ્રી જયાનંદસૂરિ ૩૦ શ્રી રવિપ્રભસૂરિ ૩૧ શ્રી યશોદેવસૂરિ ૩૨ શ્રી પ્રદ્યુમ્નસૂરિ ૩૩ શ્રી માનદેવસૂરિ ૩૪ શ્રી વિમલચંદ્રસૂરિ ૩૫ શ્રી ઉદ્યોતનસૂરિ ૩૬ શ્રી સર્વદેવસૂરિ ૩૭ શ્રી દેવસૂરિ ૩૮ શ્રી સર્વદિવસૂરિ (બીજા) ૩૯ શ્રી યશોભદ્રસૂરિ અને શ્રી નેમિચંદ્રસૂરિ ૪૦ શ્રી મુનિચંદ્રસૂરિ ૪૧ શ્રી અજીતદેવસૂરિ અને શ્રી વાદિદેવસૂરિ ૪૨ શ્રી વિજયસિંહસૂરિ ૪૩ શ્રી સોમપ્રભસૂરિ તથા મણિરત્નસૂરિ ૪૪ શ્રી જગચંદ્રસૂરિ ૪૫ શ્રી દેવેંદ્રસૂરિ અને શ્રી વિજયચંદ્રસૂરિ ૪૬ શ્રી વિદ્યાનંદસૂરિ અને શ્રી ધર્મઘોષસૂરિ ૪૭ શ્રી સોમપ્રભસૂરિ ૪૮ શ્રી વિમલપ્રભ, પરમાનંદ પદ્મતિલક, સોમતિલકસૂરિ ૪૯ શ્રી ચંદ્રશેખર, શ્રી જયાનંદ અને શ્રી . દેવસુંદરસૂરિ ૫૦ શ્રી જ્ઞાનસાગરસૂરીશ્રી કુલમંડનસૂરિ શ્રી ગુણરત્નસૂરિ શ્રી સોમસુંદરસૂરિ અને શ્રી સાધુરત્નસૂરિ ૫૧ શ્રી મુનિસુંદર, શ્રી જયચંદ્ર શ્રી ભુવન સુંદર, શ્રી જિનસુંદર અને શ્રી જિન કીર્તિસૂરિ પ૨ શ્રી રત્નશેખરસૂરિ - પ૩ શ્રી લક્ષ્મીસાગરસૂરિ ૫૪ શ્રી સુમતિસૂરિ પપ શ્રી હેમવિમલસૂરિ ૫૬ શ્રી આનંદવિમલસૂરિ પ૭ શ્રી વિજયદાનસૂરિ ૫૮ શ્રી હિરવિજયસૂરિ પ૯ શ્રી વિજયસેનસૂરિ ૬૦ શ્રી વિજયદેવસૂરિ ૬૧ શ્રી વિજયસિંહસૂરિ ૨ શ્રી વિજયપ્રભસૂરિ Page #19 -------------------------------------------------------------------------- ________________ [18] આ ગ્રંથકર્તાની સંસ્કૃત કૃતિઓ ) (નયકર્ણિકા ભાષાંતરની પ્રસ્તાવના તથા જૈન ગુર્જર કવિઓ ભાગ બીજા ઉપરથી) ૧ શ્રી કલ્પસૂત્ર પર સુબોધિકા ટીકા, સંવત ૧૬૯૬ જેઠ સુદ ૨ ગુરૂ, શ્લોક ૬000 ૨ લોકપ્રકાશ, સંવત ૧૭૦૮ જેઠ વૈશાખ) સુદ પ. જુનાગઢ, શ્લોક ૧૭૬૧૧ ૩ હૈમલઘુપ્રક્રિયા. સંવત ૧૭૧૦ મૂલ ૨૫૦૦ શ્લોક ૪ હૈમલઘુપ્રક્રિયા વ્યાકરણની સ્વોપજ્ઞ ટીકા, શ્લોક ૩૫,000. સ્થળ-રાધનપુર. નયકણિકા. શ્લોક ૨૩. દિગંબર (અનુવાદ સાથે) શાંતસુધારસભાવના. શ્લોક ૩૪૭ જેના ઉપર પંન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ ટીકા કરેલી છે. ગુજરાતી કૃતિઓ Itill ૭ શ્રી ધર્મનાથજીનું સ્તવન-લઘુઉપમિતિભવપ્રપંચ. સં. ૧૭૧૬ સુરતના ચોમાસા વખતે ૮ પાંચ કારણનું સ્વતન સં. ૧૭૨૩ ૯ પુણ્ય પ્રકાશ (દશ પ્રકારની આરાધના) નું સ્તવન. સં. ૧૭૨૯ વિજ્યાદશમી-રાંદેર ૧૦ શ્રીપાલરાસ (અપૂણ) સં. ૧૭૩૮ રાંદેર ચોમાસુ પૂર્ણ કરનાર શ્રીમદ્યશોવિજયજી ૧૧ શ્રી ભગવતીસૂત્રની સઝાય. સં. ૧૭૩૮ રાંદેર ચોમાસું. ૧૨ શ્રી ષઆવશ્યકનું સ્તવન. ૧૩ જિનપૂજાનું ચૈત્યવંદન. ૧૪ શ્રી આદિજિન વિનતિ. ગાથા ૬૭ (શત્રુજ્ય તીથી ૧૫ આયંબિલની સઝાય. ૧૬ વિનયવિલાસ (૩૭ પદોનો સંગ્રહ) ૧૭ અધ્યાત્મગીતા. ગાથા સંખ્યા ૨૪૨. શ્લોક ૩૩૦ ૧૮ વર્તમાનજિન ચોવીસી (૨૪ સ્તવનો) ૧૯ વિહરમાનજિન વીશી (૨૦ સ્તવનો) ૨૦ સૂર્યપુર ચૈત્ય પરિપાટી સં. ૧૬૮૯ (સુરતના મંદિરોનું વર્ણન) ૨૧ શ્રી નેમિનાથ ભ્રમરગીતા સ્તવન. સં. ૧૭૦૬ ૨૨ પટ્ટાવળી સર્જાય. સં. ૧૭૧૦ પછી ૨૩ ઉપધાન સ્તવન (ઉપધાન વર્ણન) ૨૪ શ્રી નેમિનાથ બાર માસ સ્તવન. ૨૫ ચૌદગુણસ્થાનગર્ભિત શ્રી મહાવીર સ્તવન. ૨૬ પચ્ચકખાણની સજઝાય. બે ઢાળની. Page #20 -------------------------------------------------------------------------- ________________ આગમપાઠ અંતકૃત સૂત્ર. અનુયોગ દ્વાર સૂત્ર. આવશ્યક સૂત્રાવસૂર્ણિ. (જ્ઞાનસાગર સૂરિ) આવશ્યક ચૂર્ણિ. આવશ્યક નિર્યુક્તિ. આચારાંગ સૂત્ર. આવશ્યક વૃત્તિ. (હારિભદ્રી) આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર. આવશ્યક નિયુક્તિ. (શાન્તિ સૂરિ કૃત.) આવશ્યક નિયુક્તિ. આવશ્યક સૂત્ર. ઉત્તરાધ્યયન સૂત્ર દીપિકા.. ઉત્તરાધ્યયન સૂત્ર. લઘુવૃત્તિ. ઉત્તરાધ્યયન બૃહવૃત્તિ. ઉત્તરાધ્યયન વૃત્તિ. ઉત્તરાધ્યયન દીપિકા ઉત્તરાધ્યયન ૧૮ મા અધ્યયનની વૃત્તિ. ઉપદેશમાલા કર્ણિકા. ઉત્તરાધ્યયન વૃત્તિ. ઋષભચરિત્ર. ઋષિમંડલ. ઔપપાતિક સૂત્ર. ઔપપાતિક સૂત્ર. કરુણાવાયુધ નાટક. [19] આ ગ્રંથમાં આવતા આગમપાઠોની યાદી સર્ગનંબર શ્લોક નં. ૩૪ ૪૧૧ ૩૬ ૨૪ કલ્પસૂત્ર. કલ્પસૂત્ર. કલ્પસૂત્ર. ૩૨ ૩૦ ૩૨ ૧૬૯ ૩૨ ૩ર ૧૮૦ ૩૨ ૨૩૩. ૩૨ ૨૫૧ ૩૨ ૩૭૧ ૩૨ ૪૭૫ ૩ર ૬૦૧ ૩૨ ૨૫ ૩૨ ૭૦૧ ૩૨ ૧૦૨ ૯૦૨ ૯૫૫ 333 ૩૨ ૩૨ Ø » » » » » ૩૨ ૧૭૨-A ૮૪-A ૩૭૧ ૨૯ ૧૮૦ ૬૮૭ ૯૦૨ ૨૬ ૨૬ B. ૮૪ A. ૩૩ ૩૩ ૧૧૫. ૩૩ ૧૧૫. ૩૨ ૧૬૯. ૩૩ ૨૬ A. ૩૪ ૩૩૩. ૩૪ ૪૦૧. ૩૨ ૬૮૭. ૩ર ૯૦૨. ૩૨ ૯૦૨. ૩૨ ૯૯૫. આગમપાઠ કલ્પસૂત્ર. કાળસપ્તતિ પ્રકરણ. કાળસપ્તતિ પ્રકરણ. કાળસપ્તતિ પ્રકરણ. કાળસપ્તતિ પ્રકરણ. કાળસપ્તતિ પ્રકરણ. કર્મ પ્રકૃતિ. કર્મગ્રન્થ સૂત્ર વૃત્તિ. કર્મગ્રન્થ. ગચ્છાચારની વૃત્તિ. ગચ્છાચારની વૃત્તિ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ. જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ તત્ત્વાર્થ વૃત્તિ. તુંદુલ વૈચારિક પ્રકીર્ણક. દુખમારક સંઘ સ્તોત્ર. દિવાળી કલ્પ. દિવાળી ક્લ્પ. દિવાળી કહ્યું દિવાળી કલ્પ, (વીર ચરિત્રમાંથી ઉદ્ધરેલ.) દિવાળી કલ્પ. (જિનપ્રભસૂરિ કૃત ગઘ પ્રાકૃત.) દિવાળી કલ્પ પદ્ય. દિવાળી કલ્પ. દિવાળી કલ્પ પદ્ય દિવાળી કલ્પ પ્રાકૃત. દિવાળી કલ્પ પ્રાકૃત્ત. સર્ગનંબર શ્લોક નં. ૩૨ ૯૯૯. ૩૪ ૧૬૫-A ૩૪ ૨૮૪. ૩૪ ૪૧૪. ૩૪ ૪૧૬. ૩૪ ૪૨૯. ૩૫ ૪૪. ૩૫ ૭૬. ૩૫ ૩૨ ૩ર ૩ર ૩૧. ૩૨ ૯૯૯. ૩૪ ૧૬૫. ૩૪ ૧૬૫. ૩૪ ૨૧૦. ૩૪ ૨૧૬. ૩૪ ૨૧૬. ૩૪ ૨૩૯. ૩૪ ૨૪૫. ૩૪ ૨૮૪. ૩૪ ૪૨૯. ૩૪ ૪૨૯. ૩૨ ૯૭૯. ૩૪ ૬૯. ૩૪ ૩૪ ૩૪ ૩૪ ૩૪ ૧૯૬. ૯૭૯ ૧૦૮૦ ૧૨૮. ૧૨૯. ૧૩૭. ૧૪૯. ૪૧૧. ૩૪ ૪૧૧. ૩૪ ૪૧૧. ૩૪ ૪૧૪. ૩૪ ૪૧૬. ૩૪ ૪૧૬. ૩૪ ૪૧૭. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩પ [20] આગમપાઠ સર્ગનંબર શ્લોક નં. | આગમપાઠ સર્ગનંબર શ્લોક નં. દિવાળી કલ્પ. ૩૪ ૪૨૯. પ્રવચન સારોદ્ધાર વૃત્તિ. ૩પ ૭૬. ધનપાલ કવિ. ૩૨ ૮૬. પંચ સંગ્રહ. ૩પ ૭૬. નંદી સૂત્ર. ૩૨ ૨૪૭. | પંચ સંગ્રહ. ૩પ ૭૬-A. નંદી સૂત્ર વૃત્તિ. ૩૨ ૧૦૨૬ પંચસંગ્રહ. ૩૫ ૧૦૪. નવમાં પૂર્વમાં ૩૩ ૪૦૪. પ્રાચીન ગાથા. ૩૫ ૧૦૭. નંદી સૂત્ર વૃત્તિ. ૩૪ ૩૦૯. પ્રાચીન ગાથા. ૩૫ ૧૫૧. નેમિ ચરિત્ર. (હેમચન્દ્રાચાર્ય કૃત) ૩૪ ૩૭૨. પંચસંગ્રહ, ૩૫ ૧૭૪. પદ્મચરિત્ર. ૩૨ ૩૪. પંચસંગ્રહ. ૧૯૬. પદ્માનંદ કાવ્ય. ૩૨ ૧૬૯. પ્રવચન સારોદ્ધાર વૃત્તિ. ૩૫ ૧૯૬. પ્રાચીન ગાથા. ૩ર ૧૭૧. પ્રાચીન ગાથા. ૩પ ૨૧૩. પ્રવચન સારોદ્વાર. ૩૨ ૧૮૦. પ્રાચીન ગાથા. ૩પ ૨૧૬. પ્રાચીન ગાથા. ૩૨ ૨૬૧. ભક્તામર સ્તોત્ર ટીકા. ૧૬૯. પ્રાચીન ગાથા. ૩૨ ૨૬૮. | ભગવતી સૂત્ર. શતક-૮, ઉદ્દેશ-૮. ૩૪ ૧૩૬. પ્રાચીન ગાથા. ૩૨ ૨૭૧. ભગવતી સૂત્ર. ૩૪ ૨૧૦. પ્રાચીન ગાથા. ૩૨ ૨૭૨. ભગવતી સૂત્ર વૃત્તિ. ૩૪ ૨૪૫. પ્રાચીન ગાથા. ૩૨ ૨૯૧. ભગવતી સૂત્ર. ૩૪ ૩૪૮. પ્રાચીન ગાથા. ૩૨ ૩૦૪થી ભગવતી સૂત્ર.શતક -૧૨, ૩૦૭. ઉદ્દેશ-૪ વૃત્તિ ૩પ ૧૯૬. પાર્શ્વનાથ ચરિત્ર. ૩૨ ૮૮૩. ભગવતી સૂત્ર. ૩પ ૨૧૨ પાર્શ્વનાથ ચરિત્ર. ૩૨ ૯૦૨. ભગવતી સૂત્ર. શતક-૨૫, પા ચરિત્ર. ત્રિષષ્ઠિ પર્વ.) ૩૩ ૧૧૫. ઉદ્દેશ-પ. ૩પ ૨૧૬. પ્રાચીન ગાથા. ૩૩ ૩૯૭. મરણસમાધિ પ્રકીર્ણક. ૩૩ ૨૬ A. પ્રાચીન ગાથા. ૩૩ ૩૯૮. યોગશાસ્ત્ર વૃત્તિ. ૩૨ ૧૮૦. પ્રાચીન ગાથા. ૩૪ ૭૦. યોગશાસ્ત્ર. ૩૨ ૯૭૯. પ્રાચીન ગાથા. યોગશાસ્ત્ર વૃત્તિ. ૩૩ ૨૬. પ્રાચીન ગાથા. ૩૪ વિદ્યા પ્રાભૃત. ૩૪ ૧૯૧. પંચ નિગ્રંથી પ્રકરણ. ૩૪ વીર ચરિત્ર. ૩૪ ૨૧૬. પ્રાચીન ગાથા. ૩૪ વસુદેવ હીંડી ૩૭૦. પ્રાચીન ગાથા ૩૪ ૮૦ શત્રુજ્ય માહાભ્ય. ૩૨ ૧૭૨B પ્રાચીન ગાથા. ૩૬૯. શત્રુજય કલ્પ. ૩૪ ૧૯૬. પ્રવચન સારોદ્ધાર ૪૧૧A શતક બૃહદ્ઘત્તિ. ૩૫ ૪૪. થી H. સ્થાનાંગ સૂત્ર. સ્થાનક : ૭ મું. ૩૨ ૧૮. પ્રવચન સારોદ્ધાર. ૩૪ ૪૨૨-A સિદ્ધ દંડિકા. ૩૨ ૨૪૮. પંચસંગ્રહ વૃત્તિ. ૩૫ ૪૪. સ્થાનાંગ સૂત્ર. ૩૨ ૨૫૦. પ્રજ્ઞપ્તિ સૂત્ર. ૩૫ ૪૪ | સ્થાનાંગ સૂત્ર વૃત્તિ. ૩૨ ૨૫૧A. ૩૪ ૭૧. ૭ર ૭૯. T Page #22 -------------------------------------------------------------------------- ________________ [21] સર્ગનંબર શ્લોક નં. ૩૪ ૩પ૦. ૩૪ ૪00. ૩૪ ૪૧૦. ૩૪ ૪૧૧. ૩૪ ૪૧૧ Aથી. ૩૪ આગમપાઠ સિદ્ધદંડિકાવચૂર્ણિ. સુપાર્શ્વનાથ ચરિત્ર. (પદ્માનંદ) સમવાયાંગ સૂત્ર. સમવાયાંગ સૂત્ર. સપ્તતિ શત સ્થાનક. સમવાયાંગ સૂત્ર. સપ્તતિ શત સ્થાન. સમિતિશત સ્થાન. સમવાયાંગ. સપ્તતિ શતસ્થાન. સમવાયાંગ સૂત્ર. સમવાયાંગ વૃત્તિ. સમવાયાંગ સૂત્ર. સમવાયાંગ વૃત્તિ. સમવાયાંગ સૂત્ર. સિદ્ધાંત. સ્થાનાંગ સૂત્ર. સર્ગનંબર શ્લોક નં. | આગમપાઠ ૩૨ ૩૧૦. | સ્થાનાંગ સૂત્ર વૃત્તિ. ૩૨ ૪પપ. સ્થાનાંગ સૂત્ર વૃત્તિ. ૩૨ ૬૦૧. સ્થાનાંગ સૂત્ર વૃત્તિ. ૩૨ ૨૫. સ્થાનાંગ સૂત્ર. ૩૨ ૭૦૧. સમવાયાંગ સૂત્ર. ૩૨ ૭૦૨. ૩૨ ૭૬૧. સમવાયાંગ સૂત્ર. ૩૨ ૭૮૪. ૩૨ ૭૮૪. સમવાયાંગ સૂત્ર. ૩૨ ૯૦૨. સમવાયાંગ સૂત્ર. ૩૨ ૯૫૫. સમવાયાંગ સૂત્ર. ૩૨ ૯પપ સ્થાનાંગ સૂત્ર. સ્થાનક: ૭. ૩૨ ૯૬૪. સ્થાનાંગ સૂત્ર. સ્થાનક : ૯. ૩૨ ૯૬૪. સમવાયાંગ સૂત્ર. ૩૩ ૧૮૫ હૈમવીર ચરિત્ર. ૩૪ ૧૩૬. જ્ઞાતા ધર્મકથા. ૩૪ ૨૮૪B | જ્ઞાતા ધર્મકથા. A,B. ૩૪ ૪૧૬A ૩૪ ૪૧૮. ૩૪ ૪૧૮. ૩૪ ૪૨૯. ૩૪ ૪૨૯. ૩૪ ૪૨૯. ૩૪ ૩પ૩. ૩૨ ૭૬૧. ૩૨ ૭૮૪. : ભાવાલોક: સર્ગઃ ૩૬ આગમપાઠ અનુયોગ દ્વાર સૂત્ર. અનુયોગદ્વાર વૃત્તિ આગમ. કર્મગ્રન્થ સૂત્ર વૃત્તિ. કર્મગ્રન્થ વૃત્તિ. કર્મગ્રન્થ વૃત્તિ. કર્મગ્રન્થ વૃત્તિ. કર્મગ્રન્થ વૃત્તિ. તત્ત્વાર્થ ભાષ્ય. તત્ત્વાર્થ વૃત્તિ. તત્ત્વાર્થ વૃત્તિ. તત્ત્વાર્થ ભાષ્ય. સર્ગનંબર શ્લોક નં. | આગમપાઠ ૩૬ ૨૪. તત્ત્વાર્થ વૃત્તિ. ૩૬. ૯૪. તત્ત્વાર્થ વૃત્તિ. ૩૬ ૧૫. પ્રાચીન ગાથા. ૩૬. ૨૪. પ્રાચીન ગાથા. ૩૬. પ૬. પ્રશમરતિ. ૩૬ ૬૯. પ્રાચીન ગાથા ૩૬ ૧૩૧. ભાવ પ્રકરણ. ૩૬ ૧૫૪. મહાભાષ્ય વૃત્તિ. ૩૬ ૨૪. મહાભાષ્ય. પs. વિશેષાવશ્યક સૂત્ર. ૩૬ ૬૯. વિશેષાવશ્યક વૃત્તિ. ૩૬ ૭૪. વિશેષાવશ્યક વૃત્તિ. સર્ગનંબર શ્લોક નં. ૩૬ ૭૪. ૩૬ ૯૪. ૩૬ ૧૪. ૩૬ પર. ૩૬ ૯૪. ૩૬ ૨૪૯. ૩૬ ૨૪. ૩૬ ૨૪. ૩૬ ૨૩૨A. ૩૬ ૨૪૬. ૩૬ ૨૪૬. ૩૬ ૨પ૩. Page #23 -------------------------------------------------------------------------- ________________ [22] અનુક્રમ ણિ કા :સર્ગ-બત્રીશમોઃ " - લે છે 5 રે બં ૨૫ ૧૭૯ ૨૩૧ વિષય બ્લોક નં. ન. વિષય શ્લોકન ઋષભદેવ ચરિત્ર પ્રારંભ. ૩૩. શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન. ૧૬૫ સાત કુલકરનું વર્ણન. ૩૪. શ્રેયાંસકુમારે કરાવેલું પ્રથમ પારણું. ૧૭૦ દેહનો વર્ણ આયુષ્ય વગેરે. ૩૫. સુપાત્રદાનની પ્રવૃત્તિ ક્યારથી થઈ ? ૧૭૨ પ્રથમ કુલકર વિમલ વાહનની ઉત્પત્તિ, ૩૬. પ્રભુનો પ્રમાદકાળ. ૧૭૩ સાત કલ્પવૃક્ષોના નામ. ૩૭. કેવલજ્ઞાનની ઉત્પત્તિ. ૧૭૪ [સ્થાનાંગ સૂત્ર પ્રમાણ ૩૮. મરૂદેવા માતાનું મોક્ષ ગમન. ૧૭૬ કલાકારોની દંડનીતિ ૩૯. ૨૪ તીર્થંકરના માતા-પિતાનું સાતે કુલકરોનું દેહમાન-વાહન-સ્ત્રી વગેરે. મોક્ષ-સ્વર્ગગમન છઠ્ઠા ઉપાંગ પ્રમાણે પંદર કુલકરોના નામ | ૪૦. પાંચ પ્રકારનો અવગ્રહ ૧૮૩ તથા આયુષ્ય. ૪૧. ભરત ચક્રીએ કરેલી શ્રાવકોની ભક્તિની ૯. પ્રભુનું ગર્ભમાં આવવું. શરૂઆત. ૧૯૦ ૧૦. પહેલા ભવમાં મુનિને આપેલ વૃતનું દાન ૪૨. શ્રાવકની ઓળખાણ માટે ભરત ચક્રીએ ૧૧. સમક્તિ પામ્યા પછીના તેર ભવો. કરેલી ત્રણ રેખાઓ. ૨૦૧ ૧૨. નવમા ભવમાં કરેલ મુનિના વ્યાધિનું ૪૩. પ્રભુનો પરિવાર. ૨૧૩ નિવારણ ૪૪. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૨૨૫ ૧૩. ૧૧ મા ભવમાં તીર્થકર નામકર્મની નિકાચના ૫૪૪૫. નિવણિનિર્વાણ મહોત્સવ. ૧૪. પ્રભુનો જન્મ. ૪૬. અષ્ટાપદ પર્વત ઉપર ચઢીએ કરાવેલ ૧૫. નામ સ્થાપન. જિનગૃહ ૧૬. ઈક્વાકુ વંશની સ્થાપના. ૪૭. ઋષભદેવથી પુત્ર-પૌત્રાદિ તથા શિષ્ય ૧૭. યુવાવસ્થા-પાણિગ્રહણ. પ્રશિષ્યાદિની પરંપરા. ૨૪૫ ૧૮. પ્રભુના પુત્રો તથા પુત્રી. ૪૮. આદર્શ ભુવનમાં ભરત ચક્રીને કેવળજ્ઞાન. ૨૪૯ ૧૯. યુગલિકોની નાભિરાજાને રાજા માટે વિજ્ઞપ્તિ. ૮૧ ૪૯. પ્રભુની પાટે આઠ રાજાઓનું અનુક્રમે ૨૦. ઈન્ટે કરેલો પ્રભુનો રાજ્યાભિષેક. મોક્ષગમન. ૨૫૦ ૨૧. વિનીતા નગરીનું વસાવવું. ૮૮ | ૫૦. સિદ્ધ દંડિકા વિષે... ૨૨. નાભિરાજાના પ્રાસાદનું વર્ણન. | ૫૧. અનુલોમ સિદ્ધ દડિકા. ૨૫૪ ૨૩. પ્રભુના પ્રાસાદનું વર્ણન. પર. પ્રતિલોમ સિદ્ધ દંડિકા. ૨૬૪ ૨૪. વિનીતા નગરીમાં સુવર્ણાદિની વૃષ્ટિ. પ૩. સમસંખ્યા સિદ્ધ દંડિકા. ૨૬૯ ૨૫. નગરીના લોકોની કુશળતાનું વર્ણન ૧૨૦ ૫૪. ચિત્રાંતના સિદ્ધ દંડિકા તેના ચાર પ્રકાર. ૨૭૩ ૨૬. પ્રભુએ બ્રાહ્મી-સુંદરીને બતાવેલી લિપિઓ ૧૨૯ | પપ. વિચિત્ર વિષમોત્તર દંડિકા. ૨૮૨ ૨૭. પ્રભુએ બતાવેલ પાંચ પ્રકારે વ્યવહાર. ૧૩૧,પ૬. બીજી વિષમોત્તર દડિક. ૨૮. પ્રભુનું અનુકરણ કરતા નગરજનો. ૧૪૨ | પ૭. ત્રીજી વિષમોત્તર દડિકા. ૩૦૨ ૨૯. પ્રભુનું વાર્ષિક દાન. ૧૫૧ | ૫૮. ઋષભદેવના નિવણ અને અજિતનાથના ૩૦. ચાર મુષ્ટિ લોચ-દીક્ષા ગ્રહણ. ૧૫૭ જન્મ વચ્ચે અંતર. ૩૧૩ ૩૧. વ્રત ગ્રહણ અને અભિગ્રહ ક્યારે લીધો. | ૫૯. અજિતનાથ પ્રભુનું ચરિત્ર ૩૧દ ૩૨. કચ્છ વિગેરે મુનિઓ દ્વારા તાપસપણાનો ૬૦. પંચ કલ્યાણકની તિથિઓ તથા નક્ષત્ર ૩૨૦ સ્વીકાર. ૧૬૨ | ૬૧. પ્રભુનો જન્મ. ૩૨૩ ૨૩૭ Sજ ૮. ૨૯૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ [23] શ્લોક નં. ૪૭૬ ૪૭૯ ૪૮૧ ૪૮૫ ૪૮૬ ૪૯૧ ૪૯૪ ૪૯૭ નં. વિષય ૬૨. નામ શાથી પડ્યું. ૬૩. કુમારાવસ્થા-છદ્મસ્થપણું-કેવળજ્ઞાન ૬૪. પ્રભુનો પરિવાર. ૫. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૬૬. સંભવનાથ પ્રભુનું ચરિત્ર. ૬૭. પંચ કલ્યાણકની તિથિઓ તથા નક્ષત્ર. ૬૮. નિવણથી જન્મ વચ્ચે અંતર. ૬૯. નામ શાથી પડ્યું? ૭૦. પ્રથમ પારણું-કેવળજ્ઞાન. ૭૧. પ્રભુનો પરિવાર, ૭૨. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૭૩. અભિનંદન સ્વામી ચરિત્ર ૭૪. પંચ કલ્યાણકની તિથિ-નક્ષત્ર. ૭૫. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૭૬. નામ શાથી પડ્યું. ૭૭. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૭૮. પ્રભુનો પરિવાર, ૭૯. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૮૦. સુમતિનાથ પ્રભુનું ચરિત્ર. ૮૧. પંચ કલ્યાણકની તિથિ-નક્ષત્ર. ૮૨. નિવણિ-જન્મ વચ્ચે અંતર. ૮૩. નામ શાથી પડ્યું. ૮૪. પ્રભુનું આયુષ્ય-પ્રથમ પારણું ૮૫. પ્રભુનો પરિવાર. ૮૬. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૮૭. પપ્રભ સ્વામીનું ચરિત્ર. ૮૮. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૮૯. નિવણ જન્મ વચ્ચે અંe. ૯૦. નામ શાથી પડ્યું? ૯૧. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૯૨. પ્રભુનો પરિવાર 8. પ્રભુના યક્ષ-યક્ષિણી ૯૪. સુપાર્શ્વનાથ ચરિત્ર. ૯૫. પંચ કલ્યાણકની તિથિ-નક્ષત્ર. ૯૬. નિર્વાણ-જન્મ વચ્ચે અંતર. ૯૭. પ્રભુને ફણા કરવાનું કારણ. ૯૮. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૯૯, પ્રભુનો પરિવાર, ૧૦૦. યક્ષ-યક્ષિણી. ૧૦૧. ચન્દ્રપ્રભ સ્વામી ચરિત્ર શ્લોક નં. વિષય ૩૨૫] ૧૦૨. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૩૨૬] ૧૦૩. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૩૩૦] ૧૦૪. નામ શાથી પડયું. ૩૩૮] ૧૦૫. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૩૪૩] ૧૦૬. પ્રભુનો પરિવાર. ૩૪૬] ૧૦૭. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૩૪૯] ૧૦૮ સુવિધિનાથ પ્રભુનું ચરિત્ર. ૩પર | ૧૦૯, પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૩૫૫ ૧૧૦. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૩પ૭ | ૧૧૧. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૩૬૩ ૧૧૨. પ્રભુનો પરિવાર. ૩૬૭] ૧૧૩. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૩૭૦] ૧૧૪. શીતલનાથ પ્રભુનું ચરિત્ર. ૩૭૩] ૧૧૫. પંચ કલ્યાણકના તિથિ નક્ષત્ર. ૩૭૫ ૧૧૬. નિવણિ-જન્મ વચ્ચે અંતર. ૩૭૯] ૧૧૭. નામ શાથી પડ્યું. ૩૮૧ | ૧૧૮. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૩૮૭ ૧૧૯. પ્રભુનો પરિવાર. ૩૯૧ | ૧૨૦. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૩૯૬૧૨૧. શ્રેયાંસનાથ પ્રભુનું ચરિત્ર ૩૯૯ | ૧૨૨. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૪૦૧ ૧૨૩. નિવણ-જન્મ વચ્ચે અંતર ૪૦૯ | ૧૨૪. નામ શાથી પડ્યું. ૪૧૧ ૧૨૫. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૪૧૮ | ૧૨૬. પ્રભુનો પરિવાર. ૪૨૨ ૧૨૭. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૪૨૫ ૧૨૮. વાસુપૂજ્ય સ્વામી ચરિત્ર. ૪૨૮ | ૧૨૯. પંચ કલ્યાણકના તિથિ નક્ષત્ર. ૪૩૦ | ૧૩૦. નામ સ્થાપન. ૪૩૪ ૧૩૧. નિવણિ-જન્મ વચ્ચે અંતર. ૪૩૫ / ૧૩૨. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૪૨ | ૧૩૩. પ્રભુનો પરિવાર. ૪૪૫] ૧૩૪. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૪૪૮ | ૧૩૫.વિમલનાથ પ્રભુનું ચરિત્ર. ૪૫૧ | ૧૩૬. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૪૫૪ [ ૧૩૭. નામ શાથી પડયું. ૪૬૦ | ૧૩૮. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૪૬૧ | ૧૩૯, પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૪૬૭ | ૧૪૦. પ્રભુનો પરિવાર ૪૭૧ ૧૪૧. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૫૦૫ પ૦૭ ૫૧૨ ૫૧૬ ૫૧૯ પ૨૨ ૫૨૭ પ૩૧ પ૩૨ પ૩૮ ૫૪૩ પ૪૬ ૫૪૯ ૫૫૧ પપ૪ પપ૬ ૫૬૧ ૫૬૬ ૫૬૯ પ૭૨ પ૭૪ પ૭૭ પ૭૮ ૫૮૪ ૫૮૮ ૫૯૧ પ૯૪ પ૯૬ ૬૦૦ ૬૦૨ GOC Page #25 -------------------------------------------------------------------------- ________________ [24] ૮૧૦ નિં. વિષય ૧૪૨, અનંતનાથ પ્રભુનું ચરિત્ર. ૧૪૩. પંચ કલ્યાણકના તિથિ નક્ષત્ર. ૧૪૪. નામ સ્થાપન. ૧૪૫. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૧૪૬. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૧૪૭. પ્રભુનો પરિવાર. ૧૪૮. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૧૪૯. ધર્મનાથ પ્રભુનું ચરિત્ર. ૧૫૦. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૧૫૧. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૧૫૨. નામ સ્થાપન. ૧૫૩. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૧૫૪. પ્રભુનો પરિવાર. ૧૫૫. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૧૫૬. શાંતિનાથ પ્રભુનું ચરિત્ર. ૧૫૭. પૂર્વના નવભવોના નામ. ૧૫૮. ઈન્દ્ર કરેલી મેઘરથ રાજાની પ્રશંસા.. ૧૫૯, મિથ્યાત્વી દેવે કરેલી મેઘરથ રાજાની પરીક્ષા. ૧૬૦. મિથ્યાત્વી દેવે રાજાની કરેલી પ્રશંસા ૧૬૧. પ્રભુનો જન્મ. ૧૬૨. નામાભિધાન. ૧૬૩. પંચ કલ્યાણના તિથિ-નક્ષત્ર. ૧૬૪. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૧૬૫. પ્રથમ પારણું-છદ્મસ્થકાળ વિષે શંકા ૧૬૬. પ્રભુનો પરિવાર. ૧૬૭. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૧૬૮. શ્રી કુંથુનાથ પ્રભુનું ચરિત્ર. ૧૬૯, પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૧૭૦. નામ સ્થાપન. ૧૭૧. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૧૭૨. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૧૭૩. પ્રભુનો પરિવાર. ૧૭૪. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૧૭૫. શ્રી અરનાથ પ્રભુનું ચરિત્ર. ૧૭૬. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૧૭૭. નામ સ્થાપન. ૧૭૮. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૧૭૯. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૧૮૦. પ્રભુનો પરિવાર. શ્લોકનં.1 નં. વિષય શ્લોક નં. ૬૧૩] ૧૮૧. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૭૫૫ ૬૧૬ ૧૮૨.શ્રી મલ્લિનાથ પ્રભુનું ચરિત્ર. ૭૬૦ ૬૧૯] ૧૮૩. પૂર્વ ભવમાં કરેલી માયાના કારણે સ્ત્રીવેદ. ૭૬૭ ૬૨૦ ૧૮૪. પ્રભુનો જન્મ-નામ સ્થાપન. ૭૬૭ ૬૨૪ | ૧૮૫. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૭૬૯ ૬૨૬ ૧૮૬. નિવણિ-જન્મ વચ્ચે અંતર. ૭૭૨ ૩૨ ૧૮૭. પૂર્વ જન્મના મિત્રોને પ્રતિબોધ. ૭૭૬ ૬૩૬ ૧૮૮. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૭૭૯ ૩૯ ૧૮૯. પ્રભુનો પરિવાર. ૭૮૦ ૬૪૧ ૧૯૦. પ્રભુના યક્ષ-યક્ષિણી. ७८७ ૬૪૩] ૧૯૧. શ્રી મુનિસુવ્રત સ્વામિ ચરિત્ર ૭૯૨ ૬૪૬ ૧૯૨. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૭૯૬ ૬૪૭ | ૧૯૩. નામ સ્થાપન. ૭૯૯ ૬૫૪ | ૧૯૪. નિર્વાણ-જન્મ વચ્ચે અંતર. ૮૦૦ ૬૫૮ ૧૯૫. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૮૦૪ ૬૫૯ ૧૯૬. પ્રભુનો પરિવાર. ૮૦૫ ၄ ၄၄ | ૧૯૭, પ્રભુના યક્ષ-યક્ષિણી. ૧૯૮. શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર. ૮૧૨ ૬૬૯ ૧૯૯. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૮૧૮ ૬૮૪ | ૨૦૦. નામ સ્થાપન. ૮૨૧ ૬૯૦ ૨૦૧. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૬૯૧ ૨૦૨. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૮૨૬ ૬૯૩ | ૨૦૩. પ્રભુનો પરિવાર. ૮૨૮ ૨૦૪. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૮૩૩ ૭૦૧ | ૨૦૫. શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર. ૭૦૩ / ૨૦૬. પૂર્વના આઠ ભવોનું વર્ણન. ૮૩૯ ૭૧૦] ૨૦૭, પ્રભુનો જન્મ. ८४१ ૭૧૪ ૨૦૮. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ८४८ ૭૧૭ | ૨૦૯. નામ સ્થાપન. ૮૫૧ ૭૨૧ ૨૧૦. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૮૫૩ ૭૨૧ | ૨૧૧. વિવાહ માટે પ્રાર્થના ૨૧૨. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ. ૮૬૪ ૭૨૬૫ ૨૧૩. પ્રભુનો પરિવાર. (၄၄ ૭૩૨ | ૨૧૪. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૮૭૨ ૭૩૬] ૨૧૫. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર. ૮૭૬ ૭૩૯ ! ૨૧૬. મરૂભૂતિ આદિ ભવોનું વર્ણન. ૮૭૭ ૭૪૩ [ ૨૧૭. પ્રભુનો જન્મ. ८८७ ૭૪૪ | ૨૧૮. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૮૮૯ ૭૪૮ | ૨૧૯. નામ સ્થાપન. ૮૯૨ ૭૪૯ / ૨૨૦. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૮૯૩ ૮૨૨ ૬૯૬ ૮૩૮ ૮૫૯ ? Page #26 -------------------------------------------------------------------------- ________________ [25] ૭૬ નં. વિષય શ્લોક નં. . વિષય શ્લોક નં. ૨૨૧. પ્રથમ પારણું-ત્રણ અવસ્થા. ૮૯૫ | ૨૪૪. ચોવીશ તીર્થકરોની દીક્ષા તપ તથા ૨૨૨. મેઘમાલીનો ઉપસર્ગ. ૮૯૭ | દીક્ષા સમયે સંખ્યા. ૧૦૦૬ ૨૨૩. ઉપસર્ગનું નિવારણ. ૨૪૫. ચોવીશ તીર્થકરોની દીક્ષા વખતે વન ૨૨૪. પ્રભુનો પરિવાર. ૯૦૩ 1 ક્યું તે. ૧૦૦૯ ૨૨૫. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૨૪૬. ચોવીશ તીર્થકરોનો કેવળજ્ઞાન સમયે ૨૨૬. શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર. ૯૧૫ ૧૦૧૭ ૨૨૭. સમ્યત્ત્વની પ્રાપ્તિ. ૯૧૭ ૨૪૭. અવસર્પિણીના દશ આશ્ચર્ય. ૧૦૩૧ ૨૨૮. મરિચીના ભવમાં કરેલ કુળનું અભિમાન. ૨૪૮. ચોવીશ તીર્થકરોનું મુક્તિ સ્થાન. ૧૦૩૫ ૨૨૯, મરિચીએ કરેલ ઉસૂત્ર વચન. ૯૩૬ ૨૪૯, ચોવીશ તીર્થંકરો કેટલા મુનિઓ ૨૩૦. વિશ્વભૂતિના ભવમાં કરેલું નિયાણું. ૯૪૮ સાથે સિદ્ધિ પદ પામ્યા. ૧૦૩૮ ૨૩૧. નંદન મુનિના ભવમાં તીર્થંકર ૨૫૦. અગ્યાર ગણધરોના નામ. ૧૦૪૫ નામકર્મની નિકાચના. ૯૫૬] ૨૫૧. ગણધરોના માતા-પિતાનું નામ, ૨૩૨. દેવાનંદાની કુક્ષીમાં અવતરણ. ૯૫૮ શિષ્યાદિ પરિવાર ૧૦૪૮ ૨૩૩. ૨૪ તીર્થકરોના સમક્તિ પછીના ૨૫૨. ગણધરોના જન્મ નક્ષત્ર. ૧૦૫૮ કેટલા ભવો. ૯૬૪ ૨૫૩. ગણધરોના આયુષ્ય અંગે. ૧૦૬૦ ૨૩૪. પંચ કલ્યાણકના તિથિ-નક્ષત્ર. ૯૬૫ ૨૫૪. ગણધરોના સિદ્ધિપદ ક્યાં તથા ક્યારે. ૧૦૭૧ ૨૩૫. નિવણ-જન્મ વચ્ચે અંતર. ૯૬૯ ૨૫૫. ચરમ કેવળી જેબૂસ્વામી અંગે. ૧૦૭૪ ૨૩૬. નામ સ્થાપન. ૯૭૨ ૨૫૬. પ્રભુનો પરિવાર. ૧૦૮૦ ૨૩૭. દેવે કરેલી વર્ધમાન કુમારની પરીક્ષા | ૨૫૭. સર્વ તીર્થકરોના સમગ્ર પરિવારની ૨૩૮. ૨૪ તીર્થકરોનું વર્ણન ૯૮૦ | સંખ્યા. ૧૦૮૪ ૨૩૯. પ્રભુનો તપ. ૯૮૪] ૨૫૮. સર્વ તીર્થકરોની પાટપરંપરાની મુક્તિ૨૪૦. પાંચ અભિગ્રહ. ૯૯૧ | * ગતિ. ૧૧૦૫ ૨૪૧. ચોવીશ તીર્થકરોના તીર્થમાં ઉત્કૃષ્ટ તપ ૯૬ 1 ૨૫૯. શ્રાવક-શ્રાવિકાદિ પરિવાર, ૧૧૧૬ ૨૪૨. ચોવીશ તીર્થકરોનો પ્રમાદકાળ-ઉપસર્ગ ૯૯૭ | ૨૬૦. પ્રભુના યક્ષ-યક્ષિણી. ૧૧૧૯ ૨૪૩. પ્રથમ પારણું-જ્ઞાનવૃક્ષ ૧૦૦૦ ૨૬૧. સર્ગ સમાપ્તિ. ૧૧૨૫ ઃ સર્ગ-તેત્રીશમો: નં. વિષય શ્લોકનં. ન. વિષય શ્લોકનં. ૧૧ પાણિગ્રહણ કરવા તૈયાર થયેલા જમદગ્નિ ૨ પ્રથમ ચક્રી ભરતનું વર્ણન. તાપસ. સગર ચક્રીનું વર્ણન. | ૧૨ પરશુરામનો જન્મ. મધવા ચક્રીનું વર્ણન. ૧૩. અનંતવીર્ય-જમદગ્નિ-કૃતવીર્યના મરણ સનતું ચક્રીનું વર્ણન. કેવી રીતે થયા. ૬ સનત્ ચક્રીના રૂપની સૌધર્મેન્દ્ર કરેલી ૧૪ સુભૂમ ચક્રીનો જન્મ. પ્રશંસા. ૧૫ પરશુરામે પોતાને મારનારનો નિર્ણય ચક્રીના વ્યાધિ વિષે મતાંતરો. કરવા માટે કરેલી ગોઠવણ. ૮ ૫-૬-૭ તીર્થંકર-ચકીનું વર્ણન. ૧૬ પરશુરામનું મરણ. ૯ જમદગ્નિ તાપસ વિષે... ૧૭ સુભૂમની ધાતકીખંડના ભરતને સાધવાની ૧૦ દેવોએ કરેલી જમદગ્નિ તાપસની પરીક્ષા. ઉત્સુક્તા. 0 » કેતી ની ? છે ૩૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ નં. વિષય ૧૮ ચક્રીનું નરકગમન. ૧૯ મહાપદ્મચક્રીનું વર્ણન. ૨૦ બાર ચક્રીઓના જન્મ તથા નગરીના નામ. ૨૧. મહાપદ્મ ચક્રીએ ક્યા કારણે દેશાંતર ગમન કર્યું. ૨૨ છ ખંડની સાધના. ૨૩ ચક્રીનું સ્ત્રી રત્ન. ૨૪ ચક્રીએ પૂર્ણ કરેલો માતાનો મનોરથ ૨૫ વિષ્ણુકુમા૨ મુનિએ નમુચિને બતાવેલો ચમત્કાર. ૨૬ ચક્રીનું સંયમ ગ્રહણ-મોક્ષગમન. ૨૭ હરિષેણ ચક્રીનું વર્ણન. ૨૮ જય ચક્રીનું વર્ણન. ૨૯ બ્રહ્મદત્ત ચક્રીનું વર્ણન. ૩૦ ચક્રીના પિતાના મરણ પછી શું બન્યું ? ૩૧ માતાની કુચેષ્ટા સમજાવવા ચક્રીએ શું કર્યું. ૩૨ બ્રહ્મદત્તનો વધ કરવા તૈયાર થયેલી માતા, ૩૩ ચક્રીએ સુરંગવાટે કરેલો નગ૨ ત્યાગ. ૩૪ બ્રહ્મદત્ત અને દીર્ઘરાજાનું યુદ્ધ. ૩૫ વિપ્રનું દૃષ્ટાંત. ૩૬ ચક્રીના નેત્રોનો નાશ. ૩૭ નેત્રના નાશથી ક્રોધ પામેલા ચક્રીએ શું કર્યું. ૩૮ ચક્રીનું નરકગમન. ૩૯ બારે ચક્રવર્તીઓની સામાન્ય હકીક્તો. ૪૦ ક્યા ચક્રી ક્યા તીર્થંકરના સમયમાં થયા . વાસુદેવ-બળદેવ-પ્રતિવાસુદેવના ૪૧ નવ નામો. ૪૨ ત્રિપૃષ્ઠ વાસુદેવનું ચરિત્ર ૪૩ વિશ્વભૂતિ મુનિએ કરેલું નિયાણું. ૪૪ દ્વિપૃષ્ઠ વાસુદેવનું ચરિત્ર. ૪૫ સ્વયંભૂ વાસુદેવનું ચરિત્ર. ૪૬ પૂર્વભવમાં કરેલું નિયાણું. ૪૭ પુરૂષોત્તમ વાસુદેવનું ચિરત્ર. ૪૮ પુરૂષસિંહ વાસુદેવનું ચરિત્ર. ૪૯ પુરૂષ પુંડરીક વાસુદેવનું ચરિત્ર [26] શ્લોક નં. | નં. ૮૨ વિષય ૫૦ દત્ત વાસુદેવનું ચરિત્ર ૮૪ | ૫૧ લક્ષ્મણ-વાસુદેવનું વર્ણન. ૫૨ ૮૪A ૯૭ ૧૦૦ ૧૦૧ ૧૦૫ ૧૩૮ ૧૪૪ ૧૫૬ ૧૬૧ ૧૬૬ ૧૭૬ ૧૮૧ ૧૮૪ ૧૮૫ ૧૮૯ ૫૩ ૫૪ ૧૯૩ ૧૯૮ ૨૧૦ ૨૧૭ ૨૨૦ ૨૨૨ ૨૨૫ ૫૫ ૫૬ ૫૭ ૧૧૫ ૧૧૮ ૧૨૦ ૧૨૫ ૧૨૮ ૧૩૧ | ૬૧ ૬૨ ૬૩ ૬૪ લક્ષ્મણ-ભરતાદિનો જન્મ. ૬૫ વિશલ્યાનો જન્મ તથા તેના પૂર્વભવમાં કરેલા તપનો પ્રભાવ સીતાનું હરણ. સીતાને પાછી આપવાનું વિભીષણે દશમુખને કરેલું સૂચન. યુદ્ધમાં લક્ષ્મણજી શક્તિથી હણાયા. પ્રતિચન્દ્ર વિદ્યાધરે લક્ષ્મણ માટે બતાવેલ ઔષધ. ૭૦ વિશલ્યાએ લક્ષ્મણજીને શક્તિથી મુક્ત કર્યા • લક્ષ્મણ-રાવણ તથા સીતાના પૂર્વ ભવોના ૫૮ વાલિમુનિ સાથેનો રાવણનો પ્રસંગ. ૫૯ રાવણના ભાઈ-બહેન વગેરે. ૬૦ લક્ષ્મણે પુનર્વસુના ભવમાં ક્યુ નિયાણું કર્યું ? શા માટે ? દશરથ રાજાના વધનો પ્રસંગ. દશરથ રાજા કૈકેયીને પરણ્યા તે પ્રસંગ રામચન્દ્રજીનો જન્મ. ૬૬ ૬૭ ચરિત્ર. રામચન્દ્રજી તથા સુગ્રીવના પૂર્વભવો. સીતાએ વેગવતીના ભવમાં મુનિને આપેલું કલંક રાવણે શંભુરાજાના ભવમાં કરેલું અકાર્ય રાવણે પૂર્વભવમાં કરેલું નિયાણું. રાવણનો જન્મ તથા દશમુખ નામ કેવી રીતે પડ્યું ? ૬૮ ૬૯ ૧૧ લક્ષ્મણ-વિશલ્યાનું પાણિગ્રહણ. ૭૨ રાવણનું મરણ. ૭૩ રામચન્દ્રજી-લક્ષ્મણજીનો અભિષેક. ૭૪ કૃષ્ણ વાસુદવેનો પૂર્વભવ. ૭૫ કૃષ્ણ વાસુદેવનાં પિતા આદિ દશ દશાર્હ ૭૬ કૃષ્ણ વાસુદેવનો જન્મ. ૭૭ કૃષ્ણ મહારાજાનું આયુષ્ય-દેહમાન. ૭૮ નવ બળદેવોના આયુષ્ય. ૨૨૯ ૭૯ નવ બળદેવો ક્યા દેવલોકથી આવીને ૨૩૩ થયા તે. શ્લોકનં. ૨૩૭ ૨૪૨ ૨૪૩ ૨૪૯ ૨૭૦ ૨૭૭ ૨૮૩ ૨૮૫ ૨૯૦ ૨૯૯ ૩૦૩ ૩૧૩ ૩૧૯ ૩૨૪ ૩૨૬ ૩૨૮ ૩૩૨ ૩૩૫ ૩૪૩ ૩૪૭ ૩૫૩ ૩૫૭ ૩૬૦ ૩૬૩ ૩૬૫ ૩૭૪ 399 ૩૮૧ ૩૮૨ ૩૮૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ [27] શ્લોકન ૪૦૧ ૪૦૩ ૪૦૫ ૪૦૮ ૩૯૮ શ્લોકન - છે - ૧૨૦૧૨૫ 6 4 ૧૨૯ ૧૩૮ ૧૪૦ 0 ૧૪૬ ૧૫૧ ને વિષય શ્લોક નં.1 નું વિષય ૮૦ બળદેવોની ગતિ. ૩૯૦૮૪ ૧૧ રુદ્રોના નામો. ૮૧ વાસુદેવોની ગતિ. ૩૯૨ [૮૫ રુદ્રોની ગતિ. ૮૨ બળદેવ-વાસુદેવ ક્યા તીર્થંકર-ચક્રીના ૮૬ રદ્ધો ક્યા તીર્થંકરના સમયમાં થયા. સમયમાં થયા છે. ૩૯૪ [૮૭ સર્ગ સમાપ્તિ. ૮૩ ચક્રવર્તી-વાસુદેવોનો ક્રમ. ઃ સર્ગ-ચોત્રીશમોઃ ન. વિષય બ્લોક નં. નં. વિષય ઉત્સર્પિણી-અવસર્પિણીનો તફાવત. ૩૦ બીજા ઉદયના ૨૩ યુગપ્રધાન પાંચમા આરાનું વર્ણન આચાર્યોના નામો. ૩ આયુષ્ય-દેહમાન વિષે. યુગપ્રધાનોના ભવ તેમજ સત્ત્વ વિષે. શું શું ન હોય? ૩૨ પાંચમા આરાનાં ઉત્તમ-મધ્યમ મનુષ્યો-રાજાઓ કેવા હોય ? આચાર્યોની સંખ્યા. પાખંડી આદિ અન્ય લોકો વિષે ૩૩ દુઃપ્રસહસૂરિ વિષે. ૭ ગુરૂ- શિષ્યો વિષે. પાંચમા આરાના અંતે શ્રત તથા સંઘ પિતા પુત્રો વિષે. ૩૫ પાંચમાં આરામાં રાજાઓ તથા ૯ વેપારીઓ વિષે. આચાર્યો કેટલા ? ૧૦ પુત્ર-પુત્રવધૂ વિષે ૩૬ પાંચમા આરાનાં અંતે શ્રત, ધર્મ ૧૧ વૃદ્ધ પુરૂષોની વિષય વાસના વિષે આદિનો નાશ. ૧૨ આજીવિકા વિષે ૩૭ છઠ્ઠા આરાની શરૂઆત. ૧૩ લોકોના આદર વિષે. ૬૦ |૩૮ છઠ્ઠા આરામાં સૂર્ય-ચંદ્ર-અંધકારની ૧૪ કાળની હાનિ વિષમતા વિષે. ૧૫ ફળો, પ્રાણી, તોલ-માપ વિષે ૩૯ તે સમયના વરસાદ વિષે. ૧૬ સાધુઓના બે પ્રકાર ૪૦ તે વરસાદથી થતો નાશ. ૧૭ બકુશ શ્રમણના બે પ્રકાર ૪૧ છએ આરામાં શત્રુંજ્યનું પ્રમાણ કેટલું ? બકુશના બે પ્રકાર પંચ નિગ્રંથી પ્રકરણ ૪૨ ઋષભદેવ પ્રભુના સમયે શત્રુંજ્ય પર્વત. આધારે કેટલાં પ્રમાણવાળો હતો ? કુશીલ શ્રમણ કોને કહેવાય ? શત્રુંજ્ય તીર્થની શાશ્વતતા અને ૨૦ કુશીલના ભેદ-પ્રભેદ. પવિત્રતા વિષે. ૨૧ પુલાક નિગ્રંથ વિષે. જ સિદ્ધાચલ પર્વત ઉપવાસ કરવાથી ૨૨ પ્રતિસેવના પુલાકના પાંચ ભેદ વિષે. કેટલું પુણ્ય? ૨૩ નિગ્રંથ કોને કહેવાય ? ૪૫ સિદ્ધાચલ પર્વત ચૈત્ય-જિનબિંબ ૨૪ સ્નાતક વિષે. પધરાવવાથી થતું પુન્ય ૨૫ ૨૩ ઉદય વિષે. ૨ ૪૬ વિદ્યાપ્રાભૂત પ્રમાણે સિદ્ધાચલના ૨૧ ૨૬ ૨૩ ઉદયમાં કેટલા-કેટલા આચાર્યો થશે નામો. ૪૭ શત્રુજ્ય પ્રાયઃશાશ્વત છે એમ શા માટે ? ૨૭ ત્રેવીશે ઉદયમાં પહેલાં આચાર્યોના નામો. ૪૮ છઠ્ઠા આરાનું વર્ણન. ૨૮ ત્રેવીશે ઉદયમાં છેલ્લા આચાર્યોના નામો. ૧૧૨ ૪૯ તે સમયે ભૂમિ કેવી ? પહેલા ઉદયના વીશ યુગપ્રધાન | ૫૦ મનુષ્યો વિષે. આચાર્યોના નામો. ૧૧૬ ૫૧ તે કાળે વિરતિનો અભાવ. ૧૫૬ ૧૫૯ ૧૬૨ ૧૬૭ ૧૭૫ ૧૭૮ ૧૭૯ ૧૮૬ ૧૮૯ ૧૯૧ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૨૧૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ ન. વિષય ૫૨ આહાર વિષે. ૫૩ તેઓની ગતિ-આગતિ. ૫૪ પ્રાણીઓ વિષે. ૫૫ મનુષ્યોની ઊંચાઈ તથા આયુષ્ય વિષે. ૭૨ બિલો વિષે. ૫ ૫૭ ગંગા-સિંધુ નદી વિષે. ૫૮ ગંગાદિ નદીઓની હાનિ વિષે શંકા સમાધાન ૫૯ બિલમાંથી મનુષ્યોના નિર્ગમન વિષે. ૬૦. મત્સ્યાદિનો આહાર કેવી રીતે કરે ? ૬૧ ગર્ભધારણ વિષે. ૬૨ ઉત્સર્પિણીનો પ્રારંભ ૬૩ કાળના પંદર પ્રકાર. ૬૪ ઉત્સર્પિણીના પ્રારંભના તિથિ તથા નક્ષત્ર ૬૫ પહેલા આરાના મનુષ્યનું આયુષ્ય કેટલું ? ૬૬ મનુષ્યોનું દેહમાન બીજા આરાનું વર્ણન. ૬૭ પુષ્કરાવતું મેઘ વિષે. ૬૮ ક્ષીરમેઘ, ધૃતમેઘ, તથા અમૃતમેઘાદિ વિષે. ૬૯ પાંચ પ્રકારના મેઘના પ્રયોજન. ૭૦ મેઘથી થયેલ ભૂમિનું સ્વરૂપ. ૩૧ બિલમાંથી મનુષ્યોનું નીકળવું. ૭૨ તે મનુષ્યોના આારાદિ વિષે ક૩ તે મનુષ્યો નગર, ગ્રામ, નીતિ આદિની વ્યવસ્થા કરે તે વિષે. ૭૪ સાદ કુલકોના નામો. ૭૫ આગામી સાત કુલકરોના નામો [સ્થાનોંગ સૂત્ર પ્રમાણે] ૭૬ મનુષ્યોના સંધયણ સંસ્થાન તથા ગતિ વિષે. ૩૭ આયુષ્ય વિષે, ૭૮ દેહમાન વિષે. છત્રીજા આરાની શરૂઆત ૮૦ પ્રથમ જિનની ઉત્પત્તિ ક્યારે ? ૮૧ અવસર્પિણીના ચોવીશમા તીર્થંકર સમાન ૮૨ ઉત્સર્પિણી અવસતીની બાકીની સમાનતાઓ. [28] શ્લોક નં. – નં. ૨૧૧ ૮૩ ૨૧૨ ૮૪ ૨૧૩ ૨૧૫ ૨૧૭ ૨૨૧ ૮૭ ૨૨૩ ૮૮ ૨૨૯ ૮૯ ૨૩૪ ૯૦ ૨૪૦ ૨૪૫ ૨૪૬ ૨૫૧ ૨૫૨ ૫૫ ૨૬૨ ૨૭૦ ૨૭૨ ૨૭૬ ૨૭૮ ૨૮૨ ૨૮:૪A ૨૮૪B વિષય આયુષ્ય તથા દેશમાન વિષે. ચોથા આરાની શરૂઆત તથા ૨૪ મા જિનની ઉત્પત્તિ. ૮૫. અનાગત ઉત્સર્પિણીના પ્રથમ જિન વિષે. ૮૬ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮ ૨૯૦ ૨૯૨ ૨૯૪ ૯૧. ૯૨ ૩. શ્રેણિક રાજાના આગામી જન્મ સ્થાન વિષે. વીરપ્રભુ તથા પદ્મનાભનું અંતર ચૌદ સ્વપ્ન જન્માદિ વિષે. પ્રભુનું નામ સ્થાપન. રાજ્ય પર સ્થાપન. દેવસેન' બીજા નામ વિષે. હસ્તિરત્નની ઉત્પત્તિ. 'વિમળ વાહન' ત્રીજા નામ વિષે. ચારિત્ર તથા કેવલજ્ઞાનની પ્રાપ્તિ. ધર્મ સ્થાપના. ૯૪ ૯૫ ૯૬ પ્રભુના ગણધર તેમજ વર્ણાદિ વિષે ૯૭ છદ્મસ્થ તથા કેવળ પર્યાય કેટલો ? ૯૮ ૨ જા-૩ જા ૪ થા ૫ મા જિનના તથા જીવનાં નામો. ૯૯ ૬ઠ્ઠા જિનના જીવનો પૂર્વભવ. ૧૦૦ ૭મા-૮મા-૯મા-૧૦માં જિનના નામો. ૧૦૧ ૧૧ મા જિનના જીવનો પૂર્વભવ. ૧૦૨ ૧૨ મા જિન કૃષ્ણ મહારાજા વિષે. ૧૦૩ ૧૩ મા જિન બળદેવના જીવ વિષે. ૧૦૪ ૧૪ મા જિન વિષે ૧૦૫ ૧૫ મા જિન સુલસાના જીવ વિષે. ૧૦૬ ૧૬ મા જિન રેવતીના જીવ વિષે ૧૦૭ ૧૭ મા ૧૮ મા ૧૯ મા ૨૦ મા જિનના નામો ૧૦૮ સુલસાનું ચરિત્ર. ૧૦ બહનું ચરિત્ર ૧૧૦ સ્વાતિના જીવ ભકૃત તીર્થંકરનું ચરિત્ર ૧૧૧ ભાવિ જિનોના નામ જિનપ્રભસૂરિકૃત દિવાળી કહ્યું આધારે. ૧૧૨ ભાવિ જિનોના સમવાયાંગના આધારે તીર્થંકર નામ ૧૧૩ ભાવિ જિનોના સમવાયાંગના આધારે પૂર્વભવના નામ ૧૧૪ વાસુદેવના જીવ અંગે મતાંતર બ્લોક નં. ૨૯૭ ૩૦૦ ૩૦૪ ૩૦ઃ ૩૦૯ ૩૧૦ ૩૧૨ ૩૧૩ ૩૧૭ ૩૨૦ ૩૨૧ ૩૨૪ ૩૨૬ ૩૨૮ ૩૩૦ ૩૩૨ ૩૩૫ ૩૫૧ ૩૫૪ ૩૬૬ ૩૭૧ 399 ३७८ ૩૮૬ ૩૯૬ ૩૯૯ ૪૦૦ ૪૧૧ ૪૧૧ ૪૧૧૧ ૪૧૧E પાઠ Page #30 -------------------------------------------------------------------------- ________________ [29] ટ જે છે જ ૧૨૬ દ ૧૩૦ ૧૩૮ વિષે. નં. વિષય શ્લોકનં.૩ . વિષય શ્લોક નં. ૧૧૫ ભાવિ ચક્રવર્તીઓના નામ ૪૧૩ | ૧૧૮ સમવાયાંગ પ્રમાણે વાસુદેવના નામ ૪૧૬A ૧૧૫ સમવાયાંગ પ્રમાણે ભાવિ ચક્રવર્તીઓના. ૪૧૪A | ૧૧૯ નવ બળદેવના નામ. ૪૧૭ ૧૧૭ કાલ સપ્તતિકાના આધારે વાસુદેવના ૧૨૦ સમવાયાંગ પ્રમાણે નવ બળદેવના નામ ૪૧૮ નામ ૪૧૫ | ઃ સર્ગ-પાંત્રીશમો: ન વિષય શ્લોકના વિષય શ્લોકનં. પુદ્ગલ પરાવર્તનના ચાર પ્રકાર. ૨૨ પહેલી વર્ગણાનું સ્વરૂપ. ૧૧૮ વર્ગણા કોને કહેવાય. ૨૩ બીજી વર્ગણાનું સ્વરૂપ. ૧૨૧ અગ્રાહ્ય વર્ગણાઓ વિષે. | ૨૪ ક્રમશઃ વધતી વર્ગણાનું સ્વરૂપ. ૧૨૨ ઔદારિક શરીરને ગ્રાહ્ય વર્ગણા કેવી ૨૫ સ્પર્ધક કોને કહેવાય. રીતે થાય. ૨૬ પ્રથમ સ્પર્ધક વિષે. ૧૨૭ મધ્યમ-ઉત્કૃષ્ટ વર્ગણા કેવી રીતે થાય. ૨૭ સ્પર્ધક-વર્ગણાનો સંબંધ. ઔદારિક શરીરને અગ્રહણ વર્ગણાઓ ૨૮ અસદુભાવ સ્થાપનાથી દષ્ટાંત. ૨૯ વર્ગણામાં પરમાણું અને રસોશની વૈક્રિયને યોગ્ય વર્ગણાઓ વિષે. સ્થાપના. ૧૪૪ ૮ આહારક યોગ્ય વર્ગણાઓ વિષે. અનુભાગના બંધસ્થાનો વિષે. ૧૪૫ ૯ ક્યા ક્રમે ગ્રાહ્યાગ્રાહ્ય વર્ગણાઓ વિષે. ૩૧ પ્રકૃતિભેદો તથા યોગસ્થાનોનું અલ્પ ૧૦ ઔદારિક વૈક્રિયને અયોગ્ય વર્ગણાઓનું બહુત્વ ૧પ૧ પ્રમાણ. ૩ર સ્થિતિસ્થાનો વિષે. ૧૫૨ ૧૧ ઔદારિકાદિ વર્ગણાઓના વર્ણાદિ વિષે. ૪૧ |૩૩ અધ્યવસાયો અને અનુભાગના બંધસ્થાન ૧૫૭ દ્રવ્ય સૂક્ષ્મ-બાદર પુદ્ગલ પરાવર્તનની ૩૪ શુભાશુભ અધ્યવસાયો. ૧૬૩ સમજ. ૩પ રસચ્છેદોનું અલ્પબહુત (કેટલા છે) ૧૭૧ ૧૩ ક્ષેત્ર સૂક્ષ્મ બાદર પુલ પરાવર્તનનું ભાવથી બાદર પુદ્ગલ પરાવર્તના કાળ સ્વરૂપ. વિષે ૧૭૬ ૧૪ કાળ સૂક્ષ્મ-બળદર પુદ્ગલ પરાવર્તનની ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તના કાળ વિગત. વિષે. ૧૭૯ ૧૫ ભાવ પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ. ૩૮ ક્ષેત્રાદિ ભેદોમાં પુદ્ગલ પરાવતી ૧૬ અનુભાગ બંધના સ્થાનનું સ્વરૂપ. શબ્દની જરૂરીયાત વિષે. ૧૯૦ ૧૭ કર્મદ્રવ્યોની ભાપ્રાપ્તિ વિષે. ૩૯ ઔદારિક પુદ્ગલ પરાવર્તન વિષે. ૧૯૭ ૧૮ વેદનીય-મોહનીયના ભાગપ્રાપ્તિમાં ૪૦ કાર્મણાદિ પુદ્ગલોના કાળનું તફાવત વિષે. અલ્પબદુત્વ. ૨૦૫ ૧૮ એક અધ્યવસાયમાં કમંદલિક વિષે ૪૧ અતીતાદિ કાળના સાંતાદિ ભંગ ૨૧૩ શંકા સમાધાન. ૧૦૧A ૪ર ત્રણે કાળની સર્વકાળ સાથે પ્રમાણતા ૨૧૫ ૨૦ મૂળ પ્રકૃતિનો પ્રદેશબંધ સાથે સંબંધ. ૪૩ અનાગત કાળનું પ્રમાણ ૨૧૬ ૨૧ અવિભાગ પરિચ્છેદ કોને કહેવાય. ૧૧૭ [૪૪ સર્ગ સમાપ્તિ. ૨૧૭ ૧૦૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ૭૫ 0 U - [30] યંત્રોની અનુક્રમણિકા સર્ગ નં. પેઈજ ને. ૨૪ ભગવાનનું ચોપનદ્વારનું કોષ્ટક ૩૨૯-૩૩૬ ગણધરો સંબંધી યંત્ર ૩૩૭ ચક્રવર્તી અંગે યંત્ર ૩૩૮ ૪ વાસુદેવ અંગે યંત્ર ૩૩૯ બળદેવ અંગે યંત્ર રૂદ્ર અંગે યંત્ર ૩૪૦ : ભાવલોપ્રકાશઃ :સર્ગ-છત્રીશમોઃ નંબર વિષય શ્લોકનં.1 નંબર વિષય ૧ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ ૨૬ દ્વિક સંયોગી ૧૦ ભાંગા ક્યા ૨ ભાવ કોને કહેવાય ૨૭ ત્રિક સંયોગી ૧૦ ભાંગા ક્યાં ? છ ભાવોના નામ ૨૮ ચતુઃ સંયોગી ૫ ભાંગા ક્યા? ઔપથમિકદિ ભાવોની વ્યાખ્યા ૨૯ પંચ સંયોગી ૧ ભાંગો ક્યો? ઔપથમિક-ક્ષારોપથમિક ભાવનો ૩૦ જીવને વિશે સંભવતા છ ભાંગા તફાવત. ૩૧ સિદ્ધને વિશે દ્ધિક સંયોગી સાતમો ઔદયિક ભાવની વ્યાખ્યા ભાંગો.. પરિણામિક ભાવની વ્યાખ્યા ૩૨ સર્વજ્ઞને વિશે ત્રિક સંયોગી નવમો ૮ પાંચે ભાવો કેવી રીતે ઉત્પન્ન થાય? ભાંગો. ક્યા ભાવો કોને હોય. ૩૩ ત્રિક સંયોગી દશમા ભંગના ચાર ૧૦ સાત્રિપાતિક ભાવની વ્યાખ્યાં. પ્રકાર ૧૧ ભાવોના નામમાં જે કમ છે તેનું કારણ ૩૪ ચતુઃ સંયોગી ચોથા ભંગના ચાર પ્રકાર ૧૨ પ્રત્યેક ભાવોના ઉત્તર ભેદોની સંખ્યા ૩૫ ચતુઃ સંયોગી પાંચમા ભંગના ચાર ૧૩ ઔપશમિકના બે ભેદ ક્યા. પ્રકાર ૧૪ ક્ષાયિકના નવ ભેદ ક્યા ૩૬ ઉપશમ શ્રેણીમાં પંચ સંયોગી એક ૧૫ ક્ષાયોપથમિકના ૧૮ ભેદ ક્યા ભાંગો ક્ષાયોપથમિક ભાવ કેવી રીતે સિદ્ધ ૩૭ અજીવને વિષે બે ભાવ થાય ? ૩૮ કાલ પદાર્થમાં પરિણામિક ભાવ. ૧૭ ઔદયિક ભાવના ૨૧ ભેદોના નામો ૩૯ કાળના બે પ્રકાર ૧૮ અજ્ઞાન ભેદ કઈ રીતે? ૪૦ વર્તનાની વ્યાખ્યા ૧૯ વેશ્યા ભેદ કઈ રીતે ? ૪૧ વર્તના કાળ ક્યાં વ્યાપીને રહેલો છે ૨૦ કષાય ભેદ કઈ રીતે? ૨૧ ગતિ ભેદ કઈ રીતે ? ૪૨ સમય આવલિકાદિ કાળ કયાં છે. ૨૨ વેદ કઈ રીતે ? ૪૩ પુદ્ગલાસ્તિકાયમાં ઔદયિક, ૨૩ ઔદયિકના ૨૧ જ ભેદ કેમ ? તે વિષે પરિણામિક ભાવ શંકા સમાધાન. ૪૪ પરમાણુ વિષે પરિણામિક ભાવ ૨૪ પરિણામિકના ૩ ભેદ ક્યા? ૪૫ જીવને ગ્રહણ કરવા યોગ્ય સ્કંધોને વિષે ૨૫ સાત્રિપાતિક ભાવ.. ઔદયિક ભાવ ૧૦૨ ૧૦૫ ૧૦૭ ૧૧૧ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૨૦ ૧૨૨ ૧૨૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ [31] શ્લોકન ૧૮૩ ૧૮૬ ૧૮૮ ૧૮૯ ૧૩૬ ૧૩૭ ૧૯૩ ૧૪૨ ૧૯૪ ૧૫ નંબર વિષય ૪૬ કર્મસ્કંધોને વિષે ઔદયિક ભાવ ૪૭ અજીવને વિષે ઔપશમિકાદિ ભાવો. વિષે શંકા-સમાધાન ૪૮ આઠ કર્મને આશ્રયી ભાવોનું નિરૂપણ ૪૯ જ્ઞાન, દર્શના. અંતરાયને વિષે ચાર ભાવ ૫૦ અઘાતી કર્મને વિષે ત્રણ ભાવ ૫૧ ક્ષાયિક, ઔદયિક, પારિણામિક ભાવની વ્યાખ્યા. પર ઉપશમ ભાવની વ્યાખ્યા તે ક્યા કર્મને વિષે હોય? પ૩ ચાર ગતિ આશ્રયી ભાવોનું વર્ણન ૫૪ માર્ગણાધારને વિષે ત્રણ ભાવ. ૫૫ ગુણસ્થાનકને વિષે ભાવોનું નિરૂપણ પ૬ ચોથા, પાંચમાં, છઠ્ઠા ગુણસ્થાનકને વિષે ચાર ભાવ ૫૭ નવમાં, દશમા ગુણસ્થાનકને વિષે ભાવ ૫૮ અગિયારમા ગુણસ્થાનકને વિષે ભાવ ૫૯ આઠમા, બારમા ગુણસ્થાનકને વિષે ચાર ભાવ ૬૦ પ્રથમના ત્રણ, તેરમા, ચૌદમા ગુણસ્થાનકને વિષે ત્રણ ભાવ ૧ ચૌદ ગુણસ્થાનકને વિષે સામાન્ય મૂળ ભાવ દર ચૌદ ગુણસ્થાનકને વિષે સાયોપથમિક ભાવના ઉત્તર ભેદનું વર્ણન ૩ મિશ્ર ગુણસ્થાનકને વિષે ૧૨ ભેદ ૬૪ ચોથા ગુણસ્થાનકને વિષે ૧૨ ભેદ ૫ પાંચમા ગુણસ્થાનકને વિષે ૧૩ ભેદ ૬૬ છઠ્ઠ, સાતમાં ગુણસ્થાનકને વિષે ૧૪ ૧૯૬ ૧૪૯ ૧૯૭ શ્લોકનં.1 નંબર વિષય ૧૨૬, ૭૦ એકથી ચાર ગુણસ્થાનકને વિષે ભેદનું વર્ણન ૧૨૮ | ૭૧ પાંચમાં ગુણસ્થાનકને વિષે ૧૭ ભેદ | ૭૨ છઠ્ઠા ગુણસ્થાકને વિષે ૧૫ ભેદ ૭૩ સાતમાં ગુણસ્થાકને વિષે ૧૨ ભેદ ૭૪ આઠમા, નવમા ગુણસ્થાનકને વિષે ૧૦ ભેદ ૭પ દશમા ગુણસ્થાનકને વિષે ચાર ભેદ ૭૬ અગિયારમા, બારમા તેરમાં ગુણ સ્થાનકને વિષે ૧૩ ભેદ ૧૩૯ ૭૭ ચૌદમાં ગુણસ્થાનકને વિષે બે ભેદ ૭૮ ગુણસ્થાનકને વિષે ઔપથમિક ૧૪૫ ભાવના ભેદનું વર્ણન ૭૯ ચારથી અગિયાર ગુણસ્થાનકને વિષે ભેદ નવથી અગિયાર ગુણસ્થાનકને વિષે ૧૫૨ ઔપશમિક ચારિત્રનો મતાંતર ૧૫૫ | ૮૧ ચૌદ ગુણસ્થાનકને વિષે ક્ષાયિક ભાવના ભેદોનું વર્ણન ૧૫૬ ૮૨ ચૌદ ગુણસ્થાનકને વિષે પરિણામિક ભાવના ભેદનું વર્ણન ૮૩ મિથ્યાત્વ ગુણસ્થાનકને વિષે ત્રણ ભેદ ૮૪ બીજાથી બારમા ગુણસ્થાનકને વિષે બે ભેદ ૧૬૭. ૮૫ તેરમા, ચૌદમા ગુણસ્થાનકને વિષે એક ૧૭૦ ભેદ ૧૭૪ ૮૬ છેલ્લા બે ગુણસ્થાનકને ભવ્યત્વ વિષે ૧૭૫ શંકા-સમાધાન. ગુણસ્થાકને વિષે સાત્રિપાતિક | ભાવના ઉત્તરભેદનું વર્ણન મિથ્યાત્વ ગુણસ્થાકને વિષે ૩૪ ભેદ ૮૯ બીજાથી ચૌદ ગુણસ્થાનકને વિષે ભેદનું વર્ણન ૯૦ ઔદયિકભાવને વિષે ચતુર્ભાગી ૯૧ ગત્યાદિને વિષે સાદિ સાંત ભાંગો ૧૮૯૨ મિથ્યાત્વ આદિને વિષે બે ભાંગા ૨00 ૨૦૩ ૧૫૮ ૨૦૪ ૧૬૧ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ભેદ ૨૧૦ ૨૧૩ ૮૮ ૨૧૫ ૬૭ આઠમ, નવમા, દશમાં ગુણસ્થાનકને વિષે ૧૩ ભેદ ૬૮ અગિયારમા, બારમા ગુણસ્થાનકને વિષે ૧૨ ભેદ દ૯ ગુણસ્થાકને વિષે ઔદયિક ભાવના ઉત્તરભેદનું વર્ણન. ૧૭૯ ૨૨૨ ૨૨૩ ૨૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ [32] ૨૪૯ ૨૩૨ નંબર વિષય ૯૩ ઔપશમિક સમ્યક્ત, ઔપથમિક ચારિત્રને વિષે એક ભાંગો ૯૪ ક્ષાયિક ભાવને વિષે એક ભાગો ૯૫ સિદ્ધોને ચારિત્ર વિષે શંકા-સમાધાન ૯૬ ક્ષાયિક ભાવને વિષે અસંભવિત. બે ભાંગા ૯૭ ક્ષાયોપથમિક ભાવ વિષે ભંગ વ્યવસ્થા ૯૮ મતિ-શ્રુત અજ્ઞાન અને અચક્ષુદર્શન વિષે બે ભાંગા. ૯૯ વિર્ભાગજ્ઞાનાદિ અગીયાર પ્રકારને વિષે એક ભાંગો ૧૦૦ પારિણામિક ભાવને વિષે એક ભાગો શ્લોક નં.] નંબર વિષય શ્લોક નં. ૧૦૧ ભવ્યત્વને વિષે એક ભાગો ૨૨૯ ૧૦૨ અભવ્યત્વ અને જીવત્વ વિષે એક ભાંગો ૨૫૦ | ૧૦૩ ઔદયિકાદિ ભાવો વિષે ચતુર્ભગીની | વિચારણા ૨૫૨ | ૧૦૪ સર્ગ સમાપ્તિ ૨૫૪ ૧૦૫ સર્ગ ૩૭ મો લોકપ્રકાશ ગ્રંથની અનુક્રમણિકા-બીજક ભાવલોકનાં પેજ નં. ૪૨ થી ૫૧ ર૪૫ | ૧૦૬ પ્રશસ્તિ ભાવલોકનાં પેજ નં. પ થી ૬૦ ૨૪૭ - ++ શ્રુતભક્તિનાં સહયોગી છે ૧. શ્રી જૈન છે. મૂર્તિપૂજક સંઘ શિવ. ૧૮૭, જૈન સોસાયટી, સાયન વેસ્ટ મુંબઈ-૨૨. શ્રી હીરસૂરીશ્વરજી જગગુર . મૂ. તપગચ્છ જૈન સંઘ ટ્રસ્ટ દફતરી રોડ મલાડ (ઇસ્ટ) મુંબઈ-૯૭ શ્રી કૈલાસ-કંચન ભાવ સાગર શ્રમણ સંઘ સેવા ટ્રસ્ટ C/o, બિપીનભાઈ કે. પારેખ ૫. પાદર્શન, જુના નાગરદાસ ક્રોસ રોડ, અંધેરી (પૂર્વ) મુંબઈ-૬૯ હાલાર તીર્થ મુ. વડાલીયા સીંહણ વાયા જામખંભાલીયા જી. જામનગર ૧. શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા ટ્રસ્ટ અમદાવાદ-૧ શ્રી ઘાટકોપર જૈન મૂળ પૂo તપગચ્છ સંઘ ઘાટકોપર, મુંબઈ શ્રી જૈન મૂ૦ પૂ૦ સંઘ નવજીવન સોસાયટી, મુંબઈ. શ્રી સુબાજી રવચંદ જૈચંદ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ દોશીવાડાની પોળ, અમદાવાદ-૧ શ્રી ભવાનીપુર જૈન શ્વે) મૂ૦ સંઘ, કલકત્તા ૫. 1 1 . Page #34 -------------------------------------------------------------------------- ________________ श्री आदिनाथाय नमः श्रीमद्-विनय-विजयोपाध्याय-विरचितः श्री लोकप्रकाशः गुर्जर-भाषानुवाद-समेतः ********************* काललोकप्रकाशः (उत्तराध) अथ द्वात्रिंशत्तमः सर्गः अथास्यामवसर्पिण्यां क्षेत्रेऽत्रारे तृतीयके । अंतिमस्यैव पल्यस्या-ष्टमे भागे किलांतिमे ॥ १ ॥ सप्ताभूवन् कुलकरा आद्यो विमलवाहनः । चक्षुष्मांश्च यशस्वी चा-भिचंद्रश्च प्रसेनजित् ॥ २ ॥ मरुदेवश्च नाभिश्च क्रमादेषामिमाः प्रियाः । चंद्रयशाश्चंद्रकांता सुरूपा प्रतिरूपिका ।। ३ ।। चक्षुःकांता च श्रीकांता मरुदेवा स्वभर्तृवत् । एतासामायुरुच्चत्वा-दिकं तदिह वक्ष्यते ॥ ४ ॥ SIOGIS (उत्तरार्ध) સર્ગ બત્રીસમો ********* *********** આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં ત્રીજા આરાના છેલ્લા પલ્યોપમનો છેલ્લો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે, સાત કુલકરો થયા. તેના નામ - ૧ વિમલવાહન, ૨ ચક્ષુખાનું. ૩ યશસ્વી, ૪ અભિચંદ્ર, ૫ પ્રસેનજિતુ, ૬ મરુદેવ અને ૭ નાભિ. તેમની પ્રિયાના નામ અનુક્રમે આ પ્રમાણે-૧ ચંદ્રયશા, ૨ ચંદ્રકાંતા, ૩ સુરુપા, ૪ પ્રતિરુપા, પ ચક્ષુકાંતા, ૬ શ્રીકાંતા અને ૭ મરુદેવા. એમનું આયુષ્ય અને શરીરની ઊંચાઈ એમના પતિ પ્રમાણે જ હતું તે અહીં આગળ કહેવાશે. ૧-૪ - સાતે સ્ત્રીઓ અને ચક્ષખાન, યશસ્વી અને પ્રસેનજિતુ એ ત્રણ કુલકર, નીલ વર્ણવાળા, Page #35 -------------------------------------------------------------------------- ________________ કાલલોકસર્ગ ૩૨ स्त्रियः सप्तापि चक्षुष्मान् यशस्वी च प्रसेनजित् । प्रियंगुवर्णा गौरोऽभि-चंद्रोऽन्ये कांचनत्विषः ॥ ५ ॥ आद्यसंहननाः सर्वे आद्यसंस्थानशालिनः । याम्यस्य भरतार्द्धस्य मध्ये खंडेऽभवन्नमी ॥ ६ ॥ पल्यस्य दशमो भाग आयुराद्यस्य कीर्तितं । ततः पूर्वाण्यसंख्यानि न्यूनन्यूनान्यनुक्रमात् ॥ ७ ॥ आयुर्भवति पंचानां स्यान्नाभेः सप्तमस्य तत् ।। संख्येयान्येव पूर्वाणि तत्पल्या अपि तादृशं ॥ ८ ॥ असंख्यपूर्वायुष्कत्वे त्वस्य पल्याः कथं भवेत् । निवृतिर्मरुदेवाया निजभर्तृसमायुषः ॥ ९ ॥ अयं भावः-पल्योपमस्य कल्प्यंते चत्वारिंशल्लवा यदि । तदा तदष्टमोऽशः स्या-द्यावान् पंचलवात्मकः ॥ १० ॥ तावानभूत्कुलकर-कालः सर्वात्मनाऽपि हि । तत्र पल्यस्य दशमो भाग आद्यस्य जीवितम् ॥ ११ ॥ पल्यस्य दशमांशेन चत्वारिंशद्विभाजिताः । पूर्वोदिताः स्युश्चत्वारो भागाः कुलकृदायुषि ।। १२ ॥ અભિચંદ્ર ગૌર વર્ણવાળા અને બીજા ત્રણ કુલકર (વિમળવાહન, મરુદેવ, અને નાભિ) કંચન સમાન વર્ણવાળા હતા. તે સર્વનું સંઘયણ તથા સંસ્થાન પ્રથમ હતું. અને તેઓ દક્ષિણ ભરતાધના મધ્યખંડમાં ઉત્પન્ન થયા હતા. પ-૬ પહેલા કુલકરનું આયુષ્ય પલ્યોપમના દશમા ભાગનું અને ત્યારપછીના પાંચ કુલકરોનું અસંખ્યાતા પૂર્વનું પણ અનુક્રમે એક બીજાથી ઓછું ઓછું અને સાતમા નાભિકુલકરનું સંખ્યાતા પૂર્વનું જાણવું અને તેની પ્રિયાનું પણ તેટલું જ આયુષ્ય સમજવું. ૭-૮ - જો સાતમા કુલકરનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વનું હોય, તો તેના સમાન આયુવાળા મરૂદેવા મોક્ષે કેમ જાય ? (કારણ કે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વકના આયુવાળા મનુષ્યો જ મોક્ષે જાય છે.) ૯. આયુષ્ય સંબંધી હકીકતનું રહસ્ય આ પ્રમાણે છે. - પલ્યોપમના જો ૪૦ ભાગ કલ્પીએ, તો તેનો આંઠમો અંશ પાંચ ભાગવાળો આવે. બધા કુલકરનો મળીને એટલો કાળ છે. (કારણ કે પલ્યોપમનો આઠમો ભાગ ત્રીજા આરાનો શેષ રહે, ત્યારે કુલકરોની ઉત્પત્તિ થાય છે-એમ ઉપર કહ્યું છે.) તેમાં પહેલાં કુલકરનું આયુષ્ય પલ્યોપમના દશમા ભાગનું છે. ૧૦-૧૧. એટલે પલ્યોપમના દશમા ભાગે, પૂર્વે કહેલા ચાલીશને ભાગતા ચાર ભાગ આવે. તેટલું આદ્ય કુલકરનું આયુષ્ય, પૂર્વોક્ત પાંચ ભાગથી બાદ કરીએ ત્યારે બાકી ચાલીશીઓ એક ભાગ રહે, તેમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ વિમલવાહન કુલકર અંગે आद्ये कुलकरे पूर्णा-युषि पल्योपमस्य तत् । अंशश्चत्वारिंश एकः शिष्यतेऽस्मिन् परेऽखिलाः ॥ १३ ॥ विदेहे पश्चिमेऽभूतां सुहृदौ वणिजावुभौ । एकोऽभूत्तत्र मायावी द्वितीयः सरलाशयः ॥ १४ ॥ तयोर्मृत्वाऽथ मायावी क्षेत्रेऽस्मिन् कुंजरोऽभवत् । उज्जवलो भद्रजातीयो युग्मी कुलकरः परः ॥ १५ ॥ गजोऽसौ प्राग्भवस्नेहाद् दृष्ट्वा तं युग्मिपुंगवं । स्कंधमारोपयामास सुरेंद्रं हस्तिमल्लवत् ॥ १६ ॥ ततश्चैतस्य विमल-वाहनेत्यभिधाऽभवत् । परेषु युग्मिषु प्राप गौरवं तेन सोऽधिकम् ॥ १७ ॥ प्रागभूवन् दशविधाः कल्पवृक्षास्ततः पुनः । तेऽवाशिष्यंत विमल-वाहने सति सप्तधाः ॥ १८ ॥ तथोक्तं स्थानांगे सप्तमे स्थाने-विमलवाहणे णं कुलगरे सत्तविहा रुक्खा उवभोगत्ताए हव्वमागच्छिसु, तं० मत्तंगया य १ भिंगा २ चिंत्तंगा ३ चेव होंति चित्तरसा ४ । मणियंगा ५ य अणियणा ६ सत्तमगा कप्परुक्खा ७ य ।। १८ A ।। બાકીના બધા કુલકરોના આયુષ્યનો સમાવેશ ગણવો. ૧૨-૧૩. - પશ્ચિમ મહાવિદેહમાં બે વણિક મિત્રો હતા. તેમાં એક માયાવી હતો અને એક સરલ डतो. - १४. તેમાંથી માયાવી મરણ પામીને આ ક્ષેત્રમાં ઉજ્જવલ ને ભદ્ર જાતિનો હાથી થયો. બીજો સરલ હતો તે મરણ પામીને પ્રથમ કુલકર વિમળવાહન યુગલિક થયો. ૧૫. આ હાથીએ તે શ્રેષ્ઠ યુગલિકને જોઈને, પૂર્વભવના સ્નેહથી સુરેંદ્રને જેમ ઐરાવણ હાથી પોતાની ઉપર બેસાડે, તેમ સૂંઢવડે ઉપાડીને પોતાના સ્કંધ ઉપરે બેસાડ્યા. ૧૬. તેથી એ યુગલિકનું નામ વિમળવાહન કહેવાયું અને તેથી તે બીજા યુગલિકોમાં અધિક गौरवने पाभ्या. १७. પૂર્વે દશ પ્રકારના કલ્પવૃક્ષો હતા તે વિમળવાહનના વખતમાં સાત પ્રકારના રહ્યા. ૧૮. તે વિષે શ્રીસ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં કહ્યું છે કે - “વિમળવાહન કુલકરના વખતમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો ઉપભોગને માટે પ્રાપ્ત થયા તે આ પ્રમાણે - ૧ મત્તાંગ, ૨ ભૃગાંગ, ૩ ચિત્રાંગ, ૪ ચિત્રરસાંગ, ૫ મયંગ, ૬ અનગ્નાંગ, અને ૭ કલ્પવૃક્ષ. ૧૮ A. Page #37 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૨ 'कप्परुक्खत्ति' उक्तव्यतिरिक्तसामान्यकल्पितफलदायित्वेन कल्पना कल्पस्तप्रधाना वृक्षाः कल्पवृक्षाः.. कालेन हीयमानेन कल्पद्रुपरिहाणितः । युग्मिनां कलहे लोभा-दन्योऽन्यं नीतिविप्लवे ॥ १९ ॥ हाकाराख्यां दंडनीतिं चक्रे विमलवाहनः । कशयेव तुतोदावं तया नीत्यापमार्गगं ॥ २० ॥ युग्मम् ॥ सलज्जास्तेऽपि तेनैव दंडेन हीवशंवदाः । कदापि न पुनर्नीति-मतिक्रामति भद्रकाः ॥ २१ ॥ द्वयोः कुलकृतोरेषा कालेनास्या व्यतिक्रमे । વિIKIRડ્યા વપૂવાજા સા તૃતીય તુર્થોઃ || ૨૨ आद्या स्वल्पापराधानां द्वितीया प्रचुरागसां । पञ्चमादित्रये त्वन्या धिक्काराह्वा बभूव सा ।। २३ ॥ अल्पागसां भवत्याद्या द्वितीया मध्यमागसां । अत्युत्कृष्टापराधानां दंडनीतिस्तृतीयिका ।। २४ ॥ અહીં કલ્પવૃક્ષ શબ્દથી-પ્રથમ કહેલા છ પ્રકારથી અન્ય સામાન્ય કલ્પિત (વાંછિત) ફળ આપનાર હોવાથી કલ્પના કરીને વૃક્ષ તે કલ્પવૃક્ષ (અર્થાત્ સામાન્ય રીતે વાંચ્છિત આપનાર વૃક્ષ કહેવાય છે.) ઘટતા કાળના પ્રભાવે, કલ્પવૃક્ષની પરિહાનિથી લોભને કારણે, અન્યોન્ય નીતિનો નાશ કરનાર કલહ ઉત્પન્ન થવાથી, હાકાર નામની દંડનીતિ વિમળવાહને શરૂ કરી, તે નીતિથી અશ્વને ચાબુકવડે તાડન કરવાથી પીડા થાય, તેવી ઉન્માર્ગે જનાર યુગલિકને પીડા થવા લાગી. ૧૯-૨૦ લજ્જાળું એવા તેઓ પણ તે દંડનીતિથી લજ્જાને પામીને, ભદ્રક હોવાથી ફરી કદાપિ તે નીતિનું ઉલ્લંઘન કરતા ન હતા. ૨૧. બે કલકરોના વખતમાં એ નીતિ ચાલી, પછી તેનો અતિક્રમ થવા લાગ્યો એટલે ત્રીજાચોથા કુલકરના વખતમાં બીજી માકાર નામની નીતિ શરૂ થઈ. ૨૨. સ્વલ્પ અપરાધવાળા માટે પહેલી અને પ્રચુર અપરાધવાળા માટે બીજી નીતિ વપરાવા લાગી. પાંચમા વિગેરે ત્રણ કુલકરના વખતમાં ત્રીજી ધિકકાર એવા નામની નીતિ શરૂ થઈ. ૨૩. તેમાં અલ્પ અપરાધવાળા માટે પહેલી, મધ્યમ અપરાધવાળા માટે બીજી અને અત્યુત્કૃષ્ટ અપરાધવાળા માટે ત્રીજી નીતિનો ઉપયોગ થવા માંડ્યો. ૨૪. Page #38 -------------------------------------------------------------------------- ________________ કુલકરોની નીતિ, દેહમાન, આયુષ્ય વિગેરે नवा १ ष्टौ २ सप्त ३ सार्धाः षट् ४ षट् ५ सार्द्धाः पंच ६ पंच च । પંવિંશા: ૭ ભાવેષાં રેહમાને નુકશતા: || ૨૧ / दशभागीकृतस्यैपामायुषः प्रथमोऽशंकः । कुमारत्वेऽतिमश्चांशो वार्द्धके परिकीर्तितः ॥ २६ ॥ अष्टासु मध्यमांशेषु कुलकृत्पदगौरवः ।। सप्तानामप्यमीषां स्यु-रेकैको वाहनं गजः ॥ २७ ॥ हस्तिनां च भवत्यायु- निजैः कुलकरैः समं । द्वौ सुवर्णकुमारेषू-त्पन्नौ कुलकरौ क्रमात् ।। २८ ॥ अथोदधिद्वीपकुमा-रेषु द्वौ द्वौ यथाक्रमं । नाभिर्नागकुमारेषु तथा षण्णां प्रिया अपि ।। २९ ॥ निर्वृता मरुदेवा तु सप्तापि करिणोऽभवन् । नागदेवा मतेऽन्येषां केषांचित्त्वाद्य एव सः ॥ ३० ॥ तथोक्तं श्रीज्ञानसागरसूरिकृतावश्यकावचूर्णी-हस्तिनः सप्तापि षट् च स्त्रियो नागकुमारेषु भवंत्युत्पन्नाः, अन्ये व्याचक्षते हस्ती एक एव, षट् स्त्रियो नागेषु शेषैर्नाधिकार इति. સાતે કુલકરોનું દેહમાન અનુક્રમે-નવ સો ૧, આઠ સો ૨, સાત સો ૩, સાડાછસો ૪, છસો ૫, સાડાપાંચસો ૬ તથા પાંચ સો ને પચ્ચીશ ૭ ધનુષ્ય પ્રમાણ હતું. ૨૫. એમના આયુષ્યના દશ ભાગ કરવા. તેમાં પહેલો ભાગ કુમારપણામાં અને છેલ્લો ભાગ વૃદ્ધપણામાં કહ્યો છે, તથા મધ્યના આઠ ભાગ કુલકરપણાના ગૌરવને સૂચવનારા જાણવા. તે સાતે કુલકરને એક એક હાથીનું વાહન હતું. ૨૬-૨૭. તે હાથીઓનું આયુ પોતપોતાના કુલકર સમાન સમજવું. સાત કુલકરમાંથી પ્રથમના બે સુવર્ણકુમારમાં, બે ઉદધિકુમારમાં, બે દ્વીપકુમારમાં અને છેલ્લા નાભિકુલકર નાગકુમારમાં (ભવનપતિમાં) ઉત્પન્ન થયા છે તેમાનાં પ્રથમના છ કુલકરની સ્ત્રીઓ પતિપ્રમાણે જ દેવપણે ઉત્પન્ન થયેલ છે અને સાતમા કુલકરની સ્ત્રી મરુદેવી મોક્ષે ગયેલ છે. સાતે કુલકરના હાથી કોઈના મતે નાગકુમારમાં ઉત્પન્ન થયેલ છે અને અન્ય મતે પહેલા કુલકરનો હાથી જ નાગકુમારમાં ગયેલ છે. ૨૮-૩૦. શ્રી જ્ઞાનસાગરસૂરિકૃત શ્રી આવશ્યકની અવચૂર્ણિમાં કહ્યું છે કે - સાતે હાથીઓ અને પ્રથમના છ કુલકરની સ્ત્રીઓ, નાગકુમારમાં ઉત્પન્ન થઈ છે, અન્ય કહે છે કે- હસ્તી એક જ અને છે સ્ત્રીઓ નાગકુમારમાં ગયેલ છે, બાકીના હાથી ક્યાં ગયા તેનો અધિકાર બતાવેલો નથી.’ Page #39 -------------------------------------------------------------------------- ________________ nanand કાલલોક-સર્ગ ૩૨ आवश्यकाभिप्रायोऽयं षष्ठोपांगे तु तात्त्विकैः ।। उक्ताः कुलकराः पंच-दश तेऽमी यथाक्रमं ॥ ३१ ॥ सुमतिश्च १ प्रतिश्रुति २-भवेत्सीमंकरः परः ३ । सीमंधरः ४ क्षेमंकरः ५ क्षेमंधरः ६ स्ततः परं ॥ ३२ ॥ विमलवाहन ७ श्चक्षु-ष्मान् ८ यशस्व्य ९ भिचंद्रकः १० । चंद्राभः ११ प्रसेनजिच्च १२ मरुदेव १३ स्तथाऽपरः ॥ ३३ ॥ नाभिः १४ श्रीऋषभस्वामी १५ प्रभोस्तत्त्वाविवक्षया । उक्ताः कुलकराः पद्म-चरित्रे तु चतुर्दश ॥ ३४ ॥ पल्योपमाष्टमांशस्य पंचभागीकृतस्य ये । चत्वारोंशास्तावदायुर्मतेऽस्मिन् सुमतेः स्मृतं ॥ ३५ ॥ सर्वेऽयये पंचमेंशे द्वादशानां च जीवितं । असंख्येयानि पूर्वाणि नाभेः संख्येयकानि च ॥ ३६ ॥ पंचानां प्रथमा नीतिः प्रथमानां प्रकीर्तिता । द्वितीयानां द्वितीया स्या-तृतीयानां तृतीयिका ॥ ३७ ॥ આ આવશ્યકનો અભિપ્રાય છે. છઠ્ઠા ઉપાંગમાં તો તાત્ત્વિકોએ પંદર કુલકરો થયાનું કહ્યું છે. તેના નામનો અનુક્રમ આ પ્રમાણે છે. ૩૧. १ सुमति, २ प्रतिश्रुति, 3 सीम.5२, ४ सीमध२, ५ क्षेमं४२, ६ क्षेभंघर, ७ विमणवाडन, ८ ચક્ષુખાન, ૯ યશસ્વી, ૧૦ અભિચંદ્ર, ૧૧ ચંદ્રાભ, ૧૨ પ્રસેનજિતું, ૧૩ મરુદેવ, ૧૪ નાભિ અને ૧૫ મા શ્રી ઋષભસ્વામી તત્ત્વથી શ્રી ઋષભસ્વામીની વિવક્ષા નહીં કરવાથી શ્રીપાચરિત્રમાં ચૌદ दुसरी. ह्या छ.१ ३२-३४. આ મતમાં પલ્યોપમના આઠમા અંશના પાંચ ભાગ કરીએ એવા, ચાર ભાગનું આયુષ્ય પહેલા સુમતિ કુલકરનું કહ્યું છે, ૩પ. અને બીજા સર્વે પાંચમા અંશમાં કહ્યા છે. તેમાં બાર કુલકરોનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વેનું અને નાભિકુલકરનું સંખ્યાતા પૂર્વનું કહ્યું છે. ૩૬. પ્રથમના પાંચમાં પહેલી એક નીતિ, બીજા પાંચમા બીજી નીતિ અને ત્રીજા પાંચમાં ત્રીજી નીતિ 5.छ. 3७. ૧. આમાં પ્રથમના છ ને ૧૧ મા ચંદ્રાભ વધારે છે. બાકીના ૭ પ્રથમ પ્રમાણે જ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા કુલકર અંગે नाभेः कुलकरस्याथ मरुदेवामृगीदृशः । भूमौ भाविविनीतायां पुत्रत्वेनादिमो जिनः ॥ ३८ ॥ वर्त्तमानावसर्पिण्याः संबंधिनि तृतीयके । अरे नवाशीतिपक्ष- त्रुटितांगावशेष ॥ ३९ ॥ शुचिश्यामलतुर्याया-मागात्सर्वार्थसिद्धितः । स्थितिं समाप्य तत्रत्यां त्रयस्त्रिंशत्पयोधिकां ॥ ४० ॥ त्रयोदशे भवे सोऽस्मा - त्सार्थवाहो धनाभिधः । आसीत्ससार्थः सोऽचाली - द्वसंतपुरमन्यदा ॥ ४१ ॥ वर्षाकाले पथि प्राप्ते कांतारे तस्थिवानसौ । सहागतान्मुनींस्तत्र सस्मार शरदागमे ।। ४२ ।। अन्ये जीवंति कंदाद्यैर्मुनयस्तु कथं हहा ! | ततः प्रगे तानाकार्य स घृतैः प्रत्यलंभयत् ॥ ४३ ॥ નાભિકુલકરની મરુદેવાનામની સ્ત્રીથી વિનીતા નગરી જ્યાં વસવાની હતી તે ભૂમિમાં પુત્રપણે પ્રથમ જિનેશ્વર થયા છે. ૩૮. ૧ તે વર્તમાન અવસર્પિણીનાં ત્રીજા આરાના નેવ્યાશી પક્ષ અને એક ત્રુટિતાંગ (૮૪ લાખ પૂર્વ) બાકી રહ્યા ત્યારે થયા છે. ૩૯. તેઓ અષાઢ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીએ સર્વાર્થસિદ્ધ વિમાનથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરીને મરુદેવા માતાની કુક્ષિમાં આવેલા છે. ૪૦. તેઓ આ ભવથી પ્રથમના તેરમે ભવે ધન નામના સાર્થવાહ હતા. તે એક વખત સાર્થસહિત વસંતપુર તરફ પ્રયાણ કર્યું. ૪૧. માર્ગમાં વર્ષાકાળ આવી જવાથી એક અટવીમાં રહ્યાં. ત્યાં સાથે આવેલા મુનિ તેને શરદઋતુ આવતાં યાદ આવ્યા. ૪૨. તેણે વિચાર્યું કે - બીજા મનુષ્યોએ તો કંદાદિકથી નિર્વાહ કર્યો હશે, પરંતુ એ મુનિઓનું શું થયું હશે ? (કારણ કે તેઓ તો કંદાદિ વાપરતા નથી.) પછી તે મુનિઓને સવારે બોલાવી ઘીવડે પ્રતિલાભ્યા. ૪૩. १. आषाढशुक्लषष्ठ्यां स इति पाठोऽपि श्रेष्ठि- देव० -लाल जैनपु० प्रतौ लिखितस्तन्मूलं मृग्यं, कल्पसूत्रेऽपि अषाढकृष्णचतुर्थ्येव लिखिता । Page #41 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩ર तत्र च प्राप सम्यक्त्वं मृत्वा कालांतरेऽथ सः ।। बभूवोत्तरकुरुषु युग्मी मृत्वा ततोऽपि च ॥ ४४ ॥ सौधर्मे त्रिदशोऽथाभू-द्विदेहेषु महाबलः । ईशाने ललितांगोऽथ वज्रजंघो महीपतिः ॥ ४५ ॥ विदेहेष्वभवत्सोऽथ युग्म्युत्तरकुरुष्वथ । સૌધર્મે ત્રિશોડથમૂ-કિર્દોષ વિત્સિવ: || ૪૬ | श्रेष्ठिभूपामात्यसार्थ-वाहपुत्रैः सुहृद्वरैः । संयुक्तः स पटूचक्रे कृमिकुष्ठार्दितं मुनिं ॥ ४७ ॥ लक्षपाकं ददौ तत्र तैलं वैद्यसुतः स्वयं । गोशीर्षचंदनं लक्ष-मूल्यं च रत्नकंबलं ॥ ४८ ॥ वणिग् ददौ विना मूल्यं साधुभक्त्या महाशयः । प्रतिपद्य स चारित्रं संविग्नः प्रययौ शिवं ॥ ४९ ॥ चतुर्भिस्सह मित्रैः स यतीभूय चिकित्सकः । देवोऽभूदच्युते तस्माच्युत्वा पंचापि ते सुराः ॥ ५० ॥ ત્યાં તે ધનસાર્થવાહ સમક્તિ પામ્યા. ત્યાંથી અવસરે કાળ કરીને ઉત્તરકુરુમાં યુગલિક થયા, ત્યાંથી પણ મરીને ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ચોથે ભવે મહાવિદેહમાં મહાબલ નામે રાજા થયા. પાંચમે ભવે ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ થયા. છ ભવે મહાવિદેહમાં વજસંઘ રાજા થયા, સાતમે ભવે ઉત્તરકુરુમાં યુગલિક થયા. આઠમે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. નવમે ભવે મહાવિદેહમાં વૈદ્ય થયા. ૪૪-૪૬. તે ભવમાં રાજા, શ્રેષ્ઠી, અમાત્ય અને સાર્થવાહ-એમ ચારેના પુત્રો તેના મિત્રો હતા, તે ભવમાં કૃમિકુષ્ઠના વ્યાધિથી પીડાતા મુનિને તેણે ચારે મિત્રોની સહાયથી નિરોગી કર્યા. ૪૭. તે કાર્યમાં વૈધપુત્રે લક્ષપાક તેલ પોતાનું વાપર્યું અને ગૌશીપચંદન તથા લક્ષમૂલ્યનું રત્નકંબલ એક વણિક મહાશયે વગર મૂલ્ય માત્ર મુનિરાજપરની ભક્તિથી આપ્યું. તે સંવિગ્ન વણિક તો ચારિત્ર અંગીકાર કરીને તે ભવમાં જ મોક્ષે ગયો. ૪૮-૪૯. ચારે મિત્રો સાથે વૈદ્યપુત્રે પણ દીક્ષા લીધી અને તે પાંચે જણા બારમા દેવલોકમાં દેવ થયા. પાંચે દેવો સ્વર્ગમાંથી આવીને પુષ્કલાવતી વિજયની પુંડરીકિણીનગરીમાં વજસેન નામના તીર્થંકરના પુત્રો થયા. પ૦-પ૧. Page #42 -------------------------------------------------------------------------- ________________ આદિનાથ ભગવાનનો પૂર્વભવ विजये पुष्कलावत्यां पुरी या पुंडरीकिणी । तत्रार्हद्वज्रसेनस्य समजायंत नंदनाः ॥ ५१ ॥ तत्र वैद्यस्य जीवोऽभू-द्वज्रनामाभिधोऽग्रजः । વાડું: સુવાડું: પીઠ મહાપીઠ રૂતીત || ધર | उत्सृज्य सार्वभौमर्द्धि वज्रनाभोऽनुजैः सह । ૩૫ત્ત દ્રિષા-ઈતઃ પિતુતિ | જરૂર . अध्यगीष्ट स पूर्वाणि चतुर्दश परे पुनः । अंगान्येकादशाद्योऽत्र तीर्थकृत्कर्मभागभूत् ॥ ५४ ।। द्वितीयश्चान्नपानाद्य-भक्ति कुर्वन्महात्मनां । चक्रिभोगफलं कर्मा-र्जयदार्जवपावनः ॥ ५५ ॥ तार्तीयीकश्च साधूना-मंगसंवाहनादिभिः । लोकोत्तरं बाहुबल-फलं कर्म किलार्जयत् ॥ ५६ ॥ ज्येष्ठप्रशंसामात्सर्यो-दयाच्चारित्रिणावपि । મર્નયતઃ વઢ-મહાપીઠ ઘ પિતાં ને ૧૭ છે. તેમાં વૈદ્યનો જીવ વજનાભ નામનો મોટો પુત્ર થયો; બીજા ચાર બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ નામના પુત્રો થયા. પર. વજનાભે ચક્રવર્તીપણાની ઋદ્ધિ (ભોગવીને) તજી દઈને ચારે ભાઈઓની સાથે પોતાના પિતા વજસેન તીર્થંકરની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પ૩. વજનાભે ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો અને બીજા ચાર મુનિઓ અગ્યાર અંગના અભ્યાસી થયા. પહેલા વજનાબે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. ૫૪. બીજા પુત્ર બાહુએ, મહાત્માઓની અન્નપાનાદિવડે ભક્તિ કરીને, આર્જવતાવડે પવિત્ર થઈ ચક્રવર્તીપણાના સુખભોગની પ્રાપ્તિ કરાવનાર ભોગફલવાલું કર્મ ઉપાર્જન કર્યું. પપ. ત્રીજા સુબાહુમારે, સાધુઓના અંગસંવાહનાદિ વૈયાવચ્ચવડે લોકોત્તર એવું બાહુનું બલ પ્રાપ્ત કરાવનાર કર્મ ઉપાર્જન કર્યું. પs. ચોથા ને પાંચમા પીઠ ને મહાપીઠ મુનિએ ચારિત્ર પાલતા છતાં પણ પોતાના વડીલ મુનિઓની થતી પ્રશંસા સહન ન થવાથી માત્સર્યને કારણે સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. પ૭. Page #43 -------------------------------------------------------------------------- ________________ RO કાલલોક-સર્ગ ૩૨ ततः पंचापि सर्वार्थ-सिद्धेऽभुवन् सुधाभुजः । च्युत्वादौ च ततो वज्र-नाभजीवोऽभवज्जिनः ॥ ५८ ।। मासान् गर्भे नव स्थित्वा चतुर्भिरधिकान् दिनैः । चैत्रस्य श्यामलाष्टम्या-मजनिष्ट जिनेश्वरः ॥ ५९ ॥ गर्भे जन्मनि राज्याप्तौ दीक्षायां केवलोद्भवे । પં પ્રમોત્તરાષાઢાં રાશિઃ યાદ્ધનુરાહ્યયઃ || ૬૦ || व्रतोद्वहनधुर्यत्वा-दादौ वृषभवीक्षणात् ।। स्वप्नेषु मात्रा वृषभां-कत्वाच्च वृषभाभिधाः ॥ ६१ ॥ वृषभः प्रथमो राजा-दिमो भिक्षाचरोऽपि च । आद्योऽर्हन् केवली चेत्य-भुवन् पंचाभिधाः प्रभोः ॥ ६२ ॥ देशोनवर्षवयसि प्रभौ हरिरुपागमत् । जीतमाद्याहतो वंश-स्थापनं ज्ञानतो विदन् । ६३ ।। इझुं शक्रकरे वीक्ष्य प्रसारितकरे प्रभौ । वंशमिक्ष्वाकुनामानं स्थापयामास वासवः ॥ ६४ ॥ ત્યાંથી કાલ કરીને પાંચ મુનિઓ સવસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી વજનાભનો જીવ પ્રથમ ચ્યવીને પ્રથમ દિન તરીકે મરુદેવાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ૫૮. નવ માસ ને ચાર દિવસ ગર્ભમાં રહીને ચૈત્ર વદિ ૮ ની રાત્રિએ પ્રથમ જિનેશ્વરનો જન્મ થયો. પ૯, પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે, જન્મ વખતે, રાજ્યપ્રાપ્તિ અવસરે, દીક્ષા સમયે અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ વખતે ઉત્તરાષાઢા નક્ષત્ર હતું (મોક્ષકલ્યાણકે નક્ષત્ર અભિજિતુ) અને રાશિ ધન હતી. ૬૦. વ્રતોનું વહન કરવામાં ધોરી સમાન હોવાથી તેમજ માતાએ સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયેલ હોવાથી અને વૃષભનું લાંછન (ચિલ) હોવાથી ઋષભ (વૃષભ) એવું નામ સ્થાપન કરવામાં આવ્યું. ૬૧. ઋષભદેવ, પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર (સાધુ), પ્રથમ અરિહંત અને પ્રથમ કેવલી-એવા પાંચ નામ તેમના થયા. ૬ર. પ્રભુ કાંઈક ઊણ એક વર્ષની વયના થયા ત્યારે, પ્રભુના વંશનું સ્થાપન કરવું એ મારો આચાર છે-એમ જ્ઞાનવડે જાણીને ઈદ્ર, પ્રભુ પાસે આવ્યા. ૩. ઈદ્રના હાથમાં ઈસુ જોઈને તે લેવા માટે પ્રભુએ હાથ લાંબો કર્યો તેથી ઈઢે પ્રભુના વંશનું ઈક્વાકુ નામ સ્થાપન કર્યું. ૬૪. Page #44 -------------------------------------------------------------------------- ________________ સુનંદાની હકીકત आकुशब्दो भक्षणार्थे इक्षोस्तद्भक्षणेच्छया ।। રૂાર્મવાત-દ્રુશ્યાāાવ: મૃત: || દૂધ . एवं च - इक्ष्वाकुवंशजा ज्ञेया जिना द्वाविंशतिर्बुधैः । हरिवंशसमुद्भूतौ श्रीनेमिमुनिसुव्रतौ ॥ ६६ ॥ तदा च दंपती कौचि-द्विमुच्य सुतनंदने । तालस्याधः प्राविशतां क्रीडायै कदलीगृहं ।। ६७ ॥ तालतः पतता पक्व-फलेन तनयो मृतः । अकालमृत्युराद्योऽत्रा-वसर्पिण्यामभूदयं ॥ ६८ ॥ अवशिष्टां ततः पुत्री प्रतिपाल्य दिवं गतौ । युग्मिनी दंपती स्वल्प-कषायौ तौ शुभाशयौ ।। ६९ ॥ अथात्यंतोत्कृष्टरूपां कन्यामेकाकिनीमिमां । दृष्ट्वा न्यवेदयन् युग्मि-मनुजा नाभयेऽन्यदा ॥ ७० ॥ भविष्यति सुनंदेयं ऋषभस्य परिग्रहः । इति प्रज्ञाप्य तान् सर्वान् नाभिरादृतवानिमां ॥ ७१ ॥ આકુ શબ્દ ભક્ષણાર્થમાં છે. ઈક્ષ જે શેરડી-તે ખાવાની ઈચ્છા હોવાથી ભગવાન ઇક્વાકુ અને તેમના વંશજો ઐક્વાકુ એટલે ઈક્વાકુવંશમાં ઉત્પન્ન થયેલા કહેવાયા. ૬૫. એ પ્રમાણે બાવીશ તીર્થંકર ઈક્વાકુ વંશમાં થયા અને નેમિનાથ અને મુનિસુવસ્વામી એ બે હરિવંશમાં થયા છે. એમ બુધજનોએ જાણવું. ૬૬. હવે અન્યદા કોઈ યુગલિક દંપતી પોતાના પુત્ર તથા પુત્રીને એક તાડવૃક્ષની નીચે મૂકીને કદલીગૃહમાં ક્રીડા કરવા ગયા. ૬૭. તેવામાં તાડવૃક્ષ ઉપરથી પડેલા એક પાકા ફળ વડે પુત્રનું મૃત્યુ થયું. આ અવસર્પિણીમાં આ પહેલું અકાળ મૃત્યુ થયું. ૬૮, ત્યારપછી બચેલી પુત્રીનું અમુક વખત પ્રતિપાલન કરીને, તે સ્વલ્પકષાયવાળા અને શુભાશયવાળા યુગલિક દંપતી સ્વર્ગે ગયા. ૬૯. હવે એકદા અત્યંત ઉત્કૃષ્ટ રૂપવાળી તે કન્યાને એકલી ફરતી જોઈને કોઈ યુગલિકોએ તે હકીકત નાભિરાજાને નિવેદન કરી. ૭૦. એટલે “એ સુનંદા નામની ઋષભની પત્ની થશે’ એમ તે સર્વને કહીને, તે કન્યાને નાભિરાજાએ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ अथ भोगसमर्थं तं विज्ञाय जगदीश्वरं अकार्षीद्धरिरागत्य तत्पाणिग्रहणोत्सवं ॥ ७२ ॥ विधिं वरोचितं सर्व-मकार्षीत्तत्र वासवः । ચોવિત કયોઃ ન્યોઃ શવ્યોડાવું: પ્રોવતઃ || છરૂ || ताभ्यां च सह भुंज़ाने विविधान् विषयान् विभौ । षट्स्वतीतेषु लक्षेषु पूर्वाणां जन्मकालतः ॥ ७४ ॥ पंचमानुत्तराच्युत्वा पीठो बाहुश्च युग्मजौ । जातौ सुमंगलादेव्यां ब्राह्मीभरतसंज्ञकौ ।। ७५ ।। महापीठः सुबाहुश्च सुनंदाकुक्षिसंभव । सुंदरीबाहुबल्याख्या-वभूतां च सुतासुतौ ॥ ७६ ॥ ततः सुमंगलैकोन-पंचाशतमसूत च । पुनर्युग्मानि पुत्राणां फलानीव द्युल्लता ।। ७७ ।। शतमेवं च पुत्राणा-मभूत्पुत्रीद्वयं प्रभोः । नमिश्च विनमिश्चेति परौ क्रोडीकृतौ सुतौ ॥ ७८ ॥ ગ્રહણ કરી. ૭૧. હવે પ્રભુને ભોગસમર્થ જાણીને ઈંદ્રે આવીને તેમનો પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ૭૨. તેમાં વોચિત સર્વ વિધિ ઈંદ્રે કર્યો અને કન્યા ઉચિત સર્વ વિધિ બંને કન્યા સંબંધી ઈંદ્રાણીઓએ પ્રમોદપૂર્વક કર્યો. ૭૩. તે બંને સ્ત્રીઓની સંગાતે વિવિધ પ્રકારના ભોગ ભોગવતાં જન્મથી છ લાખ પૂર્વ ગયા ત્યારે, પાંચમા અનુત્તર વિમાનમાંથી ચ્યવીને પીઠ અને બાહુના જીવ સુમંગલાદેવીની કુક્ષિમાં પુત્ર-પુત્રીપણે ઉત્પન્ન થયા. તેમનો પ્રસવ થતાં તેમનાં ભરત અને બ્રાહ્મી નામ સ્થાપના કર્યા. ૭૪-૭૫. કાલલોક-સર્ગ ૩૨ મહાપીઠ અને સુબાહુના જીવ ત્યાંથી જ ચ્યવીને સુનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તેમનો પ્રસવ થતાં તેમના બાહુબલી અને સુંદરી નામ સ્થાપન કર્યા. ૭૬. ત્યારપછી કલ્પવૃક્ષની લતા, ફળોને આપે તેની જેમ સુમંગલાએ ૪૯ પુત્રનાં યુગલને અનુક્રમે જન્મ આપ્યો. ૭૭. એ રીતે ૠષભદેવને ૧૦૦ પુત્ર ને બે પુત્રી થયાં. નમિ અને વિનમિ એ બે તો પ્રભુના ખોળે લીધેલા (ઉછેરેલા) પુત્રો હતા. ૭૮. Page #46 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનો રાજ્યાભિષેક युग्मिनां कलहे जातु रीत्या पूर्वोक्तयोत्थिते । निवेदयंति तत्सर्वे ज्ञात्वा ज्ञानाधिकं प्रभुं ॥ ७९ ॥ प्रभुरप्याह राजैव निवारयति दुर्नयात् । स चाभिषिक्तः सर्वेषा-मैश्वर्याहुरतिक्रमः ॥ ८० ॥ स राजास्माकमप्यस्तु तैरित्युक्तेऽवदप्रभुः । नत्वा नाभिं कुलकरं याचध्वं भूपमीप्सितं ॥ ८१ ॥ तैर्विज्ञप्तोऽवदन्नाभि-qयावृषभ एव वः । राजेति तेऽभिषेकार्थं यावद्गच्छंति वारिणे ॥ ८२ ॥ तावत्कंप्रासनः शक्रो-ऽभ्यषिंचद् द्रुतमागतः । राज्येऽर्हन्तं धृतच्छत्रं रत्नसिंहासनस्थितं ॥ ८३ ॥ युग्मम् ॥ अथांभः पूर्णनलिनी-पत्रभाजनपाणयः । आगस्तास्ते प्रभुं दृष्ट्वा सर्वालंकारभासुरं ॥ ८४ ॥ विस्मिता मुदिताश्चांत-रुत्कंठासंभृता अपि । उद्यद्विवेकास्तैनीरै : प्रभोरस्नपयन् पदौ ॥ ८५ ॥ હવે કદાચિત્ અંદર પૂર્વે કહ્યા પ્રમાણે કલહ ઉત્પન્ન થવાથી તેઓએ આવીને ઋષભ પ્રભુને વધારે જ્ઞાનવાલા જાણી તે હકીકત નિવેદન કરી. ૭૯. પ્રભુએ કહ્યું કે “એવા અન્યાયનું તો રાજા જ નિવારણ કરી શકે. તે રાજા અભિષેક કરાયેલ જોઈને અને પૂન્યથી સર્વને માન્ય હોય. ૮૦. યુગલિકોએ કહ્યું કે અમારે પણ તેવો રાજા હો ત્યારે પ્રભુએ કહ્યું કે – ‘તમે નાભિરાજાને પ્રણામ કરીને તમારા ઇચ્છિત રાજાની માગણી કરો. ૮૧. તેઓએ નાભિરાજા પાસે જઈને વિજ્ઞપ્તિ કરી. ત્યારે નાભિરાજાએ કહ્યું કે - “28ષભ જ તમારા રાજા હો ત્યારે તેઓ રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા ગયા, તેવામાં જેનો આસનકંપ થયો છે એવા સૌધર્મેન્દ્ર ઉતાવળે પ્રભુ પાસે આવીને પ્રભુને રાજ્યાભિષેક કર્યો અને રાજાને યોગ્ય છત્ર માથે ધારણ કર્યું તેમજ રત્નસિંહાસન પર પ્રભુને બેસાડ્યા. ૮૨-૮૩. - હવે કમળપત્રના ભાજન (પડીયા) કરીને તેમાં પાણી ભરી, યુગલિકો તે લઈને પ્રભુ પાસે આવ્યા ત્યાં પ્રભુને તો સવલિંકાર સંયુક્ત જોઈને વિસ્મય પામ્યા-હર્ષિત થયા, અને અંતઃકરણમાં ઉત્કંઠા હોવા છતાં પણ વિવેકપૂર્વક તેઓએ લાવેલા જળવડે પ્રભુના પગોનું પ્રક્ષાલન કર્યું. ૮૪-૮૫. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ तथाह धनपालः परमार्हतः કાલલોક-સર્ગ ૩૨ धन्ना सविम्हयं जेहिं झति कयरज्जमज्जणो हरिणा । चिरधरियनलिणिपत्ता-भिसेअसलिलेहिं दिट्ठो सि ॥ ८६ ॥ विनयेन ततस्तेषां संतुष्ट वासवो भृशं । विनीतां नगरीमेषां निवासार्थमरीरचत् ॥ ८७ ॥ अस्याः स्वरूपं चैवमाहुः श्रीविंभो राज्यसमये शक्रादेशान्नवां पुरीं । धनदः स्थापयामास रत्नचामीकरोत्करैः ॥ ८८ ॥ द्वादशयोजनायामा नवयोजनविस्तृता । अष्टद्वारा महाशाला साभवत्तोरणोज्ज्वला ॥ ८९ ॥ धनुषां द्वादश शता-न्युच्चैस्त्वेऽष्टशतं तले । व्यायामे शतमेकं स व्यधाद्वप्रं सखातिकं ॥ ९० ॥ सौवर्णस्य च तस्योर्ध्वं कपिशीर्षावलिर्बभौ । मणिजामरशैलस्थ-नक्षत्रालिरिवोद्गता ॥ ९१ ॥ ધનપાળ પરમાહત્' આ સંબંધમાં કહે છે કે-તે વખતે ઇંદ્ર ઉતાવળે આવીને જેનો રાજ્યાભિષેક કર્યો છે એવા પ્રભુને જોઈને નલિનીના પત્રમાં અભિષેક જળ લાવી, ચિરકાલ સુધી હાથમાં ધારણ કરીને, જે યુગલિઆઓએ વિસ્મય સહિત ભગવાનનાં દર્શન કર્યા તેઓને ધન્ય છે.’ ૮૬. ત્યારપછી યુગલિકોના વિનયથી અતિ સંતુષ્ટ થયેલા ઇંદ્રે એમના નિવાસ માટે વિનીતા નામની નગરી બનાવી દીધી. ૮૭. તે નગરીનું સ્વરૂપ આ પ્રમાણે છે. શ્રી વિભુના રાજ્યસમયે શક્રેન્દ્રના આદેશથી રત્ન-સુવર્ણના સમૂહથી પૂર્ણ એવી નગરીનું ધનદે સ્થાપન કર્યું. ૮૮. તે નગરી બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, આઠ દરવાજા, મોટી શાળાઓ અને તોરણાદિથી ભવ્ય બનાવી. ૮૯. તે નગરીનો ગઢ ૧૨૦૦ ધનુષ્ય ઉંચો, જમીનપર આઠ સો ધનુષ પહોળો અને ઉપર એક સો ધનુષ્ય પહોળો ફરતી ખાઈવાળો બનાવ્યો. ૯૦, તે સોનાના ગઢ ઉપર મેરૂપર્વત ઉપર રહેલ નક્ષત્રની શ્રેણિ જેવી મણિમય કાંગરાની શ્રેણિ શોભતી હતી. ૯૧, Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિનીતાનગરીના આવાસોનું વર્ણન चतुरस्राश्च त्र्यस्रश्च वृत्ताश्च स्वस्तिकास्तथा । मंदाराः सर्वतोभद्रा एकभूमा द्विभूमकाः ॥ ९२ ॥ त्रिभूमाद्याः सप्तभूमं यावत्सामान्यभूभुजां । પ્રાસીયા વોટિશસ્તત્રી-મૂવનું રત્નસુવર્ણનાઃ | શરૂ / યુi | दिश्यैशान्यां सप्तभूमं चतुरस्रं हिरण्मयं । सवप्रखातिकं चक्रे प्रासादं नाभिभूपतेः ॥ ९४ ॥ दिश्यां सर्वतोभद्रं सप्तभूमं महोन्नतं । वर्तु भरतेशस्य प्रासादं धनदोऽकरोत् ॥ ९५ ॥ आग्नेय्यां भरतस्येव सौधं बाहुबलेरभूत् । शेषाणां च कुमाराणा-मंतरा ह्यभवंस्तयोः ॥ ९६ ॥ तस्यांतरादिदेवस्य चैकविंशतिभूमिकं । त्रैलोक्यविभ्रमाह्वानं प्रासादं रलराजिभिः ॥ ९७।। सवप्रखातिकं रम्यं सुवर्णकलशावृतं । વંધ્યનપટવ્યોના-ત્યંત નિર્મને રિઃ || ૧૮ | યુH . તે નગરીમાં ચોખંડા, ત્રિકોણ, ગોળ, સ્વસ્તિકાકૃતિવાળા, મંદાર, સર્વતોભદ્ર, એક માળવાળા, બે માળવાળા, ત્રણ માળવાળા યાવતું સાત માળવાળા, રત્ન અને સુવર્ણના બનાવેલા કોડોની સંખ્યામાં પ્રાસાદો સામાન્ય રાજાઓ માટે બનાવવામાં આવ્યા. ૯૨-૯૩. ઈશાન ખૂણામાં સાત માળવાળો, ચોખંડો, સુવર્ણમય અને ગઢ તથા ખાઈવાળો પ્રાસાદ નાભિરાજા માટે બનાવવામાં આવ્યો. ૯૪. ધનદે, ભરતેશ માટે પૂર્વદિશામાં સર્વતોભદ્ર નામનો, સાતમાળનો ઘણો ઉંચો અને ગોળ પ્રાસાદ બનાવ્યો. ૯૫. અગ્નિખૂણામાં ભરતના જેવો જ પ્રાસાદ બાહુબલી માટે બનાવવામાં આવ્યો. બાકીના કુમારો માટે, તે બેના આંતરામાં જુદા જુદા પ્રાસાદો બનાવવામાં આવ્યા. ૯૬. તે બધાની મધ્યમાં આદિદેવ માટે એકવીશ માળવાળો, વૈલોક્યવિભ્રમ નામનો, રત્નશ્રેણિઓવડે શોભતો, ગઢ તથા ખાઈવાળો, સુવર્ણના કળશયુક્ત, ચંચળ એવી ધ્વજાઓના ન્હાને જાણે નૃત્ય કરતો હોય તેવો પ્રાસાદ છે બનાવ્યો. ૯૭-૯૮. Page #49 -------------------------------------------------------------------------- ________________ 1s કાલલોક-સર્ગ ૩૨ अष्टोत्तरसहस्रेण मणिजालैरसौ बभौ । तावत्संख्यैमुखैभूरि ब्रुवाण इव तद्यशः ॥ ९९ ॥ कल्पद्रुमैर्वृताः सर्वे-ऽभूवन् सेभहयौकसः । सप्राकारा बृहद्वासः-पताकामालभारिणः ॥ १०० ॥ सुधर्मसदृशी चारु-रलमय्यभवत्पुरः ।। युगादिदेवप्रासादात् सभा सर्वप्रभाभिधा ॥ १०१ ॥ चतुर्दिक्षु व्यराजंत मणितोरणमालिकाः । पंचवर्णप्रभांकूर-पूरडंबरितांबराः ॥ १०२ ॥ अष्टोत्तर सहस्रेण मणिबिंबैर्विभूषितं । गव्यूतिद्वयमुत्तुंगं मणिरत्नहिरण्मयं ॥ १०३ ॥ नानाभूमिगवाक्षाढ्यं विचित्रमणिवेदिकं । प्रासादं जगदीशस्य व्यधाच्छ्रीदः पुरांतरा ॥ १०४ ॥ युग्मं ॥ सामंतमंडलीकानां नंद्यावर्तादयः शुभाः । प्रासादा निर्मितास्तत्र विचित्रा विश्वकर्मणा ॥ १०५ ॥ તે પ્રાસાદ એક હજાર ને આઠ મણિમય જાળીઓવડે જાણે તેમનો યશ બોલતો હોય, તેવો શોભતો હતો. ૯૯. આ બધા પ્રાસાદો કલ્પવૃક્ષોવડે વિંટાયેલા હતા, હાથીઓ અને અશ્વોની શાળાઓ સહિત હતા, ફરતા ગઢવાળા હતા અને મોટા વસ્ત્રની પતાકાઓના સમૂહવડે શોભાવાળા હતા. ૧૦૦. યુગાદિદેવના મુખ્ય પ્રાસાદની આગળ સુધમસભા જેવી સર્વપ્રભા નામની રત્નમય સુંદર સભા બનાવી. ૧૦૧. તે સભાની ચારે દિશામાં મણિમય તોરણોની શ્રેણિ શોભતી હતી. તે પાંચ વર્ષની પ્રભાના અંકુરાઓવડે આકાશને પણ ભરી દેતી હતી. ૧૦૨. એ નગરીના મધ્યમાં ધનદે એક હજાર ને આઠ મણિમય બિંબોથી વિભૂષિત, બે ગાઉ ઉંચો, મણિ, રત્ન અને સુવર્ણમય અનેક માળાઓ અને ગવાક્ષોવાળો તેમજ વિચિત્ર મણિમય વેદિકાવાળો એક જગદીશનો પ્રાસાદ બનાવ્યો. ૧૦૩-૧૦૪. તે નગરીમાં સામંત અને માંડલિકોના નંદ્યાવત્તદિ અનેક શુભજાતિના જુદા-જુદા પ્રકારના પ્રાસાદો વિશ્વકર્માએ બનાવ્યા. ૧૦૫. Page #50 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યાનું વર્ણન अष्टोत्तरसहस्रं तु जिनानां भवनान्यभूः । उच्चैर्ध्वजाग्रसंक्षुब्ध-तीक्ष्णांशुतुरगाण्यधः ॥ १०६ ॥ चतुष्पथप्रतिबद्धा-श्चतुरशीतिरुच्चकैः । प्रासादाचार्हतां रम्या हिरण्यकलशैर्बभुः ॥ १०७ ॥ सौधानि हिरण्यरत्न-मयान्युच्चैः सुमेरुवत् । कौबेर्यां सपताकानि चक्रे स व्यवहारिणां ॥ १०८ ॥ दक्षिणस्यां क्षत्रियाणां सौधानि विविधानि च । अभूवन् शस्त्रागाराणि तेजांसीव निवासिनां ॥ १०९ ॥ तद्वप्रांतश्चतुर्दिक्षु पौराणां सौधकोटयः । व्यराजंत घुसद्यान-समानविशदश्रियः ॥ ११० ॥ सामान्यकारुकाणां च बहिः प्राकारतोऽभवन् । कोटिसंख्याश्चतुर्दिक्षु गृहाः सर्वधनाश्रयाः ॥ १११ ॥ अपाच्यां च प्रतीच्यां च कारुकाणां बभुर्गृहाः । एकभूममुखास्त्र्यस्रा-स्त्रिभूमिं यावदुच्छ्रिताः ॥ ११२ ॥ ઉંચે રહેલી ધ્વજાના અગ્રભાગથી સૂર્યના અશ્વોને ક્ષોભ પમાડે તેવા, એક હજાર ને આઠ જિનભવનો બનાવ્યા. ૧૦૬. ચતુષ્પથમાં બનાવેલા ઉંચા, મનોહર, અરિહંતના ચોરાશી પ્રાસાદો સુવર્ણમય કળશોવડે શોભતા હતા. ૧૦૭. વેપારીઓના ઘરો, હિરણ્યરત્નમય મેરૂપર્વત જેવા ઉંચા, પતાકા સહિત ઉત્તરદિશામાં બનાવ્યા. ૧0૮. દક્ષિણ દિશામાં ક્ષત્રિયોના વિવિધ પ્રકારના મહેલો બનાવ્યા અને ત્યાં રહેનારાઓના જાણે તેજ હોય, એવા અનેક શસ્ત્રાગારો બનાવ્યા. ૧૦૯. તે નગરીના ગઢમાં ચારે દિશાએ દેવતાઓના વિમાન જેવા ઉજ્વલ શોભાવાળા ક્રોડો મકાનોની શ્રેણિઓ પીરજનો માટે બનાવવામાં આવી. ૧૧૦. સામાન્ય કારૂકો માટે ગઢની બહાર ચારે દિશામાં સર્વ પ્રકારના ધનના આશ્રયવાળા ક્રોડો ઘરો બનાવ્યા. ૧૧૧. દક્ષિણમાં ને પશ્ચિમમાં કારૂકોના એક ભૂમિથી ત્રણ ભૂમિ સુધી ઉંચા ત્રિકોણ ગૃહો બનાવ્યા. ૧૧૨. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કાલલોકનસર્ગ ૩૨ अहोरात्रेण निर्माय तां पुरी धनदोऽकिरत् । हिरण्यरलधान्यानि वासांस्याभरणानि च ॥ ११३ ।। सरांसि वापिकूपादीन् दीर्घिकादेवतालयान् । 'अन्यच्च सर्वं तत्राहो-रात्रेण धनदोऽकरोत् ॥ ११४ ॥ विपिनानि चतुर्दिक्षु सिद्धार्थश्रीनिवासके । पुष्पाकरं नंदनं चा-भवन् भूयांसि चान्यतः ।। ११५ ॥ प्रत्येकं हेमचैत्यानि जिनानां तत्र रेजिरे । पवनाहृतपुष्पाणि पूजितानि द्रुमैरपि ॥ ११६ ॥ प्राच्यामष्टापदोऽपाच्यां हेमशैलो महोन्नतः । प्रतीच्यां सुरशैलस्तु कौबेर्यामुदयाचलः ॥ ११७ ।। तत्रैवमभवन् शैलाः कल्पवृक्षालिमालिताः । મરત્ના : શ્રીશૈ-ર્નિનાવા પવિત્રતા | 99૮ | शक्राज्ञया रत्नमयी-मयोध्यां परनामतः । વિનીતાં ૩૨૨/ગસ્થ પુરીમિવ સ નિીને || 99૧ // આ પ્રમાણેની નગરીને એક અહોરાત્રમાં બનાવીને ધનદે તેમાં હિરણ્ય, રત્ન, ધાન્ય, વસ્ત્રો અને આભૂષણો વિગેરે વસાવ્યા. ૧૧૩. તેમજ સરોવર, વાવો, કૂવાઓ, દર્વિકાઓ, દેવાલયો અને બીજું બધું એક અહોરાત્રમાં ધનદે બનાવી દીધું. ૧૧૪. નગરીની ચારે દિશાએ સિદ્ધાર્થ, શ્રીનિવાસ, પુષ્માકર અને નંદન-એ નામના ચાર વનો બનાવ્યા. તે સિવાય બીજા ઘણા ભવનો બનાવ્યા. ૧૧૫. તે પ્રત્યેક વનમાં સુવર્ણનું એકેક જિનચૈત્ય બનાવવામાં આવ્યું કે, જે ચૈત્યોને પવનથી ઉડતાં પુષ્પોવડે વૃક્ષો પણ પૂજે છે, એમ જણાવા લાગ્યું. ૧૧૬. એ નગરીની પૂર્વમાં અષ્ટાપદ, દક્ષિણમાં મહાઉત્રત એવો હેમશૈલ, પશ્ચિમમાં સુરશેલ અને ઉત્તરમાં ઉદયાચળ-એમ ચાર પર્વતો આવેલા છે. ૧૧૭. તે પર્વતો કલ્પવૃક્ષોની શ્રેણિઓથી મંડિત, મણિરત્નની ખાણોવાળા અને ઘણા ઉંચા જિનપ્રાસાદોથી પવિત્રિત હતા. ૧૧૮. દ્રની આજ્ઞાથી રત્નમય અને જેનું બીજું નામ અયોધ્યા છે, એવી આ વિનીતા નગરી ઈદ્રની પુરી જેવી ધનદે નિમણ કરી. ૧૧૯. Page #52 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યાનાં લોકોનું વર્ણન यद्वास्तव्यजना देवे गुरौ धर्मे च सादराः । स्थैर्यादिभिर्गुणैर्युक्ताः सत्यशौचदयान्विताः ॥ १२० ॥ कलाकलापकु शलाः सत्संगतिरताः सदा । विशदाः शांतसद्भावा अहमिंद्रा महोदयाः ।। १२१ ॥ युग्मं ॥ तत्पुर्यामृषभः स्वामी सुरासुरनरार्चितः । जगत्सृष्टिकरो राज्यं पाति विश्वस्य रंजनात् ॥ १२२ ॥ अन्वयोध्यमिह क्षेत्र - पुराण्यासन् समंततः । विश्वसृष्ट्वाशिल्पिवृंद-घटितानि तदुक्तिभिः ॥ १२३ ॥ विंशतौ पूर्वलक्षेषु गतेषु जनिकालतः । तत्रैवं हरिणा राज्येऽभिषिक्तो वृषभः प्रभुः ।। १२४ ॥ कुर्वन्नश्वगजादीनां संग्रहं सुस्थितां स्थितिं । राज्यस्य सकलां चक्रे न्यायाध्वनि पूरस्सरः ।। १२५ ।। प्रभुणा दर्शितेष्वेवं मूलशिल्पेषु पंचसु । प्रावर्त्तेत शिल्पशत- कर्माण्यपि ततः परं ॥ १२६ ॥ तद्व्यक्तिस्तु प्राग्दर्शिता. प्रावर्त्ततान्नपाकादि-राहारविषयो विधिः । शिल्पं घटादि कृष्यादि-कर्माणि वचसा प्रभोः ।। १२७ ।। તે નગરીમાં રહેનારા લોકો, દેવ-ગુરૂ અને થર્મમાં આદરવાળા, સ્વૈર્ય, સત્ય શૌચ અને દયા આદિ ગુણોથી સંયુક્ત, કળાકલાપમાં કુશળ, નિરંતર સત્સંગતિમાં રક્ત, વિશદ (ડાહ્યા), શાંત સ્વભાવી, સ્વતંત્ર અને મહાન પ્રગતિ કરનારા હતા. ૧૨૦-૧૨૧. ૧૯ તે નગરીમાં સુરાસુર અને લોકોથી પૂજિત એવા જગતનું સર્જન કરનારા ઋષભદેવ, વિશ્વનું રંજન કરવાવડે રાજ્યનું પ્રતિપાલન કરવા લાગ્યા. ૧૨૨. આ અયોધ્યાનગરીની પછી તેની ચારેતરફ ક્ષેત્રો અને નગરો પણ હતા, તે વિશ્વકર્માના दुवाथी तेना शिल्पीसो जनाव्या हता. १२3. જન્મથી વીશ લાખ પૂર્વ ગયા, ત્યારે ઇંદ્ર પ્રભુને રાજ્યપર સ્થાપન કર્યા. ૧૨૪. પછી તેમણે હાથી, ઘોડાઓ વિગેરેનો સંગ્રહ કર્યો અને ન્યાયમાર્ગનાં અગ્રેસર એવા તેમણે રાજ્યની બધી સ્થિતિ સુસ્થિત બનાવી. ૧૨૫. પ્રભુએ બતાવેલ મૂળ પાંચ શિલ્પમાંથી સો શિલ્પ પ્રવર્ત્ય અને બીજા કર્મો પ્રવર્ત્યા. ૧૨૬. તેની વિગત પ્રથમ બતાવવામાં આવેલ છે. પ્રભુના કહેવા પ્રમાણે અન્નપાકાદિ આહારસંબંધી વિધિ, ઘટાદિ શિલ્પો અને કૃષ્ણાદિ કર્મો अवर्त्या, १२७. Page #53 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૨ नानारत्नाद्यलंकारैः प्रभोर्देहविभूषणां । दृष्ट्वा देवैः कृतां लोके प्रावर्तत विभूषणा ॥ १२८ ॥ ब्राम्या दक्षिणहस्तेन दर्शिता लिपयोऽखिलाः । एकट्यादि च संख्यानं सुंदर्या वामपाणिना ॥ १२९ ॥ काष्ठपुस्तकादिकर्मैवं भरतस्योपदर्शितं । दर्शितं बाहुबलिने स्त्रीनराश्वादिलक्षणं ॥ १३० ॥ वस्तूनां मानमुन्मान-मुपमानं तथाऽपरं । प्रमाणं गणितं चेति पंचकं व्यवहारकृत् ॥ १३१ ॥ मानं द्विधा धान्यमानं रसमानं तथाऽपरं । धान्यमानं सेतिकादि कर्षादि च रसस्य तत् ।। १३२ ।। पूगीफलादेर्गण्यस्यो-न्मानं संख्यानुमानतः । सहस्रं नालिकेराणां पुंजेऽस्मिन्निति कल्पना ॥ १३३ ॥ उपमानं च तौल्येन पलादिपरिभावनं । હતફંડવિના પૂમિ-વસ્ત્રાહે નિતિઃ સ્કુટા / ૦૩૪ . વિવિધ પ્રકારના રત્નના અલંકારોવડે દેવોએ કરેલી પ્રભુના શરીરની શોભા જોઈને લોકોમાં પણ આભૂષણો કરાવવાની (પહેરવાની) પ્રવૃત્તિ ચાલી. ૧૨૮. પ્રભુએ જમણે હાથે બ્રાહ્મીને સર્વ પ્રકારની લિપિઓ બતાવી અને સુંદરીને ડાબા હાથવડે એક બે વિગેરે સંખ્યા (અંકવિદ્યા) બતાવી. ૧૨૯. કાષ્ઠપુસ્તકાદિકમ ભરતને શિખવ્યા અને બાહુબલિને સ્ત્રી, પુરૂષ અને અશ્વાદિના લક્ષણો સમજાવ્યા. ૧૩૦. વસ્તુઓના માન, ઉન્માન, ઉપમાન, પ્રમાણ અને ગણિત-એ પાંચ પ્રકારે વ્યવહાર બતાવ્યો. ૧૩૧. તેમાં માન બે પ્રકારે-ધાન્યમાન અને સમાન. ધાન્યમાન સેતિકાદિ અને રસમાન કર્યાદિ સમજવું. ૧૩ર. સોપારી વિગેરે ગણીને વેચવા લાયકની સંખ્યા અનુમાનથી નકકી કરવી. આ નાળીયેરના ઢગલામાં હજાર નાળીયેર છે, એમ કલ્પનાથી કહી દેવું તે ઉન્માન સમજવું. ૧૩૩. તોલથી આટલા પલાદિ તોલમાં છે એમ કહેવું, તેમજ હાથ અને દડાદિવડે ભૂમિ તેમજ વસ્ત્રાદિનું જે સ્પષ્ટપણે પ્રમાણ કહેવું, તે ઉપમાન સમજવું. ૧૩૪. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના તથા ભરત ચક્રના કાળમાં શું શું થયું. इयद्वर्णामिदं स्वर्ण-मियत्पानीयकं त्विदं । रत्नमित्यादि प्रमाणं गणितं प्राग्निरूपितं ॥ १३५ ॥ प्रोतं दवरके मण्या-दीनां सम्यग् निवेशनं । समुद्रादौ च बोहित्थ-वाहनं पोतमूचिरे ॥ १३६ ॥ व्यवहारो विसंवादे गत्वा राजकुलादिषु ।। न्यायस्य निश्चयो यद्वा वस्तूनां क्रयविक्रयौ ॥ १३७ ॥ नीतिः सामादिका युद्धं बाहुयुद्धाधनेकधा । રૂષશાસ્તં ધનુર્વેલો રબારીનાં ૨ સેવના || ૧૩૮ છે. वैद्यशास्त्रं नीतिशास्त्रं बंधनं निगडादिभिः । मारणं नागपूजाद्या यज्ञा ऐंद्रादयो महाः ॥ १३९ ।। मेलको गोष्ठिकादीनां पूामादिपरिग्रहः । प्रयोजनविशेषेण ग्रामादिजनसंगमः ॥ १४० ॥ एषु किंचिजिने राज्यं भुंजानेऽजायत क्रमात् । किंचिच्च भरते किंचित् प्रावर्तत तदन्वपि ॥ १४१ ॥ પમિઃ સુવે છે આવા વર્ણવાળું આ સ્વર્ણ છે અથવા આવા પાણીવાળું આ રત્ન છે, એમ કહેવું તે પ્રમાણ સમજવું. ગણિત તો પૂર્વે કહી આવેલ છીએ, તે પ્રમાણે સમજવું. ૧૩પ. (આ રીતે પાંચ પ્રકારો સમજવા.) દોરીમાં મણિ વિગેરે સમ્યક્ પ્રકારે ગોઠવવા તે પ્રોત અને સમુદ્રાદિમાં વહાણ વિગેરે ચલાવવા તે પોત કહેવાય છે. (આ પણ શીખવ્યું) ૧૩૬. વિસંવાદ થવાથી રાજકુલાદિમાં જઈને ન્યાય મેળવવો તે, અથવા વસ્તુનો કયવિક્રય કરવો તે વ્યવહાર કહેવાય છે. ૧૩૭. નીતિ સામાદિ, યુદ્ધ બાહુદ્ધાદિ અનેક પ્રકારનું ઇષશાસ્ત્ર, ધનુર્વેદ, રાજાદિની સેવના કેમ કરવી ? તે, વૈદ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, નિગડાદિવડે બંધન, મારણ, નાગપૂજાદિ યજ્ઞો, ઈદ્રાદિ મહોત્સવો, ગોષ્ઠિકાદિનો મેળાપ, નગરપ્રામાદિ ગ્રહણ કરવા, કોઈ પ્રયોજન વિશેષે ગ્રામ્યજનનું એકત્ર મળવું - આ બધામાં કેટલુંક પ્રભુના રાજ્યકાળમાં થયું, ત્યારપછી અનુક્રમે કેટલુંક ભરતચક્રીના રાજ્ય કાળમાં પ્રવર્યું અને કેટલુંક ત્યારપછી પણ થયું. ૧૩૮-૧૪૧. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કાલલોક-સર્ગ ૩૨ स्वयं त्वदर्शयत्सर्वाः कलाः शिल्पानि च प्रभुः ।। तेषामनेकभेदत्वं ततस्तेने जनः क्रमात् ॥ १४२ ।। स्वस्तिकादिमंगलानि रक्षादिकौतुकानि च । પ્રમોઃ કૃતાનિ વૈઃ પ્રવિદ્ પ્રવર્તત તતો બને છે 9૪રૂ | केशवस्त्राद्यलंकारै-दृष्ट्वा देवैरलंकृतं । जगदीशं परेऽप्येवं कुर्वति स्म जना भुवि ॥ १४४ ॥ चूलाकर्मादि बालानां तिथिधिष्ण्यादिसौष्ठवे । लेखशालोपनयनं प्रावर्त्तत विभोगिरा ॥ १४५ ॥ प्रभोरिंद्रकृतं दृष्ट्वा विवाहस्य महोत्सवं ।। लोका अपि तथा चक्रु : पाणिग्रहणमंगलं ॥ १४६ ॥ युग्मिधर्मनिषेधाय भरताय ददौ प्रभुः । सोदर्या बाहुबलिनः सुंदरी गुणसुंदरीं ॥ १४७ ॥ भरतस्य च सोदर्या ददौ ब्राह्मीं जगत्प्रभुः । મૂપાય વાદુવતિને તવાદ્રિ બનતાગથ / ૧૪૮ || સર્વ કળા અને શિલ્પો પ્રભુએ પોતે બતાવ્યા, પછી લોકોએ તેના અનેક ભેદોનો વિસ્તાર પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કર્યો. ૧૪૨. સ્વસ્તિકાદિ મંગળો અને રક્ષાદિ કૌતુકો, પ્રથમ દેવોએ પ્રભુના સંબંધમાં કર્યા, પછી લોકોમાં પ્રવત્ય. ૧૪૩ કેશ, વસ્ત્ર અને અલંકારાદિવડે દેવોએ પ્રભુને અલંકૃત કર્યો, તે જોઈને બીજા લોકો પણ પૃથ્વીપર તે પ્રમાણે કરવા લાગ્યા. ૧૪૪. બાળકોનું ચૂલાકર્મ વિગેરે અને લેખશાળાએ બેસાડવું વિગેરે સારી તિથિ અને નક્ષત્રમાં પ્રભુએ બતાવ્યા પ્રમાણે કરવાનું શરૂ થયું. ૧૫. પ્રભુનો ઈ કરેલો વિવાહમહોત્સવ જોઈને લોકો પણ તે જ પ્રમાણે પાણિગ્રહણ મહોત્સવ કરવા લાગ્યા. ૧૪૬. યુગ્મધર્મનો નિષેધ કરવા માટે બાહુબલિની બેન, ગુણોવડે સુંદર એવી સુંદરી પ્રભુએ ભરતને આપી. ૧૪૭. અને ભરતની બેન, બ્રાહ્મીને પ્રભુએ બાહુબલિને આપી. ત્યારથી લોકોમાં તે પ્રમાણે પ્રવૃત્તિ ૧, વાળ ઉતરાવવા. Page #56 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિક દાન તથા લગ્ન વ્યવસ્થા भिन्नगोत्रादिकां कन्यां दत्तां पित्रादिभिर्मुदा । विधिनोपायत प्रायः प्रावर्त्तत तथा ततः ॥ १४९ ॥ एवं च पालयामास तद्राज्यं वृषभो नृपः । त्रिषष्टिं पूर्वलक्षाणि प्रीणितप्राणिमंडलः ॥ १५० ॥ त्र्यशीतौ पूर्वलक्षेषु गतेष्वेवं च जन्मतः । व्यतरद्वार्षिकं दानं जिघृक्षुः संयमं प्रभुः || १५१ ॥ ददतं वार्षिकं दानं दृष्ट्वा च जगदीश्वरं । प्रावर्त्तत जनोऽप्येवं दानं दातुं यथाविधि ॥ १५२ ॥ एवं च धनरत्नादि दानं प्रावर्त्तत क्षितौ । अद्यापि तत एवेद - विच्छन्नं प्रवर्त्तते ॥ १५३ ॥ विभज्यादाजिनो राज्य- शतं पुत्रशताय च । ततः पिता स्वपुत्रेभ्यो दद्यादित्यभवत् स्थितिः ॥ १५४ ॥। प्रवर्द्धमानवैराग्यः संप्राप्त: पश्चिमं वयः । सुदर्शनाख्यां शिबिका - मारूढः ससुरासुरः ।। १५५ ॥ ચાલી. ૧૪૮. તેમજ ભિન્ન ગોત્રાદિવાળી અને તેના માતાપિતાએ દીધેલી કન્યાનું વિધિપ્રમાણે પાણિગ્રહણ કરવું-એવી પ્રવૃત્તિ પણ ત્યારથી જ ચાલી. ૧૪૯. એ પ્રમાણે વૃષભ રાજાએ ત્રેસઠ લાખ પૂર્વ સુધી અનેક પ્રાણીવર્ગને સુખ ઉપજાવવાપૂર્વક રાજ્યની પ્રતિપાલના કરી. ૧૫૦. ૨૩ એ રીતે જન્મથી ત્ર્યાશી લાખ પૂર્વ વ્યતીત થયા ત્યારે, સંયમ ગ્રહણ કરવાને ઇચ્છતા પ્રભુ વાર્ષિકદાન આપવા લાગ્યા. ૧૫૧. જગદીશ્વરને વાર્ષિક દાન દેતા જોઈને લોકો પણ તે જ, પ્રમાણે યથાવિધિ દાન દેવામાં પ્રવર્ત્યા. ૧૫૨. એ રીતે ધન-રત્નાદિનું દાન પૃથ્વીપર પ્રવર્યું કે જે આજે પણ પ્રવર્તે છે. ૧૫૩. પ્રભુએ રાજ્યના સો ભાગ કરીને સો પુત્રોને વહેંચી દીધા ત્યારથી પિતા પોતાના પુત્રોને ભાગ વહેંચી આપે એવી પ્રવૃત્તિ શરૂ થઈ. ૧૫૪. એ પ્રમાણે પ્રવર્ધમાન વૈરાગ્યવાળા અને પાછલી વયમાં પ્રભુ સુદર્શના નામની શિબિકામાં બેસીને સુરાસરના પરિવાર સાથે, છઠ્ઠ તપ કરીને, ઉગ્નભોગાદિ જાતીના ચાર હજાર રાજપુરૂષોની Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ કાલલોક-સર્ગ ૩૨ कृतषष्ठतपा उग्र-भोगादीनां सहस्रकैः चतुर्भिः सार्धमागत्य विनीतायाः पुरो बहिः ॥ १५६ ॥ स सिद्धार्थवनोद्याने तलेऽशोकमहातरोः । વ નોરં વાણિ-મરાહે નવપુ| 9૧૭ | स्वर्णवर्ण स शृंगस्थं केशमुष्टिं च पंचमी । ररक्ष शक्रविज्ञप्त्यां दक्षो दाक्षिण्यसेवधिः ॥ १५८ ॥ अनुप्रव्रजितास्तेऽपि स्वामिमार्गानुगामिनः । अरक्षन् पंचमी केश-मुष्टिं स्कंधोपरि स्थितां ॥ १५९ ॥ चैत्रस्य श्यामलाष्टम्या-मेवमात्तव्रतः प्रभुः । विजहार क्षितावंगी-कृतमौनाद्यभिग्रहः ॥ १६० ॥ तदानीं च न जानाति लोको भिक्षा नु कीदृशी । कीदृशाः खलु भिक्षाका दीयते सा कथं कदा ॥ १६१ ।। अनुप्रव्रजितास्तेऽथ कच्छाद्याः क्षुत्तृ डर्दिताः । पृच्छंति भोजनोपायं प्रभुं प्रणतमौलयः ॥ १६२ ॥ સાથે વિનીતાનગરીની બહાર ઉદ્યાનમાં આવ્યા. ૧પપ-૧૫૬. ત્યાં સિદ્ધાર્થવન નામના ઉદ્યાનમાં અશોક નામના મહાવૃક્ષની નીચે ત્રીજા પહોરે જગતુ પ્રભુએ ચારમુષ્ટિ લોન્ચ કર્યો. ૧૫૭. પછી મસ્તકરૂપ શૃંગપર રહેલા સ્વર્ગસમાન વર્ણવાળા એક મુષ્ટિપ્રમાણ કેશને ઈદ્રની વિજ્ઞપ્તિથી દક્ષ અને દાક્ષિણ્યતાના ભંડાર એવા પ્રભુએ રહેવા દીધા. ૧૫૮. સ્વામીના માગાનુયાયી અને સ્વામીની સાથે પ્રવ્રજિત થયેલા રાજપુત્રોએ પણ સ્કંધપર રહેલ પંચમ મુષ્ટિગત કેશ રહેવા દીધા. ૧૫૯. એ પ્રમાણે ચૈત્રવદિ અષ્ટમીએ પ્રભુએ વ્રત ગ્રહણ કર્યું અને મૌનાદિ અભિગ્રહ સ્વીકારીને પ્રભુએ પૃથ્વીપર અન્યત્ર વિહાર કર્યો. ૧૬૦. હવે તે વખતે લોકો જાણતા નહોતા કે ભિક્ષા કેવી હોય ? ભિક્ષાચર કેવા હોય? ભિક્ષા કેમ દેવાય ? અને જ્યારે દેવાય ? ૧૬૧. તેથી પ્રભુની સાથે પ્રવ્રજિત થયેલા કચ્છ વિગેરે ક્ષુધા અને તૃષાથી પીડિત થવાથી પ્રભુને નમસ્કાર કરીને ભોજનનો ઉપાય પૂછવા લાગ્યા; ૧૬૨. પરંતુ પ્રભુ તો બોલતા નહોતા - જવાબ આપતા નહોતા એટલે નિરંતર સુધાતૃષાને સહન Page #58 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા પછીનું વર્ષ પ अजल्पति प्रभौ नित्यं क्षुट्यथामसहिष्णवः । गंतुं गृहेऽनुचितमि-त्यभूवंस्तापसा वने ॥ १६३ ॥ अगृह्णन्नबुधैर्लोकै-र्दीयमानं धनादिकं । हस्तिनागपुरं प्रापा-ब्देन क्ष्मां विहरन् विभुः ।। १६४ ॥ स्वामी किंचित्र लातीति श्रुत्वा जनमहारवं ।। दृष्ट्वा च प्रभुनेपथ्यं श्रेयांसाख्यो नृपात्मजः ॥ १६५ ।। जातजातिस्मृतिश्चित्ते चिंतयामासिवानिति ।। अहो प्रभुर्यतीभूतः किं कुर्वीत धनादिभिः ॥ १६६ ॥ भवादहं तृतीयेऽस्मा-स्वामिनश्चक्रवर्तिनः । सारथिः सार्द्धमेतेना-भूवं पालितसंयमः ॥ १६७ ।। नवकोटिविशुद्धं तद्भोज्यमस्योपयुज्यते । कर्मक्षयसहायस्य साधोर्देहस्य धारकं ॥ १६८ ॥ घटमिक्षुरसस्यैकं केनचियाभृतीकृतं । तदा भगवते सोऽदा-निर्दोषं विशदाशयः ॥ १६९ ॥ નહીં કરી શકનારા તેઓ પાછા ઘરે જવું તે પણ અનુચિત જાણીને તાપસી થયા અને વનમાં રહેલા લાગ્યા. ૧૬૩. હવે પ્રભુ અજ્ઞાનલોકો તરફથી દેવા માટે ધરવામાં આવતા ધનાદિને ગ્રહણ નહીં કરતા અનુક્રમે વિચરતા એક વર્ષ પૂર્ણ થયા બાદ હસ્તિનાપુરમાં આવ્યા. ૧૬૪. ‘સ્વામી કાંઈ લેતા નથી' એવા લોકોથી થતો મહાશબ્દ સાંભળતાં અને પ્રભુનો વેશ જોતાં ત્યાંના રાજા ચંદ્રયશાના પુત્ર શ્રેયાંસને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે – “અહો ! પ્રભુ તો મુનિ થયા છે. તે ધનાદિને શું કરે ? ૧૬૫-૧૬૬. આ ભવથી ત્રીજે ભવે પ્રભુ જ્યારે મહાવિદેહમાં ચક્રવર્તી હતા. ત્યારે હું તેમનો સારથી હતો. અને એમની સાથે મેં પણ ચારિત્ર લીધું હતું અને પાળ્યું હતું, ૧૬૭. તેથી હું જાણું છું કે આ પ્રભુને તો નવકોટિવડે પરિશુદ્ધ ભોજન જ ઉપયોગી થાય. કારણ કે સાધુને કર્મક્ષયમાં સહાયક એવા દેહને તે મદદગાર થાય છે.” ૧૬૮. શ્રેયાંસ આ પ્રમાણે વિચારે છે. તેવામાં કોઈએ આવીને ઈક્ષરસનો એક ઘડો તેને ભેટ કર્યો. એટલે વિશદ આશયવાળા તેણે તે નિર્દોષ વસ્તુ પ્રભુને વહોરાવી. ૧૬૯. ૧. બાહુબલિના પુત્ર. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૬ अत्र चावश्यकचूर्णावेक इक्षुरसघट उक्तः, पद्मानंदकाव्यहैमऋषभचरित्रयोस्तु ('भक्तामरवृत्तावपि ) ते बहव उक्ताः संतीति ज्ञेयं. पाणिभ्यां च गृहीत्वा तं प्रभुः पाणिपतद्ग्रहः । वार्षिकीं पारणां चक्रे बिंदुमप्यकिरन् भुवि ।। १७० ।। यतः- माइज्ज घडसहस्सा अहवा माइज सागरा सव्वे । जस्सेआरिसलद्धी सो पाणिपडिग्गही होइ ।। १७१ ।। पंचदिव्यान्यजायंत प्रससार यशो भुवि । श्रेयांसोपक्रमं पात्र - दानं प्रावर्त्तत क्षितौ ॥ १७२ ॥ तथोक्तमावश्यकनिर्युक्तौ संवच्छरेण लद्धा भिक्खा उसण लोगनाहेण । सेसेहिं बीअदिवसे लद्धा पढमभिक्खाउ || १७२ A ॥ अत्र यद्यपि - राधशुक्ल तृतीयायां दानमासीद्यदक्षयं । पर्वाक्षयतृतीयेति तदद्यापि प्रवर्त्तते ।। १७२ B | કાલલોક-સર્ગ ૩૨ અહીં આવશ્યકચૂર્ણિમાં ઈક્ષુરસનો એક ઘડો કહ્યો છે, પરંતુ પદ્માનંદ કાવ્યમાં અને હેમચંદ્રાચાર્યકૃત ઋષભચરિત્રમાં (તથા રૈભક્તામરની ટીકામાં પણ) ઘણા ઘડા કહ્યા છે એમ જાણવું. પ્રભુ હસ્તરુપપાત્રવાળા હોવાથી તે રસ હાથમાં જ લીધો અને વર્ષીતપનું પારણુ કર્યું. તે રસમાંથી એક બિંદુ પણ જમીનપર પડ્યું નહીં. ૧૭૦. કહ્યું છે કે - હજારો ઘડા સમાઈ જાય અથવા સર્વ સમુદ્ર પણ જેના હાથમાં સમાઈ જાય એવી જેને લબ્ધિ હોય તે જ પાણિપાત્ર (હસ્તપાત્ર) થાય. ૧૭૧. તે વખતે ત્યાં પંચદિવ્ય પ્રગટ થયા અને શ્રેયાંસનો યશ પૃથ્વીપર વિસ્તાર પામ્યો. આ પૃથ્વીપર શ્રેયાંસથી જ સુપાત્રદાનની પ્રવૃત્તિ શરૂ થઈ. ૧૭૨. શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે- “શ્રી ઋષભલોકનાથે એક વર્ષે ભિક્ષા મેળવી. બીજા ત્રેવીશ પ્રભુએ દીક્ષાને બીજે દિવસે જ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી.” ૧૭૨A અહીં “વૈશાખ શુદ તૃતીયાને દિવસે અક્ષય દાન અપાણું તેથી તે દિવસ અક્ષય તૃતીયા નામના ૧. અત્રાન્તરે ચ ચિનવ્યેષુèન સંમૃતાન્ હુમ્માન્ । યુવાનપુોડઢીવ-વિષુવા ઢિમોર્યપાઃ ॥૧૮॥ (વિશોવૃત્તી) || ૨. આ અવસરે યુવરાજની પાસે કોઇક પુરુષે તાજા ઈક્ષુરસના ભરેલા ઘડાઓ લાવીને મૂક્યાં, કેમકે પ્રભુનાં વંશજો ઈશુના રસિક છે. ૧૮. (૨૧ મા શ્લોકની ટીકા). Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૭. અક્ષય તૃતીયા इति शत्रुजयमाहास्यवचनात्, चैत्रकृष्णाष्टम्या अक्षयतृतीयायां साधिकमासाधिकं वर्ष स्यात्तथापि किंचिदाधिक्यस्याविवक्षया वर्षमुक्तमिति संभाव्यते, अत एव भक्तामरवृत्तावुक्तंसाधिकवर्षं चतुसृषु दिक्षु बहल्यादिमंडलानि विभुः । વ્યદર મુક્તાહારો મુમિક્ષાપૂર્વમનુગવશાત 9૭૨ દે છે सहस्रमेकं वर्षाणां विजहार क्षिताविति । प्रमादकालस्तत्राहो-रात्रं संकलितोऽभवत् ॥ १७३ ॥ शाखापुरे विनीतायाः पुरिमतालसंज्ञके । उद्याने शकटमुखे न्यग्रोधस्य तरोस्तले ॥ १७४ ।। विहिताष्टमभक्तस्योत्पेदे केवलमुज्ज्वलं । फाल्गुने श्यामैकादश्यां पूर्वाह्ने ध्यानशुद्धितः ।। १७५ ॥ तदा च मरुदेवांबा साकं भरतचक्रिणा । गजारूढा प्रभु नंतु-मागच्छन्ती शिवं ययौ ॥ १७६ ॥ પર્વ તરીકે હજુ પણ પ્રવર્તે છે.” ૧૭૨ B આ પ્રમાણે શ્રી શત્રુંજયમાહામ્યમાં કહ્યું છે. ચૈત્ર વદ ૮ થી અક્ષયતૃતીયાએ સાધિક વર્ષ (૧૩ માસ ને ૧૦ દિવસ) થાય છે, તથાપિ કાંઈક અધિકની વિવક્ષા ન કરવાથી એક વર્ષ કહેલ છે-એમ જણાય છે. આ જ કારણથી ભક્તામરની વૃત્તિમાં કહ્યું છે કે - “સાધિક વર્ષ પર્યત ચારે દિશામાં બહલિ વિગેરે દેશમાં વિચરતા, સર્વત્ર મુનિભિક્ષાથી અજ્ઞાન મનુષ્યો હોવાથી પ્રભુ આહારરહિત રહ્યા.' ૧૭૨C. એ પ્રમાણે પ્રભુ એક હજાર વર્ષ સુધી પૃથ્વીપર વિચર્યા. તેમાં પ્રમાદકાળ સર્વ એકત્ર કરતાં એક અહોરાત્ર જેટલો થયો. ૧૭૩. પ્રાંતે વિનીતાનગરીના પુરિમતાલ નામના શાખાપુરમાં, શકટમુખ નામના ઉદ્યાનમાં ન્યગ્રોધ (વડ) વૃક્ષની નીચે અષ્ટમ તપમાં પ્રભુને ફાગણ વદિ અગ્યારશે પૂવતિ ધ્યાનશુદ્ધિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ૧૭૪-૧૭પ. તે વખતે ભરતચકી મરુદેવી માતાને હાથી પર બેસાડી, સાથે લઈને પ્રભુને વાંદવા આવતા. ૧. આપણી ફાગણ વદિ ૮. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કાલલોક-સર્ગ ૩૨ एतस्यामवसर्पिण्यां सिद्धोऽयं प्रथमोऽभवत् । अंतर्मुहूर्त्तमात्रेण प्रभोः केवललाभतः ॥ १७७ ॥ मरुदेवाशरीरं च देवैः सत्कृत्य संस्कृतं । પ્રવર્તત તતો નોદે શવસતિસંક્રિયા: || 9૭૮ || एवं च- आदितस्तद्भवेऽष्टानां निर्वृता मातरोऽर्हतां । अष्टाष्टौ स्वर्गताः शेषा-स्तृतीयतुर्ययोः क्रमात् ।। १७९ ॥ नाभिर्नागकुमारेऽगा-सप्ताष्टाष्टौ ततः क्रमात् । द्वितीयादिषु नाकेषु त्रिष्वगुः पितरोऽर्हतां ॥ १८० ॥ इति प्रवचनसारोद्धाराद्यभिप्रायः, जितशत्रुसुमित्रविजयौ दीक्षितौ सिद्धौ इति तूत्तराध्ययनदीपिकायां. 'जितशत्रुर्ययौ मुक्ति सुमित्रस्त्रिदिवं गतः' इति योगशास्त्रवृत्तौ, 'तृप्तो न पुत्रैः सगर' इति श्लोकवृत्तौ, श्रीवीरमातापित्रोस्तु श्रीआचारांगे द्वादशदेवलोकेऽपि गतिरुक्तेति ज्ञेयं. शतानि पंच पुत्राणां सप्त नप्तृ शतानि च । . भरतस्याद्यसमव-सरणे प्राव्रजन् प्रभोः ।। १८१ ॥ હતા, ત્યાં જ માતા શિવપદને પામ્યા-મોક્ષે ગયા. ૧૭૬ આ અવસર્પિણીમાં એ પ્રથમ સિદ્ધ થયા, કારણ કે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અંતર્મુહૂર્ત તેઓ સિદ્ધ થયા. ૧૭૭. મરુદેવા માતાના શરીરનો દેવોએ સત્કાર કરવાપૂર્વક સંસ્કાર કર્યો, ત્યારથી લોકોમાં શબનો સત્કાર અને સંસ્કાર શરૂ થયો. ૧૭૮. પ્રથમથી માંડીને આઠ પ્રભુની માતા તે જ ભવે મોક્ષે ગયા અને બીજા ને ત્રીજા આઠ આઠ પ્રભુની માતાઓ અનુક્રમે ત્રીજા ને ચોથા દેવલોકમાં ગયા. ૧૭૯. નાભિરાજા નાગકુમારમાં દેવ થયા અને બાકીના સાત, આઠ અને આઠ પ્રભુના પિતા અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા દેવલોકમાં ગયા. ૧૮૦. આ પ્રમાણે શ્રીપ્રવચનસારોદ્ધારનો અભિપ્રાય છે, પરંતુ શ્રીઉત્તરાધ્યયનસૂત્રની દીપિકામાં તો અજિતનાથના પિતા જિતશત્રુ અને તેમના ભાઈ સુમિત્રવિજય બંને દીક્ષા લઈને સિદ્ધિપદને પામ્યા, એમ કહ્યું છે. શ્રીયોગશાસ્ત્રનીવૃત્તિમાં વૃક્ષો ન પુસૈઃ સગર” એ શ્લોકની ટીકામાં ‘જિતશત્રુરાજા મોક્ષે ગયા અને સુમિત્ર સ્વર્ગે ગયા એમ કહ્યું છે. શ્રીવીરપ્રભુના માતાપિતાની ગતિ શ્રીઆચારાંગસૂત્રમાં બારમા દેવલોકની કહી છે. ઇત્યાદિ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રનાં રૂપનું દર્શન अष्टापदाद्रौ समय-सृते च श्रीजिनेऽन्यदा । भरतो ढौकयद्भोज्य- मनसां पंचभिः शतैः ॥ १८२ ॥ राजपिंडोऽभ्याहृतश्च न यतिग्रहणोचितः । इत्युक्ते स्वामिना खिन्नो भरतोऽथ हरिस्तदा ।। १८३ ॥ पप्रच्छावग्रहं प्रोचे भगवांस्तं च पंचधा । इंद्रस्य चक्रिणो राज्ञो गृहेशस्य सधर्मणः ।। १८४ ॥ बाध्यते पूर्वपूर्वोऽय-मायाग्येण यथोत्तरं । यथेंद्रावग्रहश्चक्र्य-वग्रहेणेह बाध्यते ॥ १८५ ॥ अथ शक्रो विहरतां श्रमणानामवग्रहं । अनुजज्ञे ततस्तुष्ट भरतोऽपि तथाकरोत् ।। १८६ ॥ पप्रच्छ भरतोऽथेंद्रं रूपं कीदृगकृत्रिमं । भवतां वर्णिकायै चां-गुलीमेषोऽप्यदीदृशत् ॥ १८७ ॥ अष्टाहिकोत्सवं चक्रे मुदितो भरतस्ततः । ध्वजोत्सवः प्रववृते स एवेंद्रमहोत्सवः ॥ १८८ ॥ હવે ૠષભપ્રભુના પ્રથમ સમવસરણમાં ભરતના પાંચ સો પુત્રોએ અને સાત સો, પૌત્રોએ પ્રભુપાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ૧૮૧. ૨૯ અન્યદા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર સમવસર્યા, તે વખતે ભરતે મુનિદાન માટે પાંચસો ગાડાં ભરીને પક્વાન્ન પ્રભુ પાસે લાવીને વિનંતી કરી. ૧૮૨. ત્યારે પ્રભુએ રાજપિંડ અને અભ્યાત (સામો આવેલો) પિંડ મુનિને ગ્રહણ કરવા યોગ્ય નથી એમ કહ્યું, તેથી ભરતરાજા બહુ ખેદ પામ્યા. તે વખતે ઇંદ્રે પ્રભુને અવગ્રહસંબંધી પૃચ્છા કરી. ભગવંતે કહ્યું કે - ઈંદ્રનો, ચક્રીનો, રાજાનો, ઘરના સ્વામીનો અને સ્વધર્મી (સાધુ) નો એમ પાંચ પ્રકારનો અવગ્રહ કહ્યો છે. ૧૮૩-૧૮૪. તેમાં આગળ આગળના અવગ્રહથી પૂર્વ પૂર્વનો અવગ્રહ અનુક્રમે બાધા પામે છે. જેમ ઇંદ્રનો અવગ્રહ, ચક્રીના અવગ્રહથી બાધા પામે છે.. (અર્થાત્ ઈંદ્રનો અવગ્રહ હોવા છતાં પણ ચક્રીનો અવગ્રહ ન હોય તો તે કામ ન આવે. ૧૮૫. આ પ્રમાણે સાંભળીને ઈંદ્રે વિચરતા એવા મુનિઓને પોતાના અવગ્રહમાં વિચરવાની આજ્ઞા આપી, ત્યારે સંતુષ્ટ થઈને ભરતે પણ તે રીતે કર્યું. ૧૮૬. હવે ભરત ઇંદ્રને પૂછે છે કે- ‘તમારૂં સ્વાભાવિક રૂપ કેવું હોય છે ?” તે વખતે નમુના તરીકે ઇંદ્રે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કાલલોક-સર્ગ ૩૨ आहारेणोपनीतेना मुनाथ विदधामि किं । अवादीद्भरतेनेति पृष्टः स्पष्टं सुरेश्वरः ॥ १८९ ॥ गुणाधिकेभ्यः श्राद्धेभ्यः श्रद्धया दीयतामिति । भरतः श्रावकान् भक्त्या-हूयेत्यूचे कृतांजलिः ॥ १९० ।। अतः परं भवद्भिर्मे गृहे भोक्तव्यमिच्छया । कार्यं न कार्यं कृष्यादि भोज्योपार्जनहेतवे ॥ १९१ ।। आसितव्यं सदा स्वस्थैः शास्त्रस्वाध्यायतत्परैः । मह्यं वाच्यश्चोपदेशः समक्षं संगताविति ॥ १९२ ॥ जितो भवान् वर्द्धते च भयं मा हन तन्नृप । ततस्तेऽपि तथा चक्रुनिश्चिताः सवि॒तस्पृशः ॥ १९३ ।। सुखसागरमग्नत्वा-अमत्तो भरतोऽप्यथ । वचांसि तेषामाकर्ण्य चेतस्येवं व्यचिंतयत् ॥ १९४ ॥ एते वदंति किं हंत जितोऽहं कैर्भयं च किं । ગા: પાનિર્મિતોડદ-ખ્ય વૈઘતે માં છે 99 પોતાની એક આંગળી બતાવી, તેના તેજ સામું પણ ચઢી જોઈ શક્યા નહીં. ૧૮૭. તે વખતે ભરતે હર્ષ પામીને તેનો અષ્ટાલિકોત્સવ કર્યો. તે વખતથી ધ્વજોત્સવની પ્રવૃત્તિ શરૂ થઈ, તે જ ઈદ્રોત્સવ સમજવો. ૧૮૮. હવે ભરતે ઈદ્રને પૂછયું કે - “મારે આ આવેલા આહારનું શું કરવું ?” એટલે ઈ સ્પષ્ટ રીતે કહ્યું કે ગુણાધિક એવા શ્રાવકોને શ્રદ્ધાપૂર્વક આપો.” પછી ભરત ગુણવાન શ્રાવકોને બોલાવી હાથ જોડીને કહેવા લાગ્યા કે આજથી તમારે મારે ઘરે ઈચ્છાપૂર્વક જમવું. ભોજન મેળવવા માટે તમારે ખેતી વિગેરે ઉધમ ન કરવો. તમારે નિરંતર સ્વસ્થ થઈને શાસ્ત્રના સ્વાધ્યાયમાં તત્પર રહેવું અને મને સર્વ સમક્ષ આ પ્રમાણે ઉપદેશ વાક્ય કહેવું કે - “જિતો ભવાનું વદ્ધતે ભયં તસ્મત હે નૃપ ! મા હન’ - તું જીતાયેલો છે, ભય વધે છે, તેથી હે રાજા ! તું તારા આત્માને હણ નહીં.’ ભરતચકીના આ પ્રમાણે કહેવાથી તેઓ પણ તે જ પ્રમાણે નિશ્ચિત થઈને તેમજ વ્રતધારી થઈને કરવા ને કહેવા લાગ્યા. ૧૮૯-૧૯૩. સુખસાગરમાં મગ્ન થયેલ હોવાથી ભારત પ્રમત્તભાવ પામતો હતો. તે તેમના વચનો સાંભળીને ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે - “અહાહા ! આ કહે છે કે હું જિતાયેલો છું, તો કોનાથી જિતાયેલો છું? અને ભય વધે છે એમ કહે છે તો કોનો ભય વધે છે ? હા. હા. બરાબર કહે Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની ઉત્પત્તિ एवं विबोध्यमानस्तै-र्भरतेशोतरांतरा । संवेगं याति कर्माणि श्लथानि कुरुते ततः ॥ १९६ ॥ यथेच्छमप्रयासेन भोक्तव्यमिति भूरिशः । ख्यापर्यतः श्रावकं स्वमभूवन् भोजनार्थिनः ॥ १९७ ॥ ततश्च तावता भोज्य-मुपस्कर्तुमनीश्वराः । व्यजिज्ञपन्नरेंद्राय सूदास्ते विनयानता ॥ १९८ ॥ न विद्यो जनबाहुल्यात्कः श्राद्धोऽत्र परश्च कः । ततश्चेत्यादिशद्राजा भोज्यास्ते प्रश्नपूर्वकं ॥ १९९ ॥ अप्राक्षुस्तेऽथ चेद्युयं श्रावकास्तर्हि कथ्यतां । कः श्राद्धधर्मः किं तत्त्व-त्रयं रत्नत्रयं च किं ॥ २०० ॥ अजानतो निराकृत्य जानतस्तांश्च चक्रभृत् । रत्नेन काकिणीनाम्ना चक्रे रेखात्रयांकितान् ॥ २०१ ॥ षष्ठे षष्ठे च मास्येवं तत्परीक्षां नृपोऽकरोत् । ततस्ते माहना जाताः पर्यंतात्तमहाव्रताः ॥ २०२ ॥ છે. હું કષાયોથી જિતાયેલો છું અને તેનાથી જ ભય વધે છે.” ૧૯૪-૧૯પ. આ પ્રમાણે આંતરે આંતરે બોધ પામતો ભરત સંવેગને પામે છે અને કમને શિથિલ કરે છે. ૧૯૬. અહીં ભરતરાજાએ શ્રાવકોને યથેચ્છપણે પ્રયાસ કર્યા વિના અહીં જમવું' એમ વારંવાર કહેલું હોવાથી ભોજનાથી એવા ઘણા મનુષ્યો પોતાને શ્રાવક કહેવરાવીને જમવા આવવા લાગ્યા. ૧૯૭. તેથી તેટલાઓનું ભોજન રાંધવામાં અસમર્થ થવાથી વિનયથી નમ્રપણે રસોઈયાઓ ભરતચક્ર પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. કે- હે સ્વામી ! ઘણા માણસો જમવા આવવાથી અમે સ શકતા નથી કે આમાં શ્રાવક કોણ છે અને અન્ય કોણ છે ?” ત્યારે ભરતચક્રીએ આજ્ઞા કરી કે – ‘તમારે તેમને અમુક પ્રશ્નો પૂછીને પછી જમાડવા.' ૧૯૮-૧૯૯. 'એટલે તેઓ જમવા આવનારને પૂછવા લાગ્યા કે - “જો તમે શ્રાવક હો, તો કહો શ્રાવકધર્મ શું ? તત્ત્વત્રય ને રત્નત્રય શું ?” ૨૦૦. . આ પ્રશ્નોનો જવાબ જે ન આપી શકે તેને દૂર કરીને, જે બરાબર ઉત્તર આપે તેને ચક્રવર્તી પાસે મોકલતા. ચક્રી તેને કાકિણીરત્નવડે ત્રણ રેખા કરીને અંકિત કરવા લાગ્યા. ૨૦૧. પછી ચકી છ-છ મહીને આ પ્રમાણે પરીક્ષા કરવા લાગ્યા. તેમાં પાસ થનારાઓ માહન’ થયા અને પયંત તેઓમાંના કેટલાક મહાવ્રતના ધારણ કરનારા (મુનિ) થયા. ૨૦૨. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કાલલોક-સર્ગ ૩૨ स्वसुतांस्ते च साधुभ्यो दत्तवंतो महाशयाः । अभूवन् श्रावकोत्तंसाः संयमाप्रभविष्णवः ॥ २०३ ॥ तीर्थंकरस्तुतिप्रायान् श्राद्धधर्मनिरूपकान् । कृत्वार्यान् भरतो वेदान् तेभ्योऽदात्पाठहेतवे । २०४ ॥ अर्थतांश्चक्रि मान्यत्वा-त्मन्यते स्म जनोऽखिलः । दानं च पात्रबुद्ध्यादाद्रव्यवस्त्रगृहादिकं ॥ २०५ ॥ देवप्रतिष्ठोद्वाहादि यद्धयं यच्च लौकिकं । तत्तदेतान् पुरस्कृत्य गृहिकार्यं जनोऽकरोत् ॥ २०६ ।। इत्यष्टौ पुरुपान् यावदादित्ययशआदिकान् । अभवन्मान्यता तेषां भोजनं च नृपालये ॥ २०७ ॥ तत्रादित्ययशाः कुर्वन् षष्ठे मासि परीक्षणं । चकार काकिणीरत्नाऽ-भावाच्चिद्रं सुवर्णजं ॥ २०८ ॥ महायशः प्रभृतयः केचिद्रूप्यमयं ततः । पट्टसूत्रमयं केचि-त्ततः सूत्रमयं परे ॥ २०९ ॥ વળી તે મહાશયો પોતાના પુત્રોને સાધુઓને શિષ્ય તરીકે આપવા લાગ્યા. સંયમ લેવાને અસમર્થ એવા તેઓ ઉત્તમ શ્રાવક થયા. ૨૦૩. ભરત, તીર્થકરની સ્તુતિવાળા અને શ્રાવકધર્મનું નિરૂપણ કરનારા એવા આવિદો રચ્યા અને તે શ્રાવકોને ભણવા આપ્યા. ૨૦૪. એઓ ચક્રીને માન્ય થવાથી સર્વ લોકો તેને માનવા લાગ્યા અને પાત્રબુદ્ધિએ દ્રવ્ય, વસ્ત્ર અને ગૃહાદિનું દાન આપવા લાગ્યા. ૨૦૫. દેવપ્રતિષ્ઠા અને વિવાહાદિ જે ધર્મ લૌકિક એવા ગૃહસ્થીઓના કૃત્ય હોય, તે લોકો તેમને આગળ કરીને કરવા લાગ્યા. ૨૦૬. આ પ્રમાણે ભારતના પુત્ર આદિત્યયશાથી માંડીને આઠ પેઢી સુધી તેની માન્યતા ચાલી અને રાજભુવનમાં ભોજન કરવાનું શરૂ રહ્યું. ૨૦૭. - તેમાં આદિત્યયશાએ છ છ માસે પરીક્ષા કરીને કાકિણીરત્ન ન હોવાથી સુવર્ણના દોરાની નિશાનીઓ કરી. ૨૦૮. મહાયશા વિગેરેમાં કેટલાકે રૂધ્યમય, કેટલાકે પટ્ટસૂત્રમય અને કેટલાકે સૂત્રમય નિશાનીઓ કરી. ૨૦૯. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભગવંતનો પરિવાર यज्ञोपवीतमेतेषां तदद्यापि प्रवर्तते ।। त्रितंतुकं पूर्वरूढ्या तत्त्वशून्यात्मनामपि ॥ २१० ॥ साधुमार्गव्यवच्छेदा-दथ कालेन गच्छता । द्विजा मिथ्यात्विनोऽभूवन् केऽप्यासन् श्रावका अपि ॥ २११ ॥ માત્ પર્વતપુર-પાવારિપિઃ તાઃ . . वेदा अनार्यास्ते यज्ञ-जीवहिंसादिदूषिताः ॥ २१२ ॥ प्रभोरभूवंश्चतुर-शीतिर्गणधरोत्तमाः । पुंडरीकप्रभृतयो गणास्तावंत एव च ॥ २१३ ॥ कल्पसूत्रे च प्रथमगणधर ऋषभसेन इत्यभिधीयते, पुंडरीकस्यैव नामांतरमिदमित्यन्ये. स्वदीक्षिताश्च चतुर-शीतिः साधुसहस्रकाः । દ્વાદીસ્વર્યાવિસાધ્વી તક્ષતિ: પ્રકીર્તિતાઃ || ૨૭૪ . श्रेयांसादिश्राद्धलक्ष-त्रयी पंचसहस्रयुक् । सुभद्रादिश्राविकाणां पंच लक्षास्तथोपरि ॥ २१५ ॥ તે યજ્ઞોપવિત કહેવાણી કે જે આજે તત્ત્વશૂન્ય આત્માઓ પણ પૂર્વરૂઢિથી ત્રણ દોરીવાળી ધારણ કરે છે. ૨૧૦. હવે કેટલોક કાળ ગયા પછી સાધુમાગનો વ્યવચ્છેદ થવાથી, તે ઘણા દ્વિજો મિથ્યાત્વી થઈ ગયા; કેટલાક શ્રાવકો પણ રહ્યા. ૨૧૧. અનુક્રમે પર્વત, તુલસ અને પિપ્પલાદ વિગેરે ઋષિઓએ યજ્ઞ અને જીવહિંસાદિવડે દૂષિત એવા અનાર્ય વેદો બનાવ્યા. ૨૧૨. ઋષભપ્રભુને પુંડરીક વિગેરે ચોરાશી ગણધરો થયા અને ગણ પણ તેટલા જ પ્રવત્યા. ૨૧૩. શ્રી કલ્પસૂત્રમાં પ્રથમ ગણધર ઋષભસેન કહેલ છે, તે પુંડરીકનું જ નામાંતર છે, એમ અન્ય કહે છે. પ્રભુના સ્વહસ્તદીક્ષિત ૮૪000 સાધુઓ થયા બ્રાહ્મી-સુંદરી વિગેરે ત્રણ લાખ સાધ્વીઓ થઈ. ૨૧૪. શ્રેયાંસાદિ ત્રણ લાખ ને પાંચ હજાર શ્રાવકો, સુભદ્રા વિગેરે પાંચ લાખ ને ચોપન હજાર શ્રાવિકાઓ, લોક અને અલોકને જાણનારા વીશ હજાર કેવળજ્ઞાની મુનિઓ થયા. ૨૧૫-૨૧૬. Page #67 -------------------------------------------------------------------------- ________________ ३४ चतुष्पंचाशत्सहस्राः केवलज्ञानिनां पुनः । स्युर्विंशतिः सहस्रणि लोकालोकावलोकिनां ॥ २१६ ॥ सकलाक्षरसंयोगविच्चतुर्दशपूर्विणां । चतुः सहस्री संयुक्ता पंचाशैः सप्तभिः शतैः ॥ २१७ ॥ अवधिज्ञानभाजां तु सहस्राणि नवाभवन् । शता वैक्रियलब्धीनां षट् सहस्राश्च विंशतिः ॥ २१८ ॥ मनः पर्यायभाजां च सहस्रा द्वादशोपरि । કાલલોક-સર્ગ ૩૨ पंचाशाः षट्शता ज्ञेयाः पंचाशाः सप्त वा शताः ॥ २१९ ॥ वादिनां च सहस्रा द्वा-दशाऽध्यर्द्धाश्च षट्शताः । निर्ग्रथानां सहस्राणि मुक्ति प्राप्तानि विंशतिः ॥ २२० ॥ मुक्ति प्राप्ताश्च साध्वीनां चत्वारिंशत्सहस्रकाः । स्वदीक्षितापेक्षयैषा संख्या सर्वा भवेदिह ।। २२१ ।। द्वाविंशतिः सहस्राणि शतानि च नवोपरि । . अनुत्तरविमानेषू-त्पन्नान्यंतिषदां प्रभोः ॥ २२२ ॥ पंचचापशत्तोत्तुंगः स्वर्णरुक् वृषलांछनः । व्यहार्षीत्पूर्वलक्षं स सहस्राब्दोनितं भुवि ।। २२३ ॥ સર્વક્ષ૨સંયોગને જાણનારા ચૌદપૂર્વી મુનિ ચાર હજાર સાત સો ને પચાસ થયા: ૨૧૭. નવ હજાર અવધિજ્ઞાની, વીશ હજાર ને છ સો વૈક્રિયલબ્ધિવાળા થયા. ૨૧૮. મન:પર્યવજ્ઞાની બાર હજાર છસો ને પચાસ અથવા સાતસો પચાસ થયા. ૨૧૯. વાદી બાર હજાર છસો ને પચાસ થયા. અને વીશ હજાર મુનિઓ મોક્ષે ગયા. ૨૨૦. સાધ્વીઓ ચાલીશ હજા૨ મોક્ષે ગઈ. આ બધી સંખ્યા સ્વદીક્ષિતની અપેક્ષાએ सभ४वी. २२१. બાવીશ હજાર ને નવ સો પ્રભુની પર્ષદાના મુનિઓ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયા. ૨૨૨. પાંચશો ધનુષ ઉંચા, સ્વર્ણસમાન વર્ણવાળા અને વૃષભના લાંછનવાળા પ્રભુએ કેવળજ્ઞાન પામ્યા પછી એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ પૃથ્વીપર વિહાર કર્યો. ૨૨૩. અરિહંતને લાંછન, શોભાવાળા રોમમાં તેવા આકારવાળું હોય છે. તેમાં વૃષભ, હાથી Page #68 -------------------------------------------------------------------------- ________________ ભગવંતના શાસન દેવતા ૩૫ ૩૫ सच्छ्रीरोमकृताकार-मर्हतां लांछनं भवेत् । व्यक्त्योपलक्ष्यावयवं वृषभतुरगादिकं ॥ २२४ ॥ वरदं चाक्षमालां चा-पसव्यकरयोर्दधत् । मातुलिंगं पाशकं च बिभ्रद्वामकरद्वये ॥ २२५ ।। यक्षः श्रीगोमुखः स्वर्ण-वर्णांगो गजवाहनः । चतुर्भुजो जयत्यादि-देवसेवकवत्सलः ॥ २२६ ॥ वामे धनुर्वज्रचक्रां-कुशान् पाणिचतुष्टये । ક્ષણે વરદં વાાં વરું પાડ્યું જ વિપ્રતી / રર૭ | देवी चक्रेश्वरी नाम्ना-प्रतिचक्रा मतांतरे । जयत्यष्टभुजा तार्क्ष्य-वाहना कनकधुतिः ॥ २२८ ॥ पूर्वाणां लक्षमित्येकं श्रामण्यं परिपाल्य सः । अष्टापदं महाशैलं जगाम विहरन् विभुः ॥ २२९ ॥ तत्रोत्तमानगाराणां सहस्रैर्दशभिः सह । विधायानशनं षड्भि-रुपवासैरपानकैः ॥ २३० ॥ તુરગાદિના અવયવો પ્રત્યક્ષ ઓળખી શકાય છે. ૨૨૪.. પ્રભુનો યક્ષ ગોમુખ નામનો, દક્ષિણ તરફના બે હાથમાં વરદ અને અક્ષમાળાને ધારણ કરનારો અને ડાબી બાજુના બે હાથમાં માતુલિંગ (બીજોરૂ) અને પાશને ધારણ કરનારો, સ્વર્ણવર્ણી શરીરવાળો, ગજના વાહનવાળો. ચાર ભુજાવાળો જયવંત વર્તે છે. તે આદિનાથના ભક્તો ઉપર વાત્સલ્યવાળો છે. ૨૨૫-૨૨૬. ચક્રેશ્વરી નામની યક્ષિણી ડાબી બાજુના ચાર હાથમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશને ધારણ કરનારી તથા જમણી બાજુના ચાર હાથમાં વરદ, બાણ, ચક્ર અને પાશને ધારણ કરનારી, આઠ ભુજાવાળી, ગરુડના વાહનવાળી અને કનકસમાન કાંતિવાળી, જેનું બીજું નામ અપ્રતિચક્ર છે, તે જય પામે છે. ૨૨૭-૨૨૮. એક લાખ પૂર્વને શ્રમણપર્યાય પાળીને પૃથ્વીપર વિચરતા પ્રભુ પ્રાંતે અષ્ટાપદ પર્વત પર પધાર્યા. ૨૨૯, ત્યાં ચૌવિહારા છ ઉપવાસવડે દશ હજાર ઉત્તમ મુનિઓની સાથે પ્રભુએ અનશન કર્યું. ૨૩૦. અને મહા વદ તેરસે અભિજિતું નક્ષત્રમાં પૂવલિ, પર્યકાસને સ્થિત રહેલા પ્રભુ પરમપદને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કાલલોક-સર્ગ ૩૨. माघासितत्रयोदश्यां धिष्ण्ये चाभिजिदाह्वये । पूर्वाह्न प्राप पर्यंका-सनस्थः परमं पदं ॥ २३१ ॥ ततः पूर्वोक्तविधिना शक्राद्यैः समहोत्सवं । प्रभोः कृतेंगसंस्कारे गृहीतेषु च सक्थिषु ॥ २३२ ॥ चक्रिरे भस्मना तेन तिलकानि नृपादयः । ततः शेषा यवालाभं भस्ममिश्रमृदादिभिः ॥ २३३ ॥ अत्र चितादिस्वरूपमेवमावश्यकवृत्तौ हारिभद्मां-पूर्वेण भगवतश्चिता वृत्ता, दक्षिणेनेक्ष्वाकूणां चिता त्र्यस्रा, अपरेण शेषसाधुचिता चतुरस्रा, ततोऽग्निकुमारा वदनैः खल्वग्नि प्रक्षिप्तवंतस्ततो लोकेऽग्निमुखा देवा इति प्रसिद्धमित्यादि. प्रभोश्चिताग्निमसकृ-द्याचिता माहनैः सुराः । आहुस्तान् याचकांस्ते च तथैव प्रथिता भुवि ॥ २३४ ॥ सदाऽनिर्वाणमग्निं तं धृत्वा कुंडेषु वेश्मसु । ० त्रिसंध्यं पूजयंतस्ते संजाता आहिताग्नयः ॥ २३५ ॥ अर्हदेक्ष्वाकान्यसाधु-चितात्रयसमुद्भवः । त्रिविधोऽग्निः कष्टपापपहरोऽभूदग्निहोत्रिणां ॥ २३६ ॥ પામ્યા. ર૩૧. પછી પૂર્વે કહી ગયા પ્રમાણે વિધિપૂર્વક શકાદિએ ઋષભપ્રભુનો મહોત્સવપૂર્વક અંગસંસ્કાર કર્યો અને ઈંદ્રાદિએ દાઢા વિગેરે લીધી. ૨૩૨. - પછી રાજાઓએ તેની રક્ષાવડે તિલક કર્યા અને ત્યારપછી ભસ્મમિશ્ર કૃત્તિકા વિગેરે જે મળ્યું તેનાવડે બીજાઓએ તિલક કર્યો. ૨૩૩. અહીં ચિતા વિગેરેનું સ્વરૂપ હારિભદ્રી આવશ્યકવૃત્તિમાં આ પ્રમાણે કહેલ છેઃ- પૂર્વ બાજુએ ભગવંતની ચિતા ગોળ, દક્ષિણ બાજુએ ઠાકુ મુનિઓની (ગણધરોની) ત્રિકોણ અને પશ્ચિમે શેષ સાધુની ચિતા ચોખૂણી કરે. પછી અગ્નિકુમારદેવો પોતાના વદનવડે અગ્નિ ક્ષેપન કરે, તેથી લોકોમાં દેવો અગ્નિમુખ હોય છે-એમ પ્રસિદ્ધ થયેલ છે. ઈત્યાદિ. માહનોએ દેવો પાસે પ્રભુની ચિતાના અગ્નિની વારંવાર યાચના કરી, ત્યારે દેવોએ તેમને વાચક કહ્યા તેથી તેઓ યાચક તરીકે પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. ૨૩૪. તેઓ તે અગ્નિ પોતાના ઘરમાં કુંડની અંદર સતત બળતો રાખીને ત્રિસંધ્ય તેની પૂજા કરવા લાગ્યા તેથી તેઓ આહિતાગ્નિ (અગ્નિહોત્રી) થયા. ૨૩પ. અરિહંત, ઈક્વાકુ (ગણધરો) અને અન્ય સાધુની ત્રણ પ્રકારની ચિતાથી ઉત્પન્ન થયેલો ત્રિવિધ Page #70 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ ઉપર ચૈત્ય રચના ૩૭ अथ वार्द्धकिरत्नेन भरतस्तत्र पर्वते । अचीकरजिनगृहं गव्यूतत्रितयोच्छ्रितं ॥ २३७ ॥ योजनायामं तदर्द्ध-विष्कंभं तच्चतुर्मुखं । चतुर्विंशत्यहंदर्चा मानवर्णान्विता दधौ ॥ २३८ ॥ तस्मिन् सिंहनिषद्याख्ये प्रासादे भरतेश्वरः । अकारयज्जिनार्चानां प्रतिष्ठां मुनिपुंगवैः ॥ २३९ ॥ भ्रातृणां नवनवतेः प्रतिमामात्मनोऽपि च । तथा स्तूपशतं तत्र चितास्थानेष्वरीरचत् ॥ २४० ॥ नवनवतितृणा-मेकं स्तूपं जगद्गुरोः । मा कार्षीत्कश्चिदाक्राम-नेतदाशातनामिति ॥ २४१ ॥ संतक्ष्य दंडरलेन परितोऽष्टापदं गिरिं । अष्टौ योजनमानास्त-न्मेखलाः स व्यरीरचत् ।। २४२ ॥ चक्रे लोहमयान् यंत्र-पुरुषान् द्वारपालकान् । ततः क्रमेण सगरात्मजैर्वंश्यानुरागतः ॥ २४३ ॥ कृतात्र दंडरलेन परिखा दिव्यशक्तिना । भगीरथेन सा गंगा-जलौघैः पूरिता ततः ॥ २४४ ॥ અગ્નિ, અગ્નિહોત્રીઓને કષ્ટ અને પાપનો હરનાર થયો. ૨૩૬. હવે વાઈકીરત્ન પાસે ચક્રીએ, તે પર્વત ઉપર એક મહાન જિનગૃહ કરાવ્યું. તે ત્રણ ગાઉ ઉંચું, એક યોજન લાંબું, અર્ધ યોજન પહોળું, ચાર દ્વારવાળું અને ચોવીશે તીર્થંકરના દેહમાન તથા વર્ણવાળી ચોવીશ પ્રતિમાવડે અલંકૃત કર્યું. ૨૩૭-૨૩૮. તે સિંહનિષદ્યા નામના પ્રાસાદમાં ભરતચકીએ શ્રેષ્ઠમુનિઓ પાસે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ૨૩૯. નવાણુ ભાઈઓની તેમજ પોતાની પ્રતિમા કરાવી અને ચિતાને સ્થાને સો સૂપ બનાવ્યા.૨૪૦. તેમાં ૯૯ સ્તૂપ ૯૯ ભાઈઓના અને એક પ્રભુનો-એમ ૧00:તૂપ. આ સ્થાનો ઉપર ચાલીને કોઈ આશાતના ન કરે એમ વિચારી ચિતાસ્થાને જ કર્યા. ૨૪૧. પછી દંડરનવડે ખોદાવીને અષ્ટાપદ પર્વત ફરતી યોજનયોજન પ્રમાણ આઠ મેખળાઓ કરી. ૨૪૨. અને દ્વારપાળ તરીકે લોહમય યંત્રપુરૂષો કર્યા. અનુક્રમે સગરચક્રીના પુત્રોએ. પોતાના વંશજના અનુરાગથી દંડર–વડે દિવ્યશક્તિથી પર્વત ફરતી ખાઈ કરી અને ભગીરથે તે ખાઈ ગંગાના જળવડે પૂરી. ૨૪૩-૨૪૪. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કાલલોક-સર્ગ ૩૨ अथ प्रकृत-पुत्रपौत्रादिका शिष्य-प्रशिष्यायेति च द्विधा । नाभेयस्य भगवतो-ऽभवत्पट्टपरंपरा ॥ २४५ ॥ तत्र शिष्यप्रशिष्यादि-पारंपर्यव्यपेक्षया । पट्टाधिपाः प्रभोः संख्या-तीताः प्रापुः परं पदं ॥ २४६ ॥ आदित्ययशआदीनां या तु निर्वाणपद्धतिः । सर्वार्थसिद्धांतरिता नंदिसूत्रादिषूदिता ।। २४७ ॥ सापेक्ष्य पुत्रपौत्रादीन् पट्टेशान् कोशलापतीन् । प्रतिलोमानुलोमादि-स्तत्रैवं सिद्धदंडिका ॥ २४८ ॥ पट्टे वृषभदेवस्य प्रथमं भरतेश्वरः । आदर्शगृहसंप्राप्त केवलो निवृतिं ययौ ॥ २४९ ॥ ततो राजादित्ययशा-स्ततो राजा महायशाः । ततश्चातिबलो राजा ततो राजा महाबलः ॥ २५० ॥ तेजोवीर्यः कीर्तिवीर्यो दंडवीर्यो महीपतिः । जलवीर्यश्चेति भूपाः ख्याता वृषभवंशजाः ॥ २५१ ॥ अयं स्थानांगाभिप्रायेण नामक्रमः, आवश्यके तु राया आइच्चजसे १ महाजसे २ अतिबले य ४ बलभद्दे ४ । बलविरिय ५ कित्तिविरिए ६ जलविरिए ७ दंडविरिए य ८ ॥ २५१० ।। હવે પ્રસ્તુત કહે છે-નાભિરાજાના પુત્ર ઋષભદેવની પટ્ટપરંપરા પુત્ર-પૌત્રાદિથી અને શિષ્ય-પ્રશિષ્યાદિથી-એમ બે પ્રકારે ચાલી. ૨૪૫. તેમાં શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરાની અપેક્ષાએ પ્રભુના અંસખ્ય પટ્ટાધિપ મોક્ષે ગયા. ૨૪૬. આદિત્યયશા વિગેરેનું મોક્ષગમન તથા સર્વાર્થસિદ્ધિ ગમનની વાત નંદીસૂત્રાદિમાં કહેલી छ. २४७. પુત્રપૌત્રાદિની અપેક્ષાએ કોશળાપતિની પટ્ટપરંપરા પ્રતિલોમ-અનુલોમાદિવડે સિદ્ધદંડિકામાં मा प्रमाएबतावेदी छ. २४८. ઋષભદેવની પાટમાં પ્રથમ ભરતેશ્વર થયા. તે આદર્શભુવનમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે गया. २४८. તેની પાટે ક્રમશઃ આદિત્યયશા, મહાયશા, અતિબળ, મહાબળ તેજોવીર્ય, કીર્તિવીર્ય, દંડવીર્ય અને આઠમી પાટે જલવીર્ય-એ પ્રમાણે ઋષભપ્રભુના રાજાઓ થયા. ૨૫૦-૨૫૧. સ્થાનાંગને અભિપ્રાયે આ ક્રમ છે. જ્યારે આવશ્યકમાં તો “આદિત્યયશા, મહાયશા, અતિ બળ, બળભદ્ર, બળવીર્ય, કીર્તિવીર્ય, જળવીર્ય અને દંડવીર્ય-એમ આઠ પાટ કહી છે.’ ૨૫૧A. Page #72 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધદડિકા चान्यथात्वमेकस्यापि नामांतरभावाद्गाथानुलोम्याच्च संभाव्यत इति स्थानांगवृत्तौ. एभिरेवाष्टभिर्मीला-वधारि मुकुटः प्रभोः ।। वोदं नाशक्यतान्यैस्तु क्रमाद्धीनवपुर्बलैः ॥ २५२ ॥ भुक्त्वैते भरतार्द्धस्य राज्यमादर्शसद्मनि । केवलं प्राप्य प्रपत्र-मुनिवेषाः शिवं ययुः ॥ २५३ ॥ एवं निरंतरं सिद्धिं ययुर्लक्षाश्चतुर्दश । તતઃ સર્વાર્થસિગા -વેજ: સ્વાવયે ગૃપ ! ર૧૪ || पुनर्निरंतरं जग्मुः सिद्धिं लक्षाश्चतुर्दश । વ: સર્વાર્થસિડાપુનતિ મ : | ૨૧૧ / तावद्यावदसंख्याः स्यु-नृपाः सर्वार्थसिद्धिगाः । चतुर्दशचतुर्दश-लक्षव्यवहिता अपि ॥ २५६ ॥ ततः पुनर्ययुर्मुक्ति नृपलक्षाश्चतुर्दश । द्वौ च सर्वार्थसिद्धेऽथ मुक्ति लक्षाश्चतुर्दश ॥ २५७ ॥ भूयः सर्वार्थसिद्धे द्वौ मुक्तौ लक्षाश्चतुर्दश । यावच्च द्विकसंख्याका असंख्येया भवंति ते ॥ २५८ ॥ અહીં જે જુદાપણું છે, તે નામાંતરના કારણથી અથવા ગાથાના અનુલોમપણાથી જણાય છે, એમ સ્થાનાંગની વૃત્તિમાં કહ્યું છે. આ આઠ પાટસુધીના રાજાઓએ ઋષભપ્રભુનો મુકુટ મસ્તકે ધારણ કર્યો. ત્યાર પછીના પાટે આવેલ રાજાઓ અનુક્રમે હીનશરીર અને હીનબળવાળા હોવાથી, તે મુકુટને ધારણ કરી શક્યા નહીં. ૨પર. એ આઠે પાટના રાજાઓ ભરતાધના રાજ્યને ભોગવીને આરિલાભુવનમાં કેવળજ્ઞાન પામી મુનિવેષ ધારણ કરી મોક્ષે ગયા. રપ૩. સિદ્ધદંડિકા-એમ ચૌદ લાખ પાટસુધી બધા રાજાઓ મોક્ષે ગયા પછી તેની પાટના એક રાજા સર્વાર્થસિદ્ધ ગયા. ૨૫૪. પાછા ચૌદ લાખ મોક્ષે ગયા પછી એક રાજા સર્વાર્થસિદ્ધ ગયા. એ પ્રમાણે ત્યાં સુધી સમજવું કે ચૌદ લાખને આંતર-આંતરે એકેક સવર્થસિદ્ધિએ ગયા તે અસંખ્ય થાય. ૨૫-૨૫૬. ત્યારપછી ચૌદ લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધ ગયા. ત્યારપછી ચૌદ લાખ મુક્તિએ ગયા. ફરીથી બે સવથિસિદ્ધિમાં ગયા અને ત્યારપછી ચૌદ લાખ મુક્તિમાં ગયા, તે બે-બેની સંખ્યાવાળા પણ અસંખ્ય થાય ત્યાંસુધી સમજવું. ૨પ૭-૨૫૮. Page #73 -------------------------------------------------------------------------- ________________ ४० કાલલોક-સર્ગ ૩૨ एवमंतरिता लक्षैश्चतुर्दशभिरंतरा । निरंतरं नृपवरै-गच्छद्भिः पदमव्ययं ॥ २५९ ॥ स्युः प्रत्येकमसंख्येया एवंत्रिचतुरादयः । पंचाशदंताः सर्वार्थ सिद्धि प्राप्ता महाशयाः ॥ २६० ॥ युग्मं ॥ उक्तं च- चउदसलक्खा सिद्धा निवईणेक्को य होइ सव्वळे । एवं एक्कट्ठाणे,मुरिसजुगा होतऽसंखेज्जा ॥ २६१ ॥ पुणरवि चोद्दसलक्खा सिद्धा निवईण दोवि सव्वढे । दुगठाणेवि असंखा पुरिसजुगा होति नायव्वा ॥ २६२ ॥ जाव य लक्खा चोद्दस सिद्धा पन्नास होति सबढे । पन्नासट्ठाणे वि हु पुरिसजुगा होतऽसंखेज्जा ॥ २६३ ॥ अनुलोमा भवेत्सिद्ध-दंडिकेयमितोऽन्यथा । रीत्यानयैव भवति विलोमा सिद्धदंडिका ॥ २६४ ॥ तथाहि- सर्वार्थसिद्धे प्रथमं ययुर्लक्षाश्चतुर्दश । तत एकोऽगमत्सिद्धिं पुनर्लक्षाश्चतुर्दश ॥ २६५ ॥ सर्वार्थं जग्मुरेवं च स्युरेकैकेऽप्यसंख्यकाः । मुक्ताश्चतुर्दश चतुर्दशलक्षकृतांतराः ॥ २६६ ॥ एवं पंचाशदंतानां विमुक्तानां निरंतरं । स्या प्रत्येकमसंख्यानां विलोमा सिद्धदंडिका ॥ २६७ ॥ પછી ચૌદ ચૌદ લાખ નિરંતર મોક્ષે જનારા રાજાઓના ગાળામાં ત્રણ ત્રણ અને પછી ચાર ચાર સવર્થિસિદ્ધ જાય. તે પણ અસંખ્યાતા થાય ત્યાંસુધી સમજવું. એમ યાવતું આંતરે આંતરે પચાસ પચાસસુધી સવથિસિદ્ધ જનારા પણ અસંખ્યાતા થાય ત્યાંસુધી સમજવું. ૨૨૯-૨૬૦. આ ત્રણ ગાથાઓનો અર્થ ઉપર પ્રમાણે જ છે. ૨૬૧-૨૬૩. આ અનુલોમસિદ્ધદડિકા જાણવી. આ રીતે જ પ્રતિલોમસિદ્ધિદંડિકા (ત્યારપછી) બીજી Stuवी. २१४. તે આ રીતે - સવર્થસિદ્ધમાં ચૌદ લાખ ગયા પછી એક સિદ્ધ થાય. વળી ચૌદ લાખ સવથિસિદ્ધમાં ગયા પછી એક સિદ્ધ થાય. એ એકેક પણ ચૌદ ચૌદ લાખના આંતરાવાળા અસંખ્યાતા થાય. ત્યારપછી ચૌદ લાખના આંતરામાં બે સિદ્ધ થાય તે પણ આંતરાવાળા અસંખ્યાતા થયા પછી ત્રણ ત્રણ ચાર ચાર) યાવતું પચાસ પચાસ આંતરે આંતરે સિદ્ધ થનારા અસંખ્યાતા થાય ત્યાંસુધી સમજવું. આ વિલોમ સિદ્ધદંડિકા સમજવી. ૨૬૫-૨૬૭. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વિલોમ-પ્રતિવિલોમ સિદ્ધદંડિકા उक्तं च- विवरीयं सव्वठे चउदसलक्खाउ निव्वुओ एगो ।। सच्चेव य परिवाडी पन्नासा जाव सिद्धीए ॥ २६८ ।। मुक्ती सर्वार्थसिद्धे च द्वे द्वे लक्षे निरंतरं । ययुस्ते समसंख्याका एयं त्रिचतुरादयः ।। २६९ ॥ यावल्लक्षा असंख्येयाः स्युस्तुल्या उभयोरपि । સમલંધ્યા મ૯િદ્ધ-ડિજેયં તૃતીવિકા | ર૭૦ || उक्तं च- तेण परं दुदुलक्खाइ दो दो ठाणाइ समग वच्चंति । सिवगइसव्वठेहिं इणमो तेसिं विहा होइ ॥ २७१ ॥ दो लक्खा सिद्धीए दो लक्खा नरवईण सव्वढे । પર્વ તિરૂવવ વવ પંઘ નાવ તવસ્થા સંવિઝા || ર૭૨ / ततश्चित्रांतराः ख्याताश्चतस्रः सिद्धदंडिकाः । एकादिरेकाभ्यधिका तत्राद्या सिद्धदंडिका ॥ २७३ ।। एकादिव्युत्तरान्या स्यादेकादिस्व्युत्तरा परा । स्यात्सिद्धदंडिका तुर्या द्वित्र्यादिविषमोत्तरा ॥ २७४ ॥ કહ્યું છે કે - “ પ્રથમથી વિપરીતપણે એટલે ચૌદ લાખ સવર્થેિ ને એક સિદ્ધિએ. એ પરિપાટીથી યાવતું પચાસ પચાસ સિદ્ધ થાય ત્યાંસુધી સમજવું.’ ૨૮. (આ બીજી પ્રતિલોમસિદ્ધદેવિકા જાણવી.) ત્યારપછી બે લાખ મુક્તિમાં બે લાખ સવર્થે એમ સરખી સંખ્યાએ જાય, તે અસંખ્યાતા થયા પછી, તે જ રીતે ત્રણ લાખ મુક્તિએ અને ત્રણ લાખ સવર્થે - એમ અસંખ્યાતા થયા પછી, એ રીતે ત્રણ ત્રણ લાખ, ચાર ચાર લાખ અસંખ્યાતા થાય. એમ સરખી સંખ્યાવાળા અસંખ્યાતા અસંખ્યાતા મુક્તિએ ને સવર્થસિદ્ધ જાય. આ ત્રીજી સમસંખ્યાસિદ્ધદડિકા જાણવી. ૨૬૯-૨૭૦. કહ્યું છે કે – “ત્યારપછી બે બે લાખ સિદ્ધગતિમાં અને સવર્થે જાય. એ પ્રકારે તેનું વિધાન જાણવું. બે લાખ સિદ્ધિએ ને બે લાખ રાજાઓ સવર્થેિ. એ પ્રમાણે ત્રણ ત્રણ લાખ, ચાર ચાર લાખ, પાંચ પાંચ લાખ યાવત્ અસંખ્યાતા લાખ સિદ્ધમાં ને અસંખ્યાતા લાખ સવમાં જાય.' ૨૭૧-૨૩૨. ત્યારપછી ચોથી ચિત્રાંતના સિદ્ધદડિકા ચાર પ્રકારે જાણવી. એક-એક અધિક પહેલી ઇંડિકા, એકથી માંડીને બે અધિક બીજી દંડિકા; એકથી માંડીને ત્રણ અધિક ત્રીજી દેડિકા અને ચોથી બે ત્રણ વિગેરે વિષમોત્તર સંખ્યાવાળી દડિકા જાણવી. ૨૭૩-૧૭૪. Page #75 -------------------------------------------------------------------------- ________________ ४२ કાલલોક-સર્ગ ૩૨ आदावेको ययौ मुक्ति द्वौ सर्वार्थेषु जग्मतुः । ततस्त्रयो ययुर्मुक्ति सर्वार्थेऽथ चतुष्टयं ॥ २७५ ॥ इत्येकोत्तरा वृद्ध्या मुक्तिसर्वार्थसिद्धयोः । तावद्वाच्या असंख्येयाः स्युर्यावत्ते द्वयोरपि ॥ २७६ ॥ इयमेकोत्तरैकादिः स्याच्चित्रांतरदंडिका । द्वितीया व्युत्तरैकादिः साप्येवं परिभाव्यते ॥ २७७ ।। आदावेको ययौ मुक्ति सर्वार्थे च ततस्त्रयः । ततो मुक्ती ययुः पंच सर्वार्थे सप्त ते ययुः ॥ २७८ ॥ एवं व्युत्तरया वृद्ध्या मुक्तिसर्वार्थसिद्धयोः । यावद्भवंत्यसंख्येया-स्तावद्वाच्या द्वयोरपि ॥ २७९ ॥ एकस्ततः परं मुक्तौ सर्वार्थे च चतुष्टयं । मुक्तौ जग्मुस्ततः सप्त सर्वार्थे च ततो दश ॥ २८० ।। एवं व्युत्तरया वृद्ध्या-ऽसंख्येयाः स्युर्द्वयोरपि । तृतीया व्युत्तरैकादिः स्याच्चित्रांतरदंडिका ।। २८१ ॥ चतुर्थी च विचित्रा स्या-त्तस्याः पूर्वमहर्षिभिः । उपायोऽयं वक्ष्यमाणः परिज्ञानाय दर्शितः ॥ २८२ ॥ एक ऊर्ध्वंमधश्चैकः पुनरूर्ध्वमधः पुनः । ऊर्ध्वाधः परिपाट्यैव-मेकोनत्रिंशतं त्रिकान् ॥ २८३ ॥ - તેમાં પહેલી દંડિકામાં એક મુક્તિએ, બે સવર્થે, ત્રણ મુક્તિએ, ચાર સવર્થેિ આમ એકેકની વૃદ્ધિએ સિદ્ધ થનાર ને સવર્થેિ જનારની સંખ્યા ત્યાં સુધી સમજવી કે તે બંને અસંખ્યાતા થાય. આ એકાદિએકોત્તરચિત્રાંતરદંડિકા જાણવી. ૨૭પ-૨૭૬. ત્યારપછી બીજી એકથી આરંભીને બે-બે અધિક સંખ્યાવાળી દંડિકા આ પ્રમાણે સમજવી. એક મોક્ષમાં ત્રણ સવર્થિ, પાંચ મોક્ષમાં, સાત સવર્થેિ. આ પ્રમાણે દ્વિઉત્તર વૃદ્ધિએ ત્યાંસુધી વધવું કે તે રીતે મોક્ષે જનાર અને સવર્થેિ જનારની સંખ્યા અસંખ્યાતી થાય. આ બીજી એકાદિ દ્વિઉત્તરા ચિત્રાંતરદંડિકા જાણવી. ૨૭૦-૨૭૯. ત્યારપછી ત્રીજી દંડિકામાં એક મુક્તિએ, ચાર સવર્થેિ. સાત મુક્તિએ, દશ સવર્થેિ. એમ ત્રણ ત્રણ વધતાં ત્યાં સુધી વધવું કે યાવતું મોક્ષે જનાર અને સવર્થેિ જનારની સંખ્યા અસંખ્યાતી થાય. આ ત્રીજી એકાદિત્રિઉત્તરાચિત્રાંતરદડિકા જાણવી. ૨૮૦-૨૮૧. ચોથી વિચિત્રદંડિકા જાણવાનો ઉપાય મહર્ષિઓએ આ પ્રમાણે કહ્યો છે-૨૮૨. એક લાઈનમાં અથવા ઉપર નીચે ઓગણત્રીશ ત્રગડા મૂકવા. પછી તેમાં નીચે પ્રમાણે પ્રક્ષેપ Page #76 -------------------------------------------------------------------------- ________________ ચોથી વિચિત્રદંડિકા स्थापयेत् प्रथमे चात्र प्रक्षिपेनैव किंचन । प्रक्षेपाः स्युः क्रमादेते द्वितीयादित्रिकेषु तु ॥ २८४ ॥ दुग पण नवगं तेरस सत्तरस दुवीस छच अट्ठेव । बारस चउदस तह अट्ठावीस छव्वीस पणवीसा ॥ २८५ ॥ एक्कारस तेवीसा सीयाला सत्तरि सत्तहत्तरिया | इग दुग सत्तासीई इगहत्तरि मेव बावट्ठी ॥ २८६ ॥ अउणत्तरि चउवीसा छायाल सयं तहेव छव्वीसा । एए किर पक्खेवा बीअति गाईसु अणुकमसो ॥ २८७ ॥ क्षेपेष्वमीषु क्षिप्तेषु यद्रूपाः स्युस्त्रिका इमे । क्रमात्तावंतस्तावंतः सिद्धिसर्वार्थसिद्धयोः ॥ २८८ ॥ यो मुक्तौ ततः पंच सर्वार्थेऽष्टौ ततः शिवे । ततो द्वादश सर्वार्थे ततः षोडश निर्वृतौ ॥ २८९ ॥ इत्येवमेकोनत्रिंशत्तमे स्थाने ययुः शिवं । एकोनत्रिंशदेषाद्या विषमोत्तरदंडिका ।। २९० ॥ કરવો. તેમાં પહેલાં ત્રગડાની નીચે કાંઈ પ્રક્ષેપ કરવો નહિં. બાકીના ૨૮ ત્રગડા નીચે આ પ્રમાણે પ્રક્ષેપ કરવો. ૨૮૩-૨૮૪. બે, પાંચ, નવ, તેર, સત્તર, બાવીશ, છ, આઠ, બાર, ચૌદ, અઠ્ઠાવીશ, છવીશ, પચીશ, અગ્યાર, ત્રેવીશ, સુડતાળીશ, સીત્તેર, સત્તોતેર, એક, બે, સત્તાશી, ઇકોતેર, બાસઠ, ઓગણોતેર, ચોવીશ, છેંતાળીશ, સો અને છવીશ. આ પ્રમાણે (જુદા જુદા ૨૮) પ્રક્ષેપ બીજા વિગેરે ત્રિકમાં અનુક્રમે ક૨વા. ૨૮૫-૨૮૭. એ પ્રમાણે નાખવાથી જે રૂપના અંકો થાય તે ક્રમે તેટલા તેટલા સિદ્ધમાં અને સર્વાર્થમાં ગમન કરનાર જાણવા. ૨૮૮. તે આ રીતે - ત્રણ મુક્તિમાં, પાંચ સર્થિ, આઠ મુક્તિમાં બાર સવર્થિ, સોળ મુક્તિમાં. ૨૮૯ ૩-૨ ૩-૫ ૩-૯ ૩-૧૩ (વીશ સર્વાર્થ, નવ સ્વર્થે, અગ્યાર મુક્તિએ, પંદર સર્વાર્થે ૩-૧૭ ૩-૬ ૩-૦ પચીશ મુક્તિએ, ૩-૨૨ ૩-૮ ૩-૧૨, સત્તરમુક્તિએ, એકત્રીશ સર્થિ, ઓગણત્રીશ મુક્તિએ, અઠાવીશ સર્વાર્થ, ચૌદ ૩-૧૪ ૩-૨૮ ૩-૨૫ ૩-૧૧ ૪૩ ૩-૨૬ Page #77 -------------------------------------------------------------------------- ________________ ४४ કાલલોક-સર્ગ ૩૨ उक्तं च- सिवगइसव्वढेहिं दो दो ठाणा विसमुत्तरा नेया । जाव उणतीसठाणे गुणतीसं पुण छवीसाए ॥ २९१ ॥ अत्र जावेत्यादि यावदेकोनत्रिंशत्तमे स्थाने त्रिकरूपे षड्विंशतौ प्रक्षिप्तायामेकोनत्रिंशद्भवंति. ततो भवेद् द्वितीयेह विषमोत्तरदंडिका । पूर्वाचार्योदिताम्नायात् श्रूयतां सा विभाव्यते ॥ २९२ ॥ प्रथमाया दंडिकाया अंकस्थानं यदंतिमं । एकोनत्रिंशतं वारान् तल्लिखित्वा यथाक्रमं ॥ २९३ ॥ प्राग्वदाद्यं परित्यज्य द्वितीयादिपदेषु च । प्रागुक्तक्षेपकक्षेप संख्या भवति यावती ।। २९४ ॥ तावंतः सर्वार्थसिद्ध-सिद्ध्योÖया यथाक्रमं । एवं भवंत्यसंख्येया विषमोत्तरदंडिकाः ॥ २९५ ॥ आद्यायामादिमं स्थानं निर्धाणगतसूचकं ।। द्वितीयायां दंडिकायां सर्वार्थगतसूचकं ॥ २९६ ॥ મુક્તિએ, વીશ સવર્થેિ, પચાસ મુક્તિએ, તોંતેર સવર્થે, એંશી મુક્તિએ, ચાર સવર્થેિ. ૩-૨૩ ૩-૪૭ ૩-૭૦ ૩-૭૭ ૩-૧ પાંચ મુક્તિએ, નેવું સવર્થેિ. ચુમોતેર મુક્તિએ, પાંસઠ સવર્થિ, બોંતેર મુક્તિએ, ૩-૨ ૩-૮૭ ૩-૭૧ ૩-૬૨ ૩-૬૯ સત્તાવીશ સવર્થેિ, ઓગણપચાસ મુક્તિએ, એક સો ત્રણ સવર્થેિ અને ઓગણત્રીશ ૩-૨૪ ૩-૪૬ ૩-૧૦૦ ૩-૨૬ મુક્તિએ) આ પ્રમાણે ઓગણત્રીશમે સ્થાને ઓગણત્રીશ મોક્ષે ગયા. એ પહેલી વિષમોત્તરદંડિકા જાણવી. ૨૯૦. કહ્યું છે કે - શિવગતિએ અને સવર્થેિ. બે બે સ્થાને અનુક્રમે એવી રીતે જાણવું કે યાવતુ ઓગણત્રીશમે સ્થાને ત્રણમાં છવીશ નાંખવાથી ઓગણત્રીશ મુક્તિએ જાય. ૨૯૧. અહીં જાવશબ્દથી ઓગણત્રીશમા ત્રિકરૂપસ્થાનમાં ૨૬ નો પ્રક્ષેપ હોવાથી ર૯ થાય છે. હવે બીજી વિષમોત્તરદપિકા પૂર્વાચાર્યથિત આમ્નાયથી આ પ્રમાણે સમજવી. ૨૯૨. પહેલી ડિકાનું અંત્ય અંકનું સ્થાન જે ર૯ આવેલ છે, તે ૨૯ નો અંક ઓગણત્રીશ વાર લખવો. પછી અનુક્રમે પૂર્વની જેમ પહેલું સ્થાન છોડી ૨૮ સ્થાનમાં પૂર્વપ્રમાણે અંકનો પ્રક્ષેપ કરવો. તે પ્રક્ષેપ સાથે મેળવતાં જે સંખ્યા આવે તે અનુક્રમે સવર્થેિ અને મુક્તિએ જનારી સમજવી. આ પ્રમાણે અસંખ્યાતી વિષમોત્તરદંડિકા થાય. ૨૯૩-૨૯૫. તેમાં પહેલીમાં પહેલું સ્થાન સિદ્ધિ સૂચક, બીજીમાં પહેલું સ્થાન સવર્થસૂચક, ૨૯૬. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૫ બીજી વિષમોત્તર દંડિકા तृतीयायां दंडिकायां पुनर्मुक्तिनिरूपकं । चतुर्थ्यां चादिमं स्थानं पुनः सर्वार्थसूचकं ॥ २९७ ॥ द्वितीयायां यथैकोनत्रिंशद्रूपेंकके क्रमात् । एकोनत्रिंशतं वारान् लिखिते क्षेपकेषु च ।। २९८ ॥ पूर्वोक्तेषु योजितेषु सर्वार्थसिद्धमोक्षयोः । गतानां जायते संख्या सा चैवं भाव्यते क्रमात् ॥ २९९ ।। एकोनत्रिंशदत्रादौ सर्वार्थे प्रययुस्ततः । एकत्रिंशद्ययुः सिद्धिं द्विकक्षेपकयोगतः ॥ ३०० ॥ सर्वार्थे च चतुस्त्रिंश-दष्टात्रिंशत्ततः शिवे । पर्यंते पंचपंचाशत् सर्वार्थेऽत्र ययुनृपाः ।। ३०१ ॥ एकोनत्रिंशतं वारान् पंचपंचाशतं न्यसेत् । पूर्वोक्तक्षेपकक्षेपा-द्भाव्या तृतीयदंडिका ॥ ३०२ ॥ क्षेपकास्तु सर्वास्वपि दंडिकासु 'दुगपणनवगं' इत्यादयः पूर्वोक्ता एव ज्ञेयाः. भाव्या एवमसंख्येया विषमोत्तरदंडिकाः । । તાવધાવત્સમુન્ન: પિતા શ્રીનિવાર્યત: રૂ૦રૂ | ત્રીજીમાં પહેલું સ્થાન સિદ્ધિસૂચક, ચોથીમાં. પહેલું સ્થાન સર્વાર્થસૂચક એ પ્રમાણે ક્રમસર જાણવું. ૨૯૭. બીજી વિષમોત્તર દડિકામાં ઓગણત્રીશનો અંક ૨૯ વાર લખવો અને પછી પૂર્વ પ્રમાણે ક્ષેપકની સંખ્યા જોડવી એટલે સવર્થમાં અને મોક્ષમાં જનારની સંખ્યા અનુક્રમે આ પ્રમાણે આવશે. ૨૯૮-૨૯૯. આદિમાં પ્રક્ષેપ ન હોવાથી ૨૯ સવર્થેિ, બીજીમાં બેનો પ્રક્ષેપ હોવાથી ૩૧ મુક્તિએ, ત્રીજીમાં પાંચનો પ્રક્ષેપ હોવાથી ૩૪ સવર્થેિ, ચોથીમાં નવનો પ્રક્ષેપ હોવાથી ૩૮ મુક્તિએ એ પ્રમાણે છેલ્લે પપ રાજા સવર્થેિ જનારા આવશે. (કારણ કે ત્યાં ૨૯ માં ૨૬ નો પ્રક્ષેપ છે.) ૩૦૦-૩૦૧. હવે ત્રીજી વિષમોત્તરદંડિકામાં ઉપરનો છેલ્લો અંક પ૫ છે તે ઓગણત્રીશ વાર લખવો અને તેમાં પૂર્વપ્રમાણે પ્રથમ સ્થાનને મૂકીને ૨૮ સ્થાનમાં ૨૮ જુદા જુદા અંકનો પ્રક્ષેપ કરવો. એ પ્રમાણે બે અંક મેળવવાથી જે અંક આવે તે સિદ્ધ અને સવર્થે જનાર સમજવો. આ ત્રીજી દંડિકા થઈ. ૩૦૨. ક્ષેપક અંક બધી દેડિકામાં પૂર્વે કહ્યા પ્રમાણે બે, પાંચ, નવ વિગેરે સમજવા. આ પ્રમાણે અસંખ્ય વિષમોત્તરદેડકા સમજવી. અને તે યાવત્ અજિતનાથજીના પિતા જિતશત્રુ રાજા થયા ત્યાં સુધી સમજવી. ૩૦૩. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૬ उक्तं च- विसमुत्तराए पढमा एवमसंखा विसमुत्तरा नेया । सव्वत्थवि अंतिल्लं अन्नाए आइमं ठाणं ॥ ३०४ ॥ अउणत्तीसं वारा ठावेउं नत्थि पढमि उक्खेवो । सेसे अडवीसाए सव्वत्थ दुगाइओ रवे || ३०५ ॥ सिवगइपढमादीए बीयाए तह य होइ सव्वट्ठे । રૂપાંતરિયાપુ શિવસિવ્વાળાનું || ૩૦૬ ॥ एवमसंखिज्जाओ चित्तंतरगंडिया मुणेयव्वा । जाय जिअसत्तुराया अजिअजिणपिआ समुप्पन्नो ॥ ३०७ ॥ एवं- सर्वार्थसिद्धनिर्वाणे विहायान्यगतिष्विति । ययौ न पट्टभृत्कोऽपि वंशे श्रीवृषभप्रभोः ।। ३०८ ॥ सर्वार्थसिद्धशब्दोऽत्र रूढोऽनुत्तरपंचके । अवकाशो भवत्यत्रै - तावतामन्यथा कथं ॥ ३०९ ॥ सर्वार्थशब्देन पंचानुत्तरर्विमानानि लभ्यंत इति सिद्धदंडिकास्तोत्रावचूर्णी. अनुलोमा १ विलोमा २ च समसंख्या ३ ततः परा । एकद्वित्र्युत्तरा ६ एका-दिकाः स्युर्विषमोत्तराः ॥ ३१० ॥ उक्तं चÍ T કાલલોક-સર્ગ ૩૨ કહ્યું છે કે - 'વિષમોત્તરમાં પહેલીની જેમ અસંખ્ય વિષમોત્તરદંડિકા જાણવી. તે બધીમાં પહેલીનું છેલ્લું સ્થાન તે બીજીનું આદિસ્થાન જાણવું. ૩૦૪. તે ઓગણત્રીશ વાર સ્થાપવું ને તેમાં પહેલાં સ્થાનમાં પ્રક્ષેપ ન સમજવો. બાકીના અઠ્ઠાવીશ સ્થાનમાં પ્રથમ કહ્યા પ્રમાણે બે, પાંચ વિગેરે અંકનો પ્રક્ષેપ કરવો. ૩૦૫. તેમાં પ્રથમ ઇંડિકામાં પહેલું સ્થાન મુક્તિ અને પછી સર્વાર્થે, અને બીજી દંડિકામાં પહેલું સ્થાન સર્થિ ને બીજું મુક્તિએ- આ પ્રમાણે એકાંતરે સર્વ સ્થાન સમજવા. ૩૦૬. આ પ્રમાણે અસંખ્યાતી વિચિત્રદંડિકા યાવત્ અજિતનાથના પિતા જિતશત્રુ રાજા થયા ત્યાં સુધી સમજવી. ૩૦૭. આ પ્રમાણે ઋષભદેવના વંશમાં કોઇ પણ પટ્ટધર રાજા સર્વાર્થસિદ્ધ કે સિદ્ધસ્થાન સિવાય બીજે ગયેલ નથી. ૩૦૮. સર્વાર્થસિદ્ધ શબ્દ અહીં પાંચે અનુત્તર વિમાનવાચક સમજવો; નહીં તો એકલા સર્વાર્થસિદ્ધમાં તો સંખ્યાતા દેવો હોવાથી તેનો સમાવેશ જ થઈ શકે નહીં. ૩૦૯. કહ્યું છે કે-“સર્વાર્થ શબ્દથી પાંચે અનુત્તર વિમાન સમજવા.' ઇતિ સિદ્ધદંડિકાસ્તોત્રાવચૂર્ણો. એ પ્રમાણે અનુલોમ ૧, પ્રતિલોમ ૨, સમસંખ્યા ૩, એકદ્વિત્રિઉત્તરા એકાદિકા ૪-૫-૬ અને વિષમોત્તરા ૭-આ પ્રમાણે સાત સિદ્ધદંડિકા પૂર્વે સગર નામના ચક્રીના સચિવાગ્રણી સુબુદ્ધિ પ્રધાનને Page #80 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - સિદ્ધદંડિકાનો ઉપસંહાર एताश्च सप्तधा सिद्ध-दंडिकाः पूर्वमुक्तवान् । चक्रिणः सगराख्यस्य सुबुद्धिः सचिवाग्रणीः ॥ ३११ ॥ अष्टापदाद्रियात्रार्थं गतैः सगरनंदनैः । गतिं वृषभवंश्यानां पृष्ट ऐतिह्यकोविदः ॥ ३१२ ।। एवं च- स नवाशीतिपक्षेषु पंचाशल्लक्षकोटिषु । द्वासप्ततिपूर्वलक्ष-न्यूनेषु जलधिष्विह ।। ३१३ ॥ अतिक्रांतेषु वृषभ-प्रभोर्निर्वाणकालतः । ગાયત નિનઃ શ્રીમ-નિત નિતભS: રૂ૭૪ || अजायंतारके तुर्ये निवृते त्वजितप्रभौ । परिपूर्णाः पयोधीनां पंचाशल्लक्षकोटयः ॥ ३१५ ॥ जंबूद्वीपे पुरात्रैव प्राग्विदेहविभूषणे । वत्साख्ये विजये शीता-नद्या याम्यतटस्थिते ॥ ३१६ ॥ सुसीमायामभूत्पूर्यां राजा विमलवाहनः । प्रवव्रजारिदमन-गुरोः पार्श्वे स शुद्धधीः ॥ ३१७ ॥ मृत्वोत्पन्नश्च विजय-विमानेऽमृतभुक्तया । त्रयस्त्रिंशत्सागरायु-भुक्त्वाभूदजितो जिनः ॥ ३१८ ॥ અષ્ટાપદ પર્વત ઉપર યાત્રાર્થે ગયેલા સગર ચક્રના પુત્રોએ ઋષભદેવના વંશમાં થયેલાની ગતિ પૂછી, ત્યારે પૂર્વસ્થિતિ જાણવામાં પ્રવીણ એવા તેણે કહેલી તે અહીં દાખલ કરી છે. ૩૧-૩૧૨. ઈતિ સિદ્ધદડિકા. ઋષભપ્રભુના નિવણિકાળથી બોંતેર લાખ પૂર્વ ન્યૂન અને ૮૯ પક્ષે અધિક પચાસ લાખ ક્રોડ સાગરોપમ વ્યતીત થયા બાદ પાપને જિતનાર એવા શ્રી અજિતનાથ પ્રભુ થયા. ૩૧૩-૩૧૪. અજિતપ્રભુ નિવણિ પામ્યા ત્યારે ચોથા આરાના પરિપૂર્ણ પચાસ લાખ ક્રોડ સાગરોપમ થયા. (કારણ કે અજિતનાથ પ્રભુનું આયુષ્ય બોંતેર લાખ પૂર્વનું હતું.) ૩૧૫, શ્રી અજિતનાથ પ્રભુનું વૃત્તાંત-પૂર્વે આ જ જંબૂદ્વીપના પૂર્વમહાવિદેહના ભૂષણરૂપ અને શીતા નદીના દક્ષિણ કિનારે રહેલા વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી છે. તેમાં પવિત્ર બુદ્ધિવાળા, વિમળવાહન નામે રાજા થયા. તેમણે અરિદમન ગુરુની પાસે દીક્ષા લીધી. ૩૧૬-૩૧૭. તે મરણ પામીને વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને, કોશલ દેશમાં અયોધ્યા નગરીમાં જિતુશત્રુ રાજાની રાણી વિજ્યા માતાના પુત્ર, વૃષરાશિ અને હસ્તિના લાંછનવાળા અજિતનાથ થયા. ૩૧૮-૩૧૯. Page #81 -------------------------------------------------------------------------- ________________ 22 ૧. અનુલોમ સિદ્ધદંડિકા. (૧) સિદ્ધ |૧૪ લાખ ૧૪ લા. ૧૪ લા. ૧૪ લા. ૧૪ લા. ૧૪ | ૧૪] ૧૪ ૧૪ ૧૪ ૧૪ | ૧૪ | યાવતું ૫૦ સુધી થયા બાદ ફરીને એકથી પચાસ-એ રીતે સવર્થે ૫ | ૬ | ૭ | ૮ | ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૨ ] અસંખ્ય વાર T ૨ ૨. પ્રતિલોમસિદ્ધદંડિકા (૨) સિદ્ધ ૧૪ લાખ ૧૪ લા.|૧૪ લા. |૧૪ લા. |૧૪ લા. [૧૪] ૧૪| ૧૪ | ૧૪, ૧૪ ૧૪ |૧૪ | વાવત ૫૦ સધી થયાં બાદ | ફરીને એકથી પચાસ-એ રીતે સવર્થેિ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ ૧૦ ૧૧ | ૧૨ | અસંખ્ય વાર ૩. સમસંખ્યા સિદ્ધદંડિકા (૩) સિદ્ધ | ૨ લાખ ૩ લાખ ૪ લાખ પ લા. | લા. ૭ લા. | ૮ લા. | લા. ૧૦ લા. | ૧૧ લા. | ૧૨ લા. યાવતું અસંખ્ય લાખ સવર્થેિ | ૨ લાખ ૩ લાખ|૪ લાખ પ લા. | લા. | ૭ લા. | ૮ લા. | લા. | ૧૦ લા. | ૧૧ લા. | ૧૨ લા. કાલલોક-સર્ગ ૩૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ ચોથી ચિત્રાંતર દંડિકા.૪. ૧ એકોત્તરા સિદ્ધદંડિકા. (૪) સિદ્ધદંડિકાઓ સિદ્ધ | ૧ | ૩ | ૫ | ૭ | ૯ | ૧૧ | ૧૩ | ૧૫ | ૧૭ | ૧૯ | ૨૧ | ૨૩ | યાવત્ સવર્થે ૨ | ૪ | ૬ | ૮ | ૧૦ | ૧૨ / ૧૪ | ૧૦ | ૧૮ | ૨૦ | ૨૨ | ૨૪ | અસંખ્ય. ૨ દ્વિઉત્તરા સિદ્ધદંડિકા. (૫) સિદ્ધ | ૧ | ૫ | ૯ | ૧૩ | ૧૭ | ૨૧ | ૨૫ | ૨૯ | ૩૩ | ૩૦ | ૪૧ | વાવત્ સવર્થેિ ૧૧ | ૧૫ | ૧૯ | ૨૩ | ૨૭ | ૩૧ | ૩પ | ૩૯ | ૪૩ | અસંખ્ય. ૩ ત્રિઉત્તરા સિદ્ધદંડિકા. (૬) સિદ્ધ ૧૯ ૨૫ ૩૧ ૩૭ | ૪૩ ] ૪૯ ] પપ ! ૬૧ | માવતું સવર્થેિ | ૪ | ૧૦ | ૧૬ | ૨૨ ] ૨૮ | ૩૪ | ૪૦ | ૪૬ | પર | પ૮ | ૬૪ | અસંખ્ય. R Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કાલલોક-સર્ગ ૩૨ YYY ૪ વિચિત્રા-વિષમોત્તર સિદ્ધદંડિકા. (૭) પહેલી બીજી ત્રીજી | - ]ઇ ] ] મૂલ્ય | ક્ષેપક | બેનો ગતિ સંખ્યા અંક | સરવાળો ૩ | | ૩ |સિદ્ધિ ૨ | ૩ | ૨] પાસવર્થ ૩ | ૩ | | ૮ |સિદ્ધિ ૯ ૧૨ સ. ૧૩] ૧૬ /સિ. ૧૭] ૨૦ ]સ. [૭] ૩ | ૨૨૨૫ સિ. T [૮] ૩ | ૯ સ. [ [૯] ૩ | ૮ ૧૧ સિ. | ૧૦ ૩ [ ૧૨૧૫ | ૧૧ ૩ | ૧૪] ૧૭ સિ. | ૧૨ ૩ | ૨૮ | ૩૧ |સ. | ૧૩ ૩ | ૨૬] ૨૯ /સિ. ૧૪ ૩ ૨૮ [૧૫ ૩૫ ૧૧, ૧૪ સિ. ૧૨| ૩ | ૨૩ ૨૬ T [૧૭] ૩ / ૪૭ ૫૦ /સિ. [૧૮ ૩૭૦ ૭૩ સ. [૧૯] ૩ | ૭૭, ૮૦ |સિ. I મૂલ્ય ક્ષેપક | બેનો ગતિ સંખ્યા | અંક | સરવાળો. ૨૯ | | ૨૯ | સ. ૨૯ ૨] ૩૧ |સિ. ૨૯] ૫] ૩૪ ૨૯) ૯ ૩૮ | ૨૯ ૧૩ ૪૨ ૨૯ ૧૭ ૪૬ ! સિ. ૨૯, ૨૨૫૧ | સ. ૨૯] ૨૯ : [ ૩પ સિ. ૨૯ ૮) ૩૭ | સ. ૨૯] ૧૨ ૪૧ | સિ. ૨૯. ૧૪ ૪૩ ૨૯ ૨૮ | પ૭ | સિ. ૨૯) ૨૬ - ૫૫ ૨૯ ૨૫ - ૫૪ ૨૯ ૧૧ ] ૪૦ | સ. ૨૯ ૨૩ | પર | સિ. ૨૯ ૪૭ | ૭૬ ર૯ ૭૦ ૯૯ [સિ. ૨૯| ૩૦ | ૧૦૬ | સ. ૨૯] ૧| ૩૦ |સિ. ૨૯ | ૨ | ૩૧ | સ. ૨૯] ૮૭ | ૧૧૬ | સિ. ૨૯ ૭૧ | ૧૦૦ | સ. ૨૯) ૬૨ [ ૯૧ | સિ. ૨૯| ૯ | ૯૮ | સ. ૨૯ | ૨૪] પ૩ ! સિ. ૨૯) ૪૬ ૭પ | સ. ૨૯ ૧૦૦ ૧૨૯ ૨૯) ૨૬ ૫૫ | સ. મૂલ્ય ક્ષેપક | બનો | ગતિ સંખ્યા | અંક સરવાળો પપ પપ સિ: પપ ૨ | પ૭ સ. ૫૫ ૫ ૬૦ પપ ૯ ૬૪ | સ. ૫૫ ૧૩ | ૬૮ ૫૫ ૧૭૭૨ ૫૫ ૨૨ | ૩૦ |સિ. ૫૫ ૬] ૧ | સ. ૫૫ ૮| ૩ |સિ ૫૫ ૧૨ ] ૬૭ | સ.' ૫૫ ૧૪ ૬૯ |સિ. પપ | ૨૮ | ૮૩ | સ. ૫૫, ૨૬ ૮૧ [સિ. પપ) ૨૫ | ૮૦ પપ) ૧૧ | ૬૬ (સિ. પપ ૨૩ ૭૮ પપ) ૪૭ | ૧૦૨ ૫૫, ૭૦, ૫૫, ૭૭. ૫૫' ૧ | પs | સ ૫૫ ૨ | પ૭ | સિ.. ૫૫ ૮૭ ] ૧૪૨ | સ. પપા ૭૧] ૧૨૬ (સિ. ૫૫ ૬૨ | ૧૧૭ | સ. ૫૫ ૬૯ ૧૨૪ |સિ. પપ) ૨૪ | ૭૯ પપ ૪૬ ૧૦૧ (સિ. પપ|૧૦૦] ૧૫૫ ૫૫૨૬ ૨૦) بها به ૬૨ ૨૧| ૩ | ૨૫ ૫ ૨૨ ૩ [ ૮૭ ૯૦ ૨૩| ૩ | ૭૧] ૭૪ |સિ. ૨૪) ૩ ૬૫ | ૨૫ ૩ | ૯1 ૭૨ સિ.. ૨૬ ૩ | ૨૪ | ૨૭ ૨૭ ૩ ૧ ૪૬ ૪૯ સિ.. [૨૮૩ ૧૦૦ ૧૦૩ (સ. સ. ૮૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ અજિતનાથ પ્રભુનું વર્ણન पूरयोध्या कोशलेषु जितशत्रुः प्रभोः पिता । विजया जननी राशि-वृषो हस्ती च लांछनं ॥ ३१९ ॥ राधशुक्लत्रयोदश्यां माघेऽष्टम्यां सितत्विषि । माघ नवम्यां पौषे चै-कादश्यां विमलद्युतौ ॥ ३२० ॥ चैत्रस्य शुक्लपंचम्यां पंच कल्याणकान्यथ ।। चतुषु रोहिणी भं स्या-न्मृगशीर्षं च पंचमे ॥ ३२१ ॥ सर्वेषां च्यवनं स्वर्गा-ज्जायते जन्म चाहतां । अर्द्धरात्र एव वेला-नयत्यं न व्रतादिषु ॥ ३२२ ॥ अहोभिः पंचभियूंना मासा गर्भस्थितौ नव । ततः कृतजनानंद जन्माभूदजितप्रभोः ॥ ३२३ ॥ द्वासप्तत्या पूर्वलक्षै-रधिके तेजसाधिकः । शेषे तुर्यारकस्याः जातोऽसौ जगदीश्वरः ॥ ३२४ ॥ अत्र तुर्यारकस्याई द्वाचत्वारिंशद्वर्षसहस्रोनपंचाशल्लक्षकोटिसागरोपममानमवसेयं. रागाद्यैर्नजितो यस्मा-द्गर्भस्थे वा प्रभौ प्रसूः । द्यूते यन्न जिता पत्या ततोऽभूदजिताभिधः ।। ३२५ ॥ વૈશાખ શુદિ ૧૩, મહા સુદિ ૮, મહા શુદિ ૯, પોષ શુદિ ૧૧ ચૈત્ર શુદિ પ - આ પ્રમાણે તેમના પાંચ કલ્યાણની તિથિ સમજવી. તેમાં ચાર કલ્યાણક રોહિણી નક્ષત્રમાં અને પાંચમું મૃગશીર્ષ નક્ષત્રમાં થયેલ સમજવું. ૩૨૦-૩૨૧. સર્વ પ્રભુનું સ્વર્ગથી ચ્યવન અને જન્મ અર્ધરાત્રે જ થાય છે. વ્રતાદિકમાં કાળનો નિયમ नथी. उ२२. પાંચ દિવસ ન્યૂન નવ માસની ગર્ભસ્થિતિ પૂર્ણ થયા બાદ લોકોને આનંદદાયક એવો અજિતપભુનો જન્મ થયો. ૩૨૩. બોંતેર લાખ પૂર્વ અધિક અર્ધ ચોથો આરો શેષ રહ્યો ત્યારે તેજસ્વી એવા અજિતનાથ थया. ३२४. અહીં ચોથા આરાનું અર્ધ ૪૨ હજાર વર્ષ ઊન પચાસ લાખક્રોડ સાગરોપમ પ્રમાણ જાણવું. - રાગાદિવડે નહીં જીતવાથી તેમજ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા પતિ સાથે સોગઠે રમતાં પતિથી ન જીતાયા તેથી અજિત એવું નામ પાડવામાં આવ્યું. ૩૨૫. Page #85 -------------------------------------------------------------------------- ________________ પર કાલલોક-સર્ગ ૩૨ अष्टादश पूर्वलक्षाः कौमार्यमभवप्रभोः । त्रिपंचाशत्पूर्वलक्षाः सपूर्वांगा नरेंद्रता ॥ ३२६ ॥ धनुःशतानि सार्द्धानि चत्वारि वपुरुच्छ्रयः । सुप्रभाख्या च शिबिका व्रतकालेऽभवप्रभोः ॥ ३२७ ।। ब्रह्मदत्तगृहेऽयोध्या-पुरे प्रथमपारणा । छाद्मस्थ्यं द्वादशब्दानि ज्ञानं सप्तच्छदे तरौ ।। ३२८ ॥ सपूर्वांगाः पूर्वलक्षा गृहे स्थित्वैकसप्ततिं । पूर्वांगोनं पूर्वलक्ष-मेकं संयमितां दधौ ।। ३२९ ॥ द्वासप्ततिं पूर्वलक्षा-ण्यायुः सर्वमपालयत् । अभूवन् पंचनवतिः प्रभोर्गणधरोत्तमाः ॥ ३३० ॥ स्वदीक्षितानां साधूनां लक्षमेकमभूप्रभोः । तिस्रो लक्षाश्च साध्वीनां सहौस्त्रिंशताधिकाः ॥ ३३१ ॥ त्रिलक्षी द्विसहस्रोना श्राद्धानां श्राविका पुनः ।। पंच लक्षाः पंचचत्वारिंशत्सहस्रकाधिकाः ॥ ३३२ ॥ विंशतिश्च सहस्रणि केवलज्ञानिनां प्रभोः । द्वाविंशतिः सहस्राणि ते निर्दिष्टा मतांतरे ॥ ३३३ ॥ અજિતપ્રભુના અઢાર લાખ પૂર્વ કૌમારાવસ્થામાં વ્યતીત થયા અને એક પૂવગ (૮૪ લાખ વર્ષ) યુક્ત ત્રેપન લાખ વર્ષ રાજ્યપણું પાળ્યું. ૩૨૬. પ્રભુનું શરીર ૪૫૦ ધનુષ્ય ઉંચું હતું. દીક્ષા અવસરે તેમની શિબિકા સુપ્રભા નામની हती. 3२७. પ્રથમ પારણું અયોધ્યામાં બ્રહ્મદત્તને ઘરે કર્યું. બાર વર્ષ છવસ્થપણે રહ્યા અને સાચ્છદ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પામ્યાં. ૩૨૮. ગૃહવાસમાં એક પૂર્વગ યુક્ત એકોતેર લાખ પૂર્વ રહ્યા અને ચારિત્રપર્યાય એક પૂર્વાગ જૂન એક લાખ પૂર્વનો થયો. ૩૨૯. એ પ્રમાણે કુલ ૭૨ લાખ પૂર્વનું આયુ પાળ્યું. અજિતપ્રભુને ૯૫ ઉત્તમ ગણધરો થયા. ૩૩૦. પ્રભુના હાથેદીક્ષિત એક લાખ સાધુ અને ત્રણ લાખ અને ત્રીશ હજાર સાધ્વીઓ થઈ. ૩૩૧. श्रावी. २,४८,000 च्या, श्राविको ५,४५,००० 25. 33२. વીશ હજાર કેવળજ્ઞાની થયા. મતાંતરે બાવીશ હજાર કહ્યા છે. ૩૩૩. Page #86 -------------------------------------------------------------------------- ________________ અજીતનાથ ભગવંતનો પરિવાર मनोविदां सहस्रा द्वा-द्वाशाढ्याः पंचभिः शतैः । सार्वावधिभाजां तु स्युश्चतुर्नवतिः शताः ॥ ३३४ ॥ सप्तत्रिंशच्छता विंशाः स्युश्चतुर्दशपूर्विणां । विंशतिक्रि यवतां सहस्राः सचतुः शताः ॥ ३३५ ॥ सहस्राः द्वादश चतुः- शताढ्या वादिनां मताः । प्रत्येकबुद्धा विज्ञेयाः स्वशिष्यसमसंख्यकाः ॥ ३३६ ॥ एवं सर्वेषामपि ज्ञेयं. सिंहसेनाभिधः श्रीमान् गणभृप्रथमः प्रभोः । तथा प्रवर्तनी फल्गूः सगरो भक्तभूपतिः ॥ ३३७ ॥ वरदं मुद्गरं चाक्ष-सूत्रं पाशं च दक्षिणे । दोष्णां चतुष्टये बिभ्रद् वामे करचतुष्टये ॥ ३३८ ।। बीजपूरं चाभयं चां-कुशं शक्ति समुद्वहन् । महायक्षाभिधो यक्षः श्यामवर्णश्चतुर्मुखः ॥ ३३९ ॥ करींद्रवाहनोऽष्टाभि-भुजैः पात्यष्ट दिग्गजान् । द्वितीयस्याऽद्वितीयस्य प्रभोश्चरणसेवकान् ॥ ३४० ॥ दधाना दक्षिणे पाणि-द्वये वरदपाशकौ । बीजपूरांकुशौ वामे गौरवर्णा चतुर्भुजा ।। ३४१ ॥ મનપર્યવજ્ઞાની બાર હજાર પાંચસો અથવા બારહજાર પાંચસો પચાસ થયા. અવધિજ્ઞાની ८४०० थया. 33४. ૩૭૨૦ ચૌદપૂર્વી થયા. ૨૦૪૦૦ વૈક્રિયલબ્ધિવાળા થયા. ૩૩પ. ૧૨,૪૦૦ વાદી થયા. સ્વશિષ્યની (મુનિઓની) સમસંખ્યાવાળા પ્રત્યેકબુદ્ધ જાણવા. ૩૩૬. આ પ્રમાણે બધા પ્રભુ માટે જાણવું. પ્રભુના પ્રથમ ગણધર સિંહસેન નામના થયા, ફલ્યુશ્રી મુખ્ય પ્રવત્તિની થઈ સગરચક્રી ભક્ત રાજા થયા. ૩૩૭. ' દક્ષિણ બાજુના ચાર હાથમાં વરદ, મુદુગર, અક્ષસૂત્ર અને પાશને ધારણ કરનાર અને ડાબી બાજુના ચાર હાથમાં બીજપૂર, અભય, અંકુશ અને શક્તિ ધારણ કરનારો, શ્યામવર્ણવાળો ચાર भुलवामी, मायक्ष नामनो यक्ष थयो. 33८-33८. એ હાથીના વાહનવાળો યક્ષ, આઠ ભુજાઓવડે આઠ દિગ્ગજો કે જે અદ્વિતીય એવા દ્વિતીય પ્રભુના ચરણના સેવકો હતા તેમનું રક્ષણ કરતો હતો. ૩૪). દક્ષિણ બાજુના બે હાથમાં વરદ અને પાશ તથા ડાબી બાજુના બે હાથમાં બીજપૂર અને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કાલલોક-સર્ગ ૩૨ *** ** *** * लोहासनाधिरूढा च नाम्नाजितबला सुरी । अजितप्रभुभक्तानां कमा दिशति संपदः ॥ ३४२ ॥ इति श्रीअजितः जंबूद्वीपे प्राग्विदेहे विजये रमणीयके । पुर्यां शुभायां विपुल-बलोऽभूभूपतिः पुरा ॥ ३४३ ॥ ग्रैवेयके सप्तमेऽभू-संभ्रांतगुरुर्दीक्षितः । सैकोनत्रिंशदब्ध्यायु-स्त्रिदशोऽथ च्युतस्ततः ॥ ३४४ ॥ कुणालदेशे श्रावस्त्यां जितारिनृपतेः सुतः । अभूत्सेनाकुक्षिरनं तृतीयः सम्भवो जिनः ॥ ३४५ ॥ फाल्गुनस्याष्टमी शुक्ला शुक्ला सहचतुर्दशी । मार्गशीर्षस्य राका च कार्तिकासितपंचमी ॥ ३४६ ॥ चैत्रस्य पंचमी शुक्ला कल्याशतिथयः प्रभोः । चतुषु मृगशीर्षं भमार्द्रा भवति पंचमे ।। ३४७ ।। मासा नवदिनैः षड्भि-रधिका गरभस्थितिः । तुरगो लांछनं राशिः प्रभोमिथुनसंज्ञकः ॥ ३४८ ॥ અંકુશને ધારણ કરનારી, ગૌરવર્ણવાળી, ચાર ભુજાવાળી, લોહાસનપર આરૂઢ થયેલી અજિતબલો નામે દેવી અજિતપ્રભુના ભક્તોને સુંદર એવી સંપદા આપનારી થઈ. ૩૪૧-૩૪૨. ઇતિ શ્રી અજિત શ્રી સંભવનાથ ભગવાનનું વર્ણન - જંબૂદ્વીપના પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં રમણીય નામના વિજયમાં શુભા નામની નગરીમાં પહેલાં વિપુલબળ નામનો રાજા હતો. ૩૪૩. તેણે સંભ્રાંત ગુરની પાસે દીક્ષા લીધી. મરણ પામીને સાતમા વૈવેયકમાં ૨૯ સાગરોપમનાં આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી અવીને કુણાલદેશમાં શ્રાવસ્તિ નામની નગરીમાં જિતારિ રાજાની સેના નામની રાણીની કુક્ષિમાં પુત્રરત્નપણે ઉત્પન્ન થયા, તે ત્રીજા સંભવનાથ તીર્થંકર થયા. ૩૪૪૩૪૫. ફાગણ સુદ ૮, માગસર સુદ ૧૪, માગસર સુદ ૧૫, કારતક વદ ૫ અને ચૈત્ર સુદ-૫ આ તેમના પાંચ કલ્યાણકોની તિથિ છે. ચાર કલ્યાણક મૃગશીર્ષ નક્ષત્રમાં અને પાંચમું આદ્રા નક્ષત્રમાં થયેલ છે. ૩૪૬-૩૪૭. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને છ દિવસની, લાંછન તુરગનું અને રાશિ મિથુન જાણવી. ૩૪૮. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સંભવનાથ ભગવાનનું વર્ણન ऊनैः षष्ट्या पूर्वलक्षै-स्त्रिंशता लक्षकोटिभिः । वार्थीनां श्रीमदजित-निर्वाणाच्छंभवोऽभवत् ॥ ३४९ ॥ युक्ताः षष्ट्या पूर्वलक्षै-विंशतिर्लक्षकोटयः ।। तुर्यारकस्याशिष्यंत वार्डीनां प्रभुजन्मनि ॥ ३५० ॥ सर्वेषामर्हतां जन्म-न्युक्तस्तुर्यारकस्य वः । शेषः स स्वायुषा हीनः शेषो भवति निर्वृतौ ॥ ३५१ ॥ स्वाम्यभूत्संभवो नाम्ना सुभातिशयसंभवात् । उत्पन्ने वा प्रभौ भूमौ भूरिझस्यसमुद्भवात् ॥ ३५२ ॥ पूर्वलक्षाः पंचदश कुमारत्वेऽवसत्प्रभुः । राज्ये चतुश्चत्वारिंश-चतुःपूर्वांगसाधिकाः ॥ ३५३ ॥ धनुःशतानि चत्वारि स्युः प्रभोर्वपुरुच्छ्रये । सिद्धार्था शिबिकाब्दानि छाग्रस्थ्येऽस्य चतुर्दश ॥ ३५४ ॥ सुरेंद्रदत्तः श्रावस्त्यां दाता प्रथमपारणे । तले सालतरोनिं प्रादुरासास्य पंचमं ॥ ३५५ ।। શ્રી અજિતનાથભગવાનના નિવણથી સાઈઠ લાખ પૂર્વ ન્યૂન ત્રીશ લાખ ક્રોડ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી સંભવનાથ ભગવાન ગર્ભમાં આવ્યા. ૩૪૯. તે વખતે ચોથા આરાના વીશ લાખ ક્રોડ સાગરોપમ અને સાઈઠ લાખ પૂર્વ બાકી હતા. ૩૫૦. સર્વ અરિહંતોના જન્મ સમયે ચોથો આરો જેટલો બાકી રહે તેમાં તેમનું આયુષ્ય બાદ કરીએ તો તેટલો તેમના નિવાણ પછી બાકી રહે. ૩૫૧. શુભાતિશયના સંભવથી અથવા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી ભૂમિમાં ઘણું ધાન્ય ઉત્પન્ન થવાથી, પ્રભુનું નામ સંભવનાથ પાડવામાં આવ્યું. ૩૫૨. . પંદર લાખ પૂર્વ કુમારાવસ્થામાં વ્યતીત થયા અને ચાર પૂંવગ યુક્ત ૪૪ લાખ પૂર્વ રાજ્યની પ્રતિપાલના કરી. ૩પ૩. પ્રભુનું શરીર ૪૦૦ ધનુષ્ય ઉંચું હતું. દીક્ષા અવસરે સિદ્ધાથી નામની શિબિકા હતી. અને પ્રભુ છદ્મસ્થપણામાં ચૌદ વર્ષ રહ્યા હતા. ૩પ૪. પ્રથમ પારણું શ્રાવસ્તીમાં જ સુરેંદ્રદત્તને ત્યાં કર્યું હતું અને સાલ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. ૩પપ. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કાલલોક-સર્ગ ૩૨ चतुःपूर्वांगोनमेकं पूर्वलक्षं च साधुता । षष्टिश्च पूर्वलक्षाणि सर्वमायुः प्रकीर्तितं ॥ ३५६ ॥ व्याढ्यं शतं गणभृतो वे लक्षे साधवः स्मृताः ।। लक्षत्रयं च साध्वीनां सषट्त्रिंशत्सहस्रकं ॥ ३५७ ॥ लक्षद्वयं त्रिनवतिः सहस्राः श्रावकाः प्रभोः । षड् लक्षाणि सहस्राश्च षट्त्रिंशत् श्राविकाः स्मृताः ॥ ३५८ ॥ सहस्राणि पंचदश केवलज्ञानशालिनां । सहस्र द्वादश शतं सार्द्ध मानसवेदिनां ॥ ३५९ ॥ नवावधिज्ञानभाजां सहस्राः षट्शताधिकाः । द्वे सहस्रे शतं सार्द्ध स्युश्चतुर्दश पूर्विणः ॥ ३६० ॥ वादिनां द्वादश सहस्रास्तथा वैक्रियस्पृशां । एकोनविंशतिः साष्ट-शताः स्युः सत्सहस्रकाः ॥ ३६१ ॥ चारूग्णभृन्मुख्यः प्रभोः श्यामा प्रवर्तिनी । सदा भक्तो महीपालो मितसेनः प्रकीर्तितः ॥ ३६२ ॥ दक्षिणे नकुलं दामा-भयं बिभ्रत्करत्रये । मातुलिंगं नागमक्ष-सूत्रं वामे करत्रये ॥ ३६३ ॥ ચાર પૂવગ ન્યૂન, એક લાખ પૂર્વનો દીક્ષાવિધિ અને સાઠ લાખ પૂર્વનું આયુષ્ય કહ્યું छ. उ49. संभवनाथ५२मात्मान १०२ २५५२, . साधु, 3,35,000 सीमो. २,८3,000 श्राव, 5,35,000 श्राविमो 50. छ. उ५७-3५८. १५,००० qu-l, १२,१५० मन:पयनी , नव. २ न. सी. (८500) अवधिशानी, ૨૧૫૦ ચૌદપૂર્વી, ૧૨૦૦૦ વાદીઓ અને ૧૯૮૦) વૈક્રિયલબ્ધિવાળા થયા. ૩૫૯-૩૬૧. ચારુ નામના મુખ્ય ગણધર, શ્યામા નામે પ્રવર્તિની અને શ્રાવક અમિતસેન નામના રાજા थया. उ१२. દક્ષિણ બાજુના ત્રણ હાથમાં નકુલ, દામ અને અભય ને ધારણ કરનાર તથા ડાબી બાજુના ત્રણ હાથમાં બીજોરુ, નાગ અને અક્ષસૂત્રને ધારણ કરનાર, ત્રણ નેત્રવાળો, ત્રણ મુખવાળો, શ્યામ વર્ણવાળો અને મોરના વાહનવાળો, છ ભુજાવાળો, ત્રિમુખ નામનો યક્ષ જયવંત વર્તે છે. ૩૬૩-૩૬૪. જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર અને ડાબી બાજુના બે હાથમાં ફળ અને અભયને Page #90 -------------------------------------------------------------------------- ________________ અભિનંદન સ્વામીનું વર્ણન त्रिनेत्रस्त्रिमुखः श्याम-वर्णो बर्हिणवाहनः । षड्भुजस्त्रिमुखो जीया-त्रिमुखो नाम यक्षराट् ॥ ३६४ ।। वरदं चाक्षसूत्रं च दक्षिणे करयामले । वामे फलं चाभयं च दधानेति चतुर्भुजा ॥ ३६५ ॥ दुरितारिौरवर्णा कल्याणं मेषवाहना । सदा ददाति भव्यानां संभवप्रभुसेविनां ॥ ३६६ ॥ इति श्रीसंभवः । जंबूद्वीपे प्राग्विदेहे विजयो मंगलावती । तत्र रत्नसंचयायां पुर्यां राजा महाबलः ॥ ३६७ ।। स चादाय परिव्रज्यां गुरोविमलवाहनात् । जयंतेऽभूत्रयस्त्रिंश-त्पयोधिस्थितिकः सुरः ॥ ३६८ ॥ ततोऽयोध्यामहापुर्यां देशे कोशलनामनि ।। सिद्धार्थासंवरक्ष्माभृ-त्सुतोऽभूदभिनंदनः ॥ ३६९ ॥ शुक्ल चतुर्थी वैशाखे माघे शुक्ला द्वितीयिका । शुक्लैव द्वादशी माघे पौष शुक्ला चतुर्दशी ॥ ३७० ॥ शुक्लाष्टमी च वैशाखे कल्याणतिथयः प्रभोः । चतुर्पु धिष्ण्यमादित्यं, पंचमे पुष्यमेव च ॥ ३७१ ॥ ધારણ કરનારી. ચાર ભુજાવાળી. ગૌરવર્ણવાળી. મેષના વાહનવાળી, દુરિતારિ નામની દેવી. સંભવ પ્રભુની સેવા કરનારાઓનું નિરંતર કલ્યાણ કરે છે. ૩૬૫-૩૬૬, ઇતિ શ્રી સંભવ ! શ્રી અભિનંદસ્વામીનું વર્ણન - આ જંબૂદ્વીપના પૂર્વમહાવિદેહમાં મંગળાવતી વિજયમાં, રત્નસંચયા નામની નગરીમાં,મહાબળ નામે રાજા થયા હતા. ૩૬૭. તેઓ વિમળવાહન નામના ગુરૂપાસે પ્રવજ્યા અંગીકાર કરી, કાળ કરીને જયંત નામના અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ૩૬૮. ત્યાંથી આવીને કોશળ દેશમાં અયોધ્યા નામની મહાનગરીમાં સંવર રાજા અને સિદ્ધાર્થ નામની રાણીના પુત્ર અભિનંદન થયા. ૩૬૯. વૈશાખ સુદ ૪, મહા સુદ ૨, મહા સુદ ૧૨, પોષ સુદ ૧૪ અને વૈશાખ સુદ ૮ આ પાંચ તેમના કલ્યાણકની તિથિઓ છે. ચાર કલ્યાણકો અભિચિ નક્ષત્રમાં અને પાંચમું પુષ્ય નક્ષત્રમાં tej. उ७०-३७१. અહીં આવશ્યકસૂત્રમાં તો પોષ માસમાં વદ પક્ષની ચતુર્દશી અને અભિચિ નક્ષત્ર અભિનંદસ્વામીનો જ્ઞાનકલ્યાણકનો દિવસ દેખાય છે. આ શુદ્ધ ચતુર્દશી જ હશે એમ ન કહેવું કેમકે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કાલલોક-સર્ગ ૩૨ आवश्यके तु-'पोसेऽसुद्धचउद्दसि अभीइमभिनंदणजिणस्स त्ति' ज्ञानकल्याणकदिनं दृश्यते, न चेयं शुद्धचतुर्दश्येव भाविनीति वाच्यं, तस्या अभीचियोगासंभवात्पौषशुद्धचतुर्दश्यां हि पुनर्वस्वोरेव प्रायो योगः संभवेदिति.. अष्टौ मासा दिनान्यष्टा-विंशतिर्गरभस्थितिः । वानरो लांछनं राशि-मिथुनाख्योऽभवप्रभोः ॥ ३७२ ॥ पंचाशत्पूर्वलक्षोन-दशभिर्लक्षकोटिभिः । सागरैर्भगवांस्तुर्यो-ऽभवत्संभवमोक्षतः ॥ ३७३ ॥ सपंचाशत्पूर्वलक्षा दशाब्धिलक्षकोटयः । अशिष्यंत प्रभोर्जन्म-काले तुर्यारकस्य च ॥ ३७४ ॥ यतोऽभिनंद्यते शक्रैः स्तूयते गर्भगोऽप्यतः । अभिनंदननामाभू-द्यद्वा विश्वप्रमोदकृत् ॥ ३७५ ॥ लक्षा द्वादश पूर्वाणां सार्द्धाः कौमार्यमष्ट च । पूर्वांगान्यथ षट्त्रिश-लक्षाः सार्द्धाश्च राजता ॥ ३७६ ।। पूर्वांगैरष्टभिन्यूँनं पूर्वलक्षं च साधुता । पंचाशत्पूर्वलक्षाणि सर्वमायुः प्रकीर्तितं ॥ ३७७ ॥ તેમાં અભિચિ નક્ષત્રના યોગનો અસંભવ છે, પોષ સુદ ચૌદશે ચતુદશીએ તો પુનર્વસુ નક્ષત્રનો યોગ ४ प्राय: संभवे छ." પ્રભુની ગર્ભસ્થિતિ આઠ માસ અને અઠયાવીશ દિવસની, વાનરનું લાંછન અને મિથુન રાશિ वी. उ७२. સંભવનાથ ભગવાનના મોક્ષગમનથી પચાસ લાખ પૂર્વ ન્યૂન દશ લાખ ક્રોડ સારગોપમ ગયા ત્યારે અભિનંદન પ્રભુનો જન્મ થયો. એટલે શ્રી અભિનંદન સ્વામીના જન્મ સમયે ચોથો આરો પચાસ साल पूर्वसडित. श. स. ओउपूर्व शेष रहो म . 393-3७४. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શકે અભિનંદિત કર્ય-સ્તવ્યા તેથી તેમજ વિશ્વને પ્રમોદ કરનાર હોવાથી તેમનું નામ અભિનંદન રાખવામાં આવ્યું. ૩૭પ. સાડા બાર લાખ પૂર્વ કૌમારાવસ્થામાં વ્યતીત થયા અને આઠ પૂર્વગ યુક્ત સાડી છત્રીસ લાખ પૂર્વ રાજ્યની પ્રતિપાલના કરી. ૩૭૬. આઠ પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ સાધુપણામાં પસાર કર્યા. કુલ પચાસ લાખ પૂર્વનું આયુષ્ય थथु. 399. અભિનંદિત કરી છે મોક્ષલક્ષ્મી જેણે એવા અભિનંદનસ્વામીનું શરીરમાન સાડાત્રણ સો Page #92 -------------------------------------------------------------------------- ________________ અભિનંદન ભગવાનનો પરિવાર ૫૯ धनुःशतत्रयं सार्द्ध प्रज्ञप्तो वपुरुच्छ्रयः । अभिनंदनदेवस्या-भिनंदितशिवश्रियः ॥ ३७८ ॥ व्रतेऽर्थसिद्धा शिबिका प्रथमं पारणं प्रभोः । अयोध्यायामिंद्रदत्त-मंदिरे समजायत ॥ ३७९ ॥ छद्मस्थकालो विज्ञेयो वर्षाण्यष्टादश प्रभोः । ज्ञानद्रुमः प्रियालः स्यात् षोडशं गणिनां शतं ॥ ३८० ॥ लक्षास्तिस्रो भगवतः संयतानां महात्मनां । षड्लक्षाः संयतीनां च सहस्त्रिंशताधिकाः ॥ ३८१ ॥ अष्टाशीतिः सहस्राणि श्राध्धा लक्षद्वयं तथा । श्राविकाणां पंचलक्षाः सहस्राः सप्तविंशतिः ।। ३८२ ।। चतुर्दश सहस्राणि केवलज्ञानशालिनां । एकादश सहस्राः षट् शताः सार्धा मनोविदाम् ॥ ३८३ ॥ अवधिज्ञानिनामष्टा-नवतिः स्युः शतानि च । शतानि पंचदश च स्युश्चतुर्दशपूर्विणाम् ॥ ३८४ ॥ सवैक्रियाणामेकोन-विंशतिः स्युः सहस्रकाः । एकादश सहस्राणि वादिनामभवन् विभोः ॥ ३८५ ॥ वज्रनाभो गणधरः प्रथमः प्रथितः प्रभोः । प्रवर्त्तिन्यजिता मित्र-वीर्यो भक्तनृपोऽभवत् ॥ ३८६ ॥ धनुष्यन युं छ. 3७८. વ્રતારોપણ વખતે શિબિકા અર્થસિદ્ધા નામની હતી અને પ્રથમ પારણું પ્રભુએ અયોધ્યામાં ઈદ્રદત્તને ઘરે કર્યું હતું. ૩૭૯. પ્રભુનો છવાસ્થ કાળ અઢાર વર્ષનો અને જ્ઞાનવૃક્ષ પ્રિયાલ નામનું હતું. ૧૧૬ ગણધર હતા. 3८०. प्रभुने त्रए द साधुमो, 9,30,000 साध्वीमी, २,८८,000 श्रावी, ५,२७,००० श्राविडामो, ता. 3८१-3८२. ૧૪000 કેવળજ્ઞાની, ૧૧૬૫) મન:પર્યવજ્ઞાની, ૯૮OO અવધિજ્ઞાની, ૧૫OO ચૌદપૂર્વી, ૧૯000 વૈક્રિયલબ્ધિવાળા અને ૧૧000 વાદીઓ થયા. ૩૮૨-૩૮૫. વજનાભ નામના પ્રથમ ગણધર થયા, અજિતા નામની મુખ્ય પ્રવતિની થઈ અને મિત્રવીર્ય नामना । ५२म मत. (श्रा45) थया. 3८७. Page #93 -------------------------------------------------------------------------- ________________ so કાલલોક-સર્ગ ૩૨ मातुलिंगाक्षसूत्राट्या-पसव्यकरयामलः । नकुलांकुशयुग्वाम-करयुग्मश्चतुर्भुजः ॥ ३८७ ।। ईश्वराख्यो यक्षराजः श्यामांगो गजवाहनः । अभिनंदनभक्तानां करोति कुशलं सदा ॥ ३८८ ॥ बिभ्रती वरदं पाश-मपसव्ये करद्वये । वामे नागांकुशौश्याम-कायकांतिश्चतुर्भुजा ॥ ३८९ ॥ पद्मासना सुरी काली नाम्ना धाम्नातिभासुरा । वितनोति श्रियां नंदि-मभिनंदसेविनां ॥ ३९० ॥ इति श्रीअभिनंदनः । विजये पुष्कलावत्यां धातकीखंडमंडने । प्राग्विदेहेषु विदिता नगरी पुंडरीकिणी ।। ३९१ ।। एवं श्रीवासुपूज्यांता जिना अष्टौ विचक्षणैः । उत्पन्नाः प्राग्विदेहेषु ज्ञेयाः प्राक्तनजन्मनि ॥ ३९२ ॥ अभूदतिबलस्तत्र राजा स्वीकृत्य स व्रतं । सीमंधरगुरोः पार्वे जयंते निर्जरोऽभवत् ॥ ३९३ ॥ માતુલિંગ અને અક્ષસૂત્ર જેના જમણા હાથમાં છે તથા નકુળ અને અંકુશ જેના ડાબા હાથમાં છે, એવો ચાર ભુજાવાળો, ઈશ્વર નામનો, શ્યામ અંગવાળો અને ગજના વાહનવાળો યક્ષરાજ થયો કે જે શ્રી અભિનંદન સ્વામીના ભક્તોને નિંરતર કુશલ કરે છે. ૩૮૭-૩૮૮. જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશને ધારણ કરનારી, ચાર ભુજાવાળી, શ્યામ કાંતિવાળી, પદ્મના આસનવાળી, નામથી કાળી પરંતુ તેજવડે અતિ ચમકતી, તે અભિનંદન સ્વામીના સેવકોની લક્ષ્મીને નિરંતર વિસ્તારે છે. ૩૮૯-૩૯૦. ઈતિ અભિનંદન સુમતિનાથ વર્ણન - ધાતકીખંડના મંડનભૂત પૂર્વમહાવિદેહમાં પુષ્કળાવતી વિજયમાં પુંડરીકિણી નામની નગરી છે. ૩૯૧. અહીં સુમતિનાથથી વાસુપૂજ્ય સુધીના આઠ તીર્થકરો પૂર્વજન્મમાં પૂર્વમહાવિદેહમાં ઉત્પન્ન થયેલા હતા એમ વિચક્ષણોએ જાણવું. ૩૯૨. તે નગરીમાં અતિબળ નામે રાજા હતા. તેણે સીમંધર ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને મૃત્યુ પામીને જયંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ૩૯૩. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવીને કોશળ નામના દેશમાં, સાકેત નામના નગરમાં, મેઘ નામના રાજાની મંગળા નામની રાણીની કુક્ષિમાં પુત્રપણે, કૌંચના લાંછનવાળા પાંચમા Page #94 -------------------------------------------------------------------------- ________________ સુમતિનાથ ભગવાનનું વર્ણન स्थितिं तत्र त्रयस्त्रिंश- त्सागरामनुभूय च । देशेषु कोशलाख्येषु पुरे साकेतनामनि ॥ ३९४ ॥ मेघभूपालतनयो मंगलाकुक्षिसंभवः । पंचमः सुमतिर्नाम्ना जिनोऽभूत्क्रौंचलांछनः ।। ३९५ ॥ शुक्ला द्वितीया नभसो वैशाखस्य सिताष्टमी । तस्यैव नवमी शुक्ला चैत्रस्यैकादशी सिता ॥ ३९६ ॥ चैत्रस्य नवमी शुक्ला कल्याणकदिनाः क्रमात् । स्यच्चतुर्षु मघा धिष्ण्यं पंचमे च पुनर्वसू ॥ ३९७ ॥ प्रभोर्गर्भस्थितिर्मासा नव षड्वासराधिकाः । धनुःशतत्रयं देहोच्छ्रयो राशिर्मृगाधिपः ।। ३९८ ॥ अभिनंदननिर्वाणान्नवभिः कोटिलक्षकैः । चत्वारिंशत्पूर्वलक्ष- न्यूनैः पाथोधिभिः किल ॥ ३९९ ॥ सुमतेरभवज्जन्म शेषे तुर्यारकस्य च । चत्वारिंशत्पूर्वलक्षा-धिकेऽब्धिकोटिलक्षके । ४०० ॥ तोरेकस्य पुत्रस्य सपल्योरुभयोरभूत् । विवाद एकदा भूयान् मृते पत्यौ धनाशया ॥ ४०१ ॥ सुमतिनाथ विनेश्वर थया. उ८४-८५. શ્રાવણ સુદ ૨, વૈશાખ સુદ ૮, વૈશાખ સુદ ૯, ચૈત્ર સુદ ૧૧ અને ચૈત્ર સુદ ૯ એ અનુક્રમે પાંચ કલ્યાણના દિવસો થયા. તેમાંના ચાર કલ્યાણક મઘા નક્ષત્રમાં અને પાંચમું પુનર્વસુ નક્ષત્રમાં થયું. ३८५-३८७. ૬૧ પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને છ દિવસની, ત્રણસો ધનુષ્યપ્રમાણ શરીર અને સિંહરાશિ हती. उ८८. અભિનંદનસ્વામીના નિર્વાણથી ૪૦ લાખ પૂર્વ ન્યૂન નવ લાખ ક્રોડ સાગરોપમે સુમિતાનાથનો જન્મ થયો, ત્યારે ૪૦ લાખ પૂર્વ અધિક એક લાખ ક્રોડ સાગરોપમ પ્રમાણ ચોથો આરો બાકી રહ્યો हतो. उ८८-४००. સુમતિનાથ નામ પાડવાનું કારણ એવું બન્યું, કે એક પુત્ર માટે બે શોક્યોમાં પોતાના પતિ મરણ પામ્યા બાદ પતિના ધનની આશાથી વિવાદ ઉત્પન્ન થયો. (બંને જણી પુત્ર પોતાનો છે એમ दुहेवा सागी) ४०१. Page #95 -------------------------------------------------------------------------- ________________ ८२ કાલલોક-સર્ગ ૩૨ साक्षी न कोऽपि तत्रासीत् पुत्रोऽपि न विवेद सः । विमातरं मातरं वा ताभ्यां साम्येन लालितः ॥ ४०२ ॥ कुंठेषु निर्णये तस्मि-नरेंद्रसचिवादिषु । अवादीन्मंगला राज्ञी तदात्वोत्पन्नया धिया ॥ ४०३ ॥ गृहसर्वस्ववत्पुत्रो-ऽप्येष द्वेधा विभज्यतां । अनुमेने विमाता तन्माता प्रोचे च साश्रुदृक् ॥ ४०४ ॥ अस्या एवास्तु पुत्रोऽयं गृहद्रव्यादिभिः सह । अस्मिंश्चिरायुषि प्राप्तं सर्वस्वमखिलं मया ॥ ४०५ ॥ अदापयत्ततस्तस्यै सुतं निश्चित्य मंगला । गर्भस्थस्य प्रभोरेव मनुभावादभून्मतिः ॥ ४०६ ॥ स्वयं च शोभनमति-स्तस्मात्सुमतिसंज्ञकः । कौमारं बिभरामास पूर्वलक्षाण्यसौ दश ॥ ४०७ ॥ एकोनत्रिंशतं स्वामी पूर्वलक्षाण्यपालयत् ।। सातिरेकाणि पूर्वांगै राज्यं द्वादशभिर्भुवि ॥ ४०८ ॥ व्रतं द्वादशपूर्वांग-न्यूनं च पूर्वलक्षकं । चत्वारिंशत्पूर्वलक्षा-ण्यायुश्छाम्येऽब्दविंशतिः ॥ ४०९ ॥ તેમાં સાક્ષી કોઈ નહોતું અને પુત્ર પોતાની સાચી માતાને કે અપરમાતાને ઓળખતો નહોતો, કેમકે તે બંને શોક્યોએ સરખી રીતે તેને ઉછેર્યો હતો. ૪૦૨. રાજા અને મંત્રી વિગેરે તેનો નિર્ણય ન કરી શક્યા, ત્યારે મંગળા રાણી તે વખતે બુદ્ધિ ઉત્પન્ન થવાથી બોલ્યા કે ગૃહસર્વસ્વની જેમ આ પુત્ર પણ બે ભાગ કરીને વહેંચી આપો.” એટલે તે વાત વિમાતાએ સ્વીકારી. ખરી માતા આંખમાં આંસુ લાવીને બોલી કે અમારા ઘરના દ્રવ્યાદિ સાથે આ પુત્ર પણ ભલે એનો થાઓ. પુત્ર ચિરાયુ થશે, એટલે હું બધું પામી, એમ માનીશ.’ ૪૦૩-૪૦૫. આ પ્રમાણે તેના કહેવાથી રાણીએ નિશ્ચય કરીને એ પુત્ર તેને જ સ્વૈપાવ્યો. ગર્ભમાં રહેલા પુત્રના પ્રભાવથી જ તેમને આવી મતિ ઉત્પન્ન થઈ. ૪૦૬. આ કારણથી અને તે પ્રભુ પોતે શોભનમતિવાળા હોવાથી તેમનું નામ સુમિતનાથ પાડવામાં આવ્યું. દશ લાખ પૂર્વ તેમણે કૌમારાવસ્થામાં વ્યતીત કર્યા. ૪૦૭. બાર પૂર્વીગયુક્ત ૨૯ લાખ પૂર્વ સુધી પૃથ્વી પર રાજ્યનું પાલન કર્યું. ૪૦૮. દિક્ષા પર્યાય બાર પૂવગ ન્યૂન એક લાખ પૂર્વનો થયો. એ પ્રમાણે સર્વ ૪૦ લાખ પૂર્વનું Page #96 -------------------------------------------------------------------------- ________________ સુમતિનાથ ભગવાનનો પરિવાર ૬૩ rrrrrrrrrr ज्ञानद्रुमः प्रियंगुः स्याव्रतार्थमभयंकरा । शिबिका पारणं चाद्यं पद्मोऽदाद्विजये पुरे ॥ ४१० ॥ प्रभोः शतं गणभृतां सविंशतिसहस्रकं । लक्षत्रयं स्युर्मुनयो गुणमाणिक्यभूभृतः ॥ ४११ ॥ पंच लक्षाः संयतीनां सहस्त्रिंशताधिकाः ।। लक्षद्वयं श्रावकाणां सैकाशीतिसहस्रकं ॥ ४१२ ॥ पंच लक्षाः श्राविकाणां सषोडशसहस्रकाः । त्रयोदश सहस्राणि प्रभोः केवलशालिनां ॥ ४१३ ॥ शतैश्चतुर्भिरद्ध्यर्थैः सहस्रा दश साधिकाः । मनोविदां सहस्राश्चै-कादशावधिवेदिनां ॥ ४१४ ॥ शताश्चतुर्विंशतिश्च स्युश्चतुर्दशपूर्विणां । अष्टादश वैक्रियाढ्य-सहस्राः सचतुःशताः ॥ ४१५ ॥ सार्थैः षड्भिः शतैर्युक्ताः सहस्रा दश वादिनां । चमरो गणभृन्मुख्यः काश्यपी च प्रवर्तिनी ॥ ४१६ ।। मतांतरे च निर्दिष्टाः सहस्रा दश वादिनां । शतैश्चतुर्भिरद्ध्यर्थैरधिकाः श्रुतकोविदैः ॥ ४१७ ।। सत्यवीर्यो नृपो भक्तो यक्षः स्यात्तुंबुरुः स च । चतुर्भुजः श्वेतवर्णः श्रीमान् गरुडवाहनः ॥ ४१८ ॥ આયુષ્ય થયું. છપસ્થપણામાં વીશ વર્ષ વ્યતીત થયા. ૪૦૯. જ્ઞાનવૃક્ષ પ્રિયંગુ નામનું, દીક્ષાની શિબિકા અભયંકરા નામની અને પારણું વિજયપુરમાં ५५२ने त्यां थथु. ४१०. સુમતિનાથપ્રભુને સો ગણધર થયા, ગુણરૂપ માણિક્યના પર્વત સમાન સાધુ ત્રણ લાખ ને वीश २ थया. ४११. पाय म भने त्रीश %t२ साध्वीमा, २,८१,000 श्राव, ५,११,000 श्राविधा, १.3000 કેવળજ્ઞાની, ૧૦૫૦ મન:પર્યવજ્ઞાની, ૧૧૦૦૦ અવધિજ્ઞાની, ૨૪00 ચૌદપૂર્વી, ૧૮૪00 વૈક્રિયલબ્ધિવાળા, ૧૦૬૫૦ વાદી-મતાંતરે શ્રુતકોવિદોએ ૧૦૪૫૦ કહ્યા છે. અમર નામે મુખ્ય ५५२, श्यपी नमन. प्रतिनी. ४१२-४१७. સત્યવીર્ય રાજા પ્રભુનો ભક્ત થયો. તુંબરૂ નામનો યક્ષ અને તે ચાર ભુજાવાળો, શ્વેત વર્ણવાળો અને ગરુડના વાહનવાળો થયો. ૪૧૮. Page #97 -------------------------------------------------------------------------- ________________ ४ કાલલોક-સર્ગ ૩૨ दधानो वरदं शक्ति-मपसव्यकरद्वये । गदां च नागपाशं च वामहस्तद्वयेऽदधत् ॥ ४१९ ॥ देवी भवेन्महाकाली स्वर्णवर्णांबुजासना । चतुर्भुजा सवरद-पाशयाम्यकरद्वया ॥ ४२० ॥ मातुलिंगांकुशोपेत-वामहस्तद्वयानिशं । सुमतिप्रभुभक्ताचां पूरयंती मनोरथान् ॥ ४२१ ॥ इति श्रीसुमतिः । प्रागभूद्धातकीखंडे विजये वत्सनामनि । सुसीमायां महापुर्यां नृपो नाम्नापराजितः ॥ ४२२ ॥ सोऽभूत्प्रपद्य चारित्रं सुगुरोः पिहिताश्रवात् । एकत्रिंशत्सागरायु-र्देवो गवेयकेंतिमे ॥ ४२३ ॥ वत्सदेशेषु कौशाम्ब्यां नगर्यां धरभूपतेः । अभूत्सुतः सुसीमायां राड्यां पैद्मप्रभस्ततः ॥ ४२४ ॥ माघस्य षष्ठी कृष्णाथ द्वादशी च त्रयोदशी । . कार्तिकस्यासिता चैत्र-पौर्णीमासी ततः पुनः ॥ ४२५ ॥ कृष्णा मार्गकादशी च कल्याणकदिनाः क्रमात् । धिष्ण्यं च पंचस्वप्येषु चित्रासंज्ञकमीरितं ॥ ४२६ ॥ તેના જમણા બે હાથમાં વરદ અને શક્તિ તથા ડાબા બે હાથમાં ગદા અને નાગપાશ ધારણ 5२वा ता. ४१८. દેવી મહાકાલી નામની થઈ, તે સ્વર્ગસમાન વર્ણવાળી, કમળના આસનવાળી, ચાર ભુજાવાળી, તેના જમણા બે હાથમાં વરદ અને પાશ અને ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશ ધારણ કરનારી, સુમતિનાથપ્રભુના ભક્તોના મનોરથોને નિરંતર પૂરનારી થઈ. ૪૨૦-૪૨૧. ઇતિ શ્રી સુમતિ. શ્રી પદ્મપ્રભપ્રભુ વર્ણન - પૂર્વભવમાં ધાતકીખંડના પૂર્વમહાવિદેમાં વત્સ નામના વિજયમાં, સુસીમાં નામની મહાપુરીમાં અપરાજિત નામે રાજા હતા. ૪૨૨. તે પિહિતાશ્રવ નામના ગુરૂપાસે ચારિત્ર અંગીકાર કરીને, નવમા ગ્રેવેયકમાં ૩૧ સાગરોપમના આયુષ્યવાળા દેવતરીકે ઉત્પન્ન થયા. ૪૨૩. ત્યાંથી ચ્યવીને વત્સદેશમાં કોશામ્બી નામની નગરીમાં ધર રાજા અને સુસીમા રાણીના પુત્રપણે,પપ્રભુ નામના છઠ્ઠા જિનેશ્વર થયા. ૪૨૪. મહા વદ ૬, કાર્તક વદ ૧૨, કાર્તક વદ ૧૩, ચૈત્ર સુદ ૧૫ અને માગસર વદ ૧૧-આ અનુક્રમે પાંચ કલ્યાણકના દિવસો થયા અને પાંચે કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયા. ૪૨૫-૪૨૬. Page #98 -------------------------------------------------------------------------- ________________ S4 પપ્રભપ્રભુનું વર્ણન षड्वासराधिका मासा नव गर्भस्थितिः प्रभोः । कन्याराशिश्च विज्ञेयो लांछनं च सरोरुहं ॥ ४२७ ॥ त्रिंशत्पूर्वलक्षहीनै-नवत्याभूत्सहस्रकैः । पद्मप्रभोऽब्धिकोटीना-मर्हत्सुमतिनिर्वृतः ॥ ४२८ ॥ सहस्रा अब्धिकोटीनां दश तुर्यारकस्य च। प्रभुजन्मन्यशिष्यंत सत्रिंशत्पूर्वलक्षकाः ॥ ४२९ ॥ पद्मवनिर्मलो यस्मा-न्मातुर्ग स्थिते प्रभौ । पद्मप्रभांकशय्यायां दोहदात्तादृशाह्वयः ॥ ४३० ॥ धनुःशतद्वयं सार्द्ध स्वामिनो वपुरुच्छ्रयः । सार्द्धानि पूर्वलक्षाणि सप्त ज्ञेया कुमारता ॥ ४३१ ।। राज्यैश्वर्यं पूर्वलक्षा-ण्यद्ध्यर्द्धान्येकविंशतिं । सातिरेकाणि पूर्वांगैः पूर्णैः षोडशभिर्दधौ ॥ ४३२ ॥ पूर्वलक्षं च पूर्वांग-रूनं षोडशभिव्रतं । त्रिंशत्पूर्वलक्षजीवी मासांश्च षडकेवली ॥ ४३३ ॥ शिबिका निर्वृतिकरा प्रथमां पारणां ददौ । ब्रह्मस्थले सोमदेव-श्छत्रौघो ज्ञानपादपः ॥ ४३४ ॥ | નવ મહિના અને છ દિવસની ગર્ભસ્થિતિ, કન્યારાશિ અને કમળનું લાંછન હતું. ૪૨૭. સુમતિનાથ ભગવાનનાં નિવણ પામ્યા પછી, ત્રીશ લાખ પૂર્વ ન્યૂન, નેવું હજાર કોડ સાગરોપમબાદ પદ્મપ્રભુનો જન્મ થયો. ૪૨૮. તે વખતે ચોથો આરો, દશ હજાર ક્રોડ સાગરોપમ ઉપર ત્રીસ લાખ પૂર્વ બાકી હતો. ૪૨૯. પવની જેવા નિર્મળ હોવાથી તેમજ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મની શય્યામાં સુવાનો દોહદ થયો હતો તેથી એ પ્રભુનું નામ પદ્મપ્રભુ પાડવામાં આવ્યું. ૪૩૦. તેમનું શરીર અઢી સો ધનુષ્ય ઉંચું હતું. સાડાસાત લાખ પૂર્વ કૌમારાવસ્થામાં વ્યતીત થયા અને સોળ પૂવગયુક્ત ૨૫ લાખ પૂર્વ રાજ્યનું પાલન કર્યું. ૪૩૧-૪૩૨. સોળ પૂવગ ન્યૂન, એક લાખ પૂર્વનો ચારિત્રપયય થયો, સર્વમળીને ત્રીશ વાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું અને છ માસ છવસ્થપણે રહ્યા હતા. ૪૩૩. દીક્ષા અવસરે નિવૃતિકરા નામની શિબિકા હતી અને પ્રથમ પારણું બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવને ત્યાં કર્યું અને જ્ઞાનવૃક્ષ છત્રૌઘ નામનું હતું. ૪૩૪. Page #99 -------------------------------------------------------------------------- ________________ SS કાલલોક-સર્ગ ૩૨ सप्तोत्तरं गणभृतां शतं संयमिनां प्रभोः । तिस्रो लक्षाः सहस्राश्च त्रिंशद्विमलचेतसां ॥ ४३५ ॥ लक्षाश्चतस्रः साध्वीनां सहस्राणि च विंशतिः । षट्सप्ततिः सहस्राणि द्वे लक्षे श्रावकोत्तमाः ॥ ४३६ ।। लक्षाः पंच सहस्राश्च पंच स्युः श्राविकाः प्रभोः । सहस्रा द्वादशाभूवन् केवलज्ञानशालिनां ॥ ४३७ ॥ सहस्राणि दश प्राहुस्तथा त्रीणि शतानि च । मनोविदामथ दश सहस्राण्यवधिस्पृशां ॥ ४३८ ॥ शतास्त्रयोविंशतिश्च स्युश्चतुर्दशपूर्विणां । सहस्राश्च नव प्रोक्ता वादिनां षट्शताधिकाः ॥ ४३९ ॥ सहस्राः षोडश शतं चाष्टाढ्यं वैक्रियस्पृशः । सूर्याख्यो गणभृन्मुख्यो रतिसंज्ञा प्रवर्तिनी ।। ४४० ॥ नृपश्चाजितसेनाख्यः प्रभुभक्तिपरायणः । यक्षश्च कुसुमो नील-वर्णो हरिणवाहनः ॥ ४४१ ॥ अभयं च फलं चाय-मपसव्ये करद्वये । नकुलं चाक्षसूत्रं च धत्ते वामे चतुर्भुजः ॥ ४४२ ॥ देवी भवेदच्युताख्या श्यामाख्येयं मतांतरे । चतुर्भुजा श्यामवर्णा भास्वरा नरवाहना ॥ ४४३ ॥ ५प्रम प्रभुने १०७ गए।धरी, 3,30,000 निज मनवा मुनिमा उता. ४३५. यार सामने वाश 1२ साली, २,७१,000 उत्तम. श्राव. ता. ४39. પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવિકાઓ, બાર હજાર કેવળજ્ઞાનીઓ, દશ હજાર અને ત્રણ સો મન:પર્યવજ્ઞાની, દશ હજાર અવધિજ્ઞાની, ૨૩૦૦ ચૌદપૂર્વી, નવ હજાર અને છસો વાદી હતા. ४३७-४३८. અને ૧૬૧૦૮ વૈક્રિયલબ્ધિવાળા થયા. સૂર્ય નામના મુખ્ય ગણધર, રતિ નામે પ્રવર્તિની અને मन्तिसेन नामना. २०% प्रभुमतिम परायएश्राप थयो. ४४०-४४१. કુસુમ નામનો યક્ષ નીલવર્ણવાળો, હરિણના વાહનવાળો અભય અને ફળ જમણા બે હાથમાં તથા નકુળ અને અક્ષસૂત્ર ડાબા બે હાથમાં ધારણ કરનારો, ચાર ભુજાવાળો થયો. ૪૪૨. અય્યતા નામે દેવી મતાંતરે શ્યામા નામે દેવી, ચાર ભુજાવાળી, શ્યામવર્ણવાળી, તેજસ્વીશરીરવાળી, નરના વાહનવાળી, દક્ષિણબાજુના બે હાથમાં વરદ અને બાણ તથા ડાબી Page #100 -------------------------------------------------------------------------- ________________ સુપાર્શ્વનાથનું વર્ણન युक्तं वरदबाणाभ्यां स्याद्दक्षिणकरद्वयं । कार्मुकाभययुक्तं च वाममस्याः करद्वयं ।। ४४४ ॥ इति पद्मप्रभः । विजये रमणीयाख्ये धातकीखंडमंडने । प्राग्विदेहेषु च शुभा-पुर्यां नंदनरेश्वरः ॥ ४४५ ॥ . संयमं प्रतिपद्याभूत् स चारिदमनाद्गुरोः । षष्ठे ग्रैवेयके देवो-ऽष्टाविंशत्यब्धिजीवितः ॥ ४४६ ।। काशीदेशे वराणस्यां प्रतिष्ठनृपतेस्ततः । राज्यां पृथिव्यां तनयः श्रीसुपार्श्वजिनोऽभवत् ॥ ४४७ ॥ भाद्रमासेऽष्टमी कृष्णा ज्येष्ठे च द्वादशी सिता । ज्येष्ठे त्रयोदशी शुक्ला कृष्णा षष्ठी च फाल्गुने ।। ४४८ ॥ श्यामा च सप्तमी भाद्रे कल्याणतिथयः क्रमात् । चतुर्यु भं विशाखा स्यादनुराधा च पंचमे ।। ४४९ ॥ सैकोनविंशतिदिना मासा गर्भस्थितिर्नव ।। तुलाराशिश्च विज्ञेयो लांछनं स्वस्तिकं प्रभोः ॥ ४५० ॥ अभूत्सुपार्यो नवभि-र्वार्चिकोटिसहस्रकैः । विंशतिपूर्वलक्षोनैः श्रीपद्मप्रभमोक्षतः ॥ ४५१ ॥ બાજુના બે હાથમાં ધનુષ્ય અને અભયને ધારણ કરનારી થઈ. ૪૩-૪૪. ઈતિ પપ્રભઃ શ્રી સુપાર્શ્વનાથવર્ણન - ધાતકીખંડના મંડનભૂત, પૂર્વ વિદેહમાં રમણીય નામના વિજયમાં શુભાપુરી નામની નગરીમાં નંદ નામના રાજા હતા. ૪૪પ. તેમણે અરિદમન ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કર્યું અને છઠ્ઠા ગ્રેવેયકમાં ૨૮ સાગરોપમના આયુષ્યવાળા દેવરૂપે ઉત્પન્ન થયા. ૪૪૬. ત્યાંથી ચ્યવી કાશીદેવ. વારાણસી નગરીમાં પ્રતિષ્ઠરાજાની પૃથ્વીરાણીની કુક્ષિથી. શ્રીસુપાશ્વજિન પુત્રપણે ઉત્પન્ન થયા. ૪૭. ભાદરવા વદ-૮, જેઠ સુદ ૧૨, જેઠ સુદ-૧૩, ફાગણ વદ-૬ અને ભાદરવા-વદિ ૭-એ અનુક્રમે પાંચ કલ્યાણકની તિથિઓ થઈ. ચાર કલ્યાણકમાં વિશાખા નક્ષત્ર અને પાંચમામાં અનુરાધા નક્ષત્ર tej. ४४८-४४८. નવ માસ અને ૧૯ દિવસની ગર્ભસ્થિતિ, તુલારાશિ અને સ્વસ્તિકનું લાંછન જાણવું. ૪૫૦. શ્રીપદ્મપ્રભુના મોક્ષથી વીશ લાખ પૂર્વ ન્યૂન, નવ હજાર કોડ સાગરોપમ વ્યતીત થયા ત્યારે સુપાર્શ્વનાથનો જન્મ થયો. ૪૫૧. Page #101 -------------------------------------------------------------------------- ________________ SA કાલલોક-સર્ગ ૩૨ सहस्रमब्धिकोटीनां विंशत्या पूर्वलक्षकैः । अशिष्यताधिकं तुर्या-रकस्य प्रभुजन्मनि ॥ ४५२ ॥ शुभपार्श्वः सुपार्श्वः स्या-न्मातुर्गर्भस्थिते प्रभौ । सुपार्श्वताभवद्देहे ततोऽयं तादृशाह्वयः ॥ ४५३ ॥ मातुरेवं फणशय्या स्वप्नाप्रोक्ताः फणाः प्रभोः ।। एको वा पंच नव वा संप्रदायविशारदैः ॥ ४५४ ॥ तथोक्तं सुपार्श्वचरित्रे पद्मानंदेन फणिन्येकफणे पंच-फणे नवफणेऽपि च । सुप्तं स्वप्ने प्रभौ गर्भ-स्थिते माता स्वमैक्षत ।। ४५५ ।। पृथ्व्या स्वप्नेक्षितं तादृक् सर्प शीर्षोपरि स्थितं ।। शक्रो विचक्रे समव-सरणेषु सदा विभोः ॥ ४५६ ॥ पूर्वाणां पंच लक्षाणि कौमार्येऽथे नरेंद्रता । पूर्वांगविंशतियुताः पूर्वलक्षाश्चतुर्दश ॥ ४५७ ॥ एकं विंशतिपूर्वांग-न्यूनं च पूर्वलक्षकं । श्रामण्यं तत्र छाद्मस्थ्यं मासा नव विभोः स्मृताः ॥ ४५८ ॥ विंशतिः पूर्वलक्षाणि सर्वमायुरभूद्विभोः । अभूच्च वपुरौन्नत्यं विभोश्चापशतद्वयं ॥ ४५९ ॥ તે વખતે વિશ લાખ પૂર્વઅધિક એક હજાર ક્રોડ સાગરોપમ ચોથો આરો બાકી હતો. ૪૫ર. શુભ પાસા હોવાથી સુપાર્થ અથવા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાના દેહમાં સુપાતા-સુંદર પડખા થયાં તેથી સુપાર્શ્વ નામ પાડવામાં આવ્યું. ૫૩. માતાને ફણાની શય્યાનું સ્વપ્ન આવેલું હોવાથી સંપ્રદાયના વિશારદોએ સુપાર્શ્વનાથની પ્રતિમાને એક, પાંચ અથવા નવ ફણા કરવાનું કહેલું છે. ૪૫૪. શ્રીસુપાર્શ્વચરિત્રમાં પદ્માનંદે કહ્યું છે કે પૃથ્વીમાતાએ પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે એક ફણા, પાંચ ફણા અને નવ ફણાવાળા સપ સ્વપ્નમાં જોયા હતા. ૪૫૫. પૃથ્વીદેવીએ સ્વપ્નમાં જોયેલા તેવા પ્રકારના સપને, શકેંદ્ર સમવસરણમાં નિરંતર પ્રભુના મસ્તકપર રહેલો રચતા હતા.’ ૪૫૬. પાંચ લાખ પૂર્વ કૌમારાવસ્થામાં અને પૂવાંગયુક્ત ચૌદ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં, તેમ જ વીશ પૂવગે ન્યૂન એક લાખ પૂર્વ શ્રમણાવસ્થામાં, એટલે સર્વ વિશ લાખ પૂર્વનું આયુષ્ય થયું. તેમાં છાસ્થપણે માત્ર નવ માસ રહ્યા. શરીરની ઊંચાઈ બસો ધનુષ્યની હતી. ૪૫૭-૪૫૯. Page #102 -------------------------------------------------------------------------- ________________ SE સુપાર્શ્વનાથનો પરિવાર मनोहरा स्याच्छिबिका ददौ प्रथमपाराणं । महेंद्रः पाडलीखंडे शिरीषो ज्ञानपादपः ॥ ४६० ॥ गणेंद्राः पंचनवति-र्लक्षाणि त्रीणि साधवः । लक्षाश्चतस्रः साध्वीनां सहौस्त्रिंशताधिकाः ॥ ४६१ ॥ सहस्राः सप्तपंचाश-लक्षे द्वे श्रावकोत्तमाः । सहस्राणि त्रिनवतिः श्राद्ध्योलक्षचतुष्टयं ॥ ४६२ ॥ एकादश सहस्राणि केवलज्ञानशालिनां । पंचाशानि शतान्येक-नवतिश्च मनोविदां ॥ ४६३ ॥ अवधिज्ञानभाजां च सहस्रा नव कीर्तिताः । स्वगोचरानुसारेण मूर्तद्रव्याणि पश्यतां ॥ ४६४ ॥ सहस्रौ त्रिंशदधिको द्वौ चतुर्दशपूर्विणां । वैक्रियाणां पंचदश सहस्रास्त्रिशताधिकाः ॥ ४६५ ॥ स्युः प्रभोर्वादिनामष्टौ सहस्राः सचतुःशताः । विदर्भो मुख्यगणभृ-प्रभोः सोमा प्रवर्तिनी ।। ४६६ ॥ दानवीर्यो नृपो भक्तो यक्षो मातंगसंज्ञकः । चतुर्भुजो नीलवर्णः श्रीमान् कुंजरवाहनः ॥ ४६७ ॥ દીક્ષા અવસરે મનોહરા નામની શિબિકા હતી પ્રથમ પારણું પાડલીખંડ નગરમાં મહેંદ્ર રાજાને ત્યાં થયું. શિરીષ નામનું જ્ઞાનવૃક્ષ હતું. ૪૬૦. શ્રીસુપાર્શ્વનાથભગવાનને ૯૫ ગણધર, ત્રણ લાખ સાધુઓ, ચાર લાખ અને ત્રીસ હજાર सावी, २,५७,000 श्र043, ४,८3,000 श्राविमो &dl. ४६१-४६२. . ११००० ml-l, ८१५० मन:पर्यवश, ८000 मधिनी, तेमा. पोताना नानुसार ३५. द्रव्यने नारा ता. ४६३-४१४. ૨૦૩૦ ચૌદપૂર્વીઓ, ૧૫,૦૩) વૈક્રિયલબ્ધિવાળા અને ૮૪00 વાદી થયા. મુખ્ય ગણધર વિદર્ભ નામના, પ્રવર્તિની સોમા નામની અને દાનવીર્ય રાજા પ્રભુનો ભક્ત શ્રાવક થયો. માતંગ નામનો યક્ષ, ચાર ભુજાવાળો, નીલ વર્ણવાળો, હાથીનાં વાહનવાળો થયો. ४१५-४७७. તેના જમણા બે હાથ બીલ્વ અને પાશયુક્ત તથા ડાબા બે હાથ નકુળ અને અંકુશયુક્ત Page #103 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૨. स राजते बिल्वपाश-युग्दक्षिणकरद्वयः । नकुलांकुशसंयुक्त-वामहस्तद्वयोऽपि च ॥ ४६८ ॥ जात्यचामीकरज्योति-र्गजासीना चतुर्भुजा । धत्तेऽक्षसूत्रं वरद-मपसव्ये करद्वये ॥ ४६९ ॥ दधाति शूलमभयं या च वामकरद्वये । सुपार्श्वसेविनां शांति देवी शांता करोतु सा ॥ ४७० ॥ इति सुपार्श्वः ॥ श्रीवर्माख्यो नृपः पूर्वं सौधर्मेऽभूत्सुरस्ततः । ततश्चाजितसेनाख्यो विख्यातश्चक्रवर्त्यभूत् ॥ ४७१ ॥ इंद्रस्ततोऽच्युतेऽथायं धातकीखंडमंडने । विजये मंगलावत्यां प्राग्विदेहविभूषणे ॥ ४७२ ॥ श्रीरत्नसंचयापुर्यां पद्मनामा नृपोऽभवत् । युगंधरगुरोः पार्वे स प्रव्रज्यामुपाददे ॥ ४७३ ॥ वैजयन्ते विमानेऽभू-ततो देवो महर्द्धिकः । त्रयस्त्रिंशत्सागरायु-स्ततश्चयुत्वा स्थितिक्षये ॥ ४७४ ॥ पूर्वदेशे चंद्रपुर्यां महसेनमहीपतेः । चंद्रप्रभोऽभूभगवान् लक्ष्मणाकुक्षिसंभवः ॥ ४७५ ।। उता.४१८. જાતિવંત સુવર્ણ સમાન કાંતિવાળી, હાથીના વાહનવાળી, જમણા બે હાથમાં અક્ષસૂત્ર અને વરદ તથા ડાબા બે હાથમાં ત્રિશૂળ અને અભયને ધારણ કરનારી, શાંતા નામની દેવી સુપાર્શ્વનાથના ભક્તોને શાંતિ કરો. ૪૬૯-૪૭૦. ઈતિ શ્રીસુપાશ્વ શ્રી ચંદ્રપ્રભપ્રભુ વર્ણન - શ્રીવ નામનો રાજા પૂર્વે સૌધર્મ દેવલોકમાં દેવ થયો હતો, તે ત્યાંથી આવીને અજિતસેન નામના વિખ્યાત ચક્રવર્તી થયા. ૪૭૧. ત્યાંથી બારમા અશ્રુત દેવલોકમાં ઈદ્ર થયા. ત્યાંથી ચ્યવીને ધાતકીખંડના મંડનભૂત અને પૂર્વમહાવિદેહના આભૂષણભૂત મંગળાવતી વિજયમાં શ્રીરત્નસંચયા નામની નગરીમાં પાનામે રાજા થયા. તેમણે યુગંધર ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૪૭ર-૪૭૩. વૈજયંત વિમાનમાં તેત્રીશ સાગરોપમનાં આયુષ્યવાળા મહાદ્ધિક દેવ થયા. ત્યાંથી સ્થિતિક્ષય થયે ચ્યવીને પૂર્વદિશમાં ચંદ્રપુરી નગરીમાં, મહસેન રાજાની લક્ષ્મણા નામની રાણીની કુક્ષિએ ચંદ્રપ્રભ भगवाननो ४न्म थयो. ४७४-४७५. Page #104 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રપ્રભસ્વામિનું વર્ણન अत्र चंद्रप्रभजन्मपुर्या नाम 'चंदाणण त्ति' आवश्यके. चैत्रस्य पंचमी कृष्णा पौषस्य द्वादशी शितिः । पौषफाल्गुनयोः कृष्णा त्रयोदशी च सप्तमी ॥ ४७६ ॥ भाद्रस्य सप्तमी श्यामा कल्याणकदिना विभोः । अनुराधा चतुर्षु स्याद्धिष्ण्यं ज्येष्ठा च पंचमे ॥ ४७७ ॥ प्रभोर्गर्भस्थितिर्मासा नव सप्तदिनाधिकाः । शशभृल्लांछनं राशि-वृश्चिकाख्योऽभवत्प्रभोः ॥ ४७८ ।। वार्थीनां नवभिः कोटि-शतैः सुपार्श्वनिर्वृतेः । अभूप्रभोर्जन्म दश-पूर्वलक्षोनकैः किल ॥ ४७९ ॥ अधिकं दशभिः पूर्व-लक्षैस्तुर्यारके तदा । शतमंभोधिकोटीनां शिष्यते स्मेशजन्मनि ॥ ४८० ॥ प्रभौ गर्भगते मातु-श्चंद्रपानमनोरथात् । यद्वंदुसौम्यलेश्यत्वा-स्वामी चंद्रप्रभाभिधः ॥ ४८१ ॥ पूर्वलक्षद्वयं सार्द्ध सार्धाः षट् पूर्वलक्षकाः । चतुर्विंशतिपूर्वांगा-धिकाः कौमार्यराज्ययोः ॥ ४८२ ॥ ‘અહીં આવશ્યકસૂત્રમાં ચંદ્રપ્રભની જન્મપુરીનું નામ ચંદ્રાનના કહેલ છે.’ ચૈત્ર વદ ૫, પોષ વદ ૧૨, પૌષ વદ ૧૩, ફાગણ વદ ૭ અને ભાદરવા વદ ૭ આ તેમના પાંચ કલ્યાણકની તિથિઓ જાણવી. ચાર કલ્યાણકમાં અનુરાધા નક્ષત્ર અને પાંચમામાં જ્યેષ્ઠા નક્ષત્ર teej. ४७६-४७७. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને સાત દિવસની, ચંદ્રનું લાંછન અને રાશિ વૃશ્ચિક वी. ४७८. સુપાર્શ્વનાથના નિવણિથી દશ લાખ પૂર્વ ન્યૂન નવસો ક્રોડ સાગરોપમ વ્યતીત થયે यंद्रप्रभस्वामिनी ४न्म थयो. ४७८. તે વખતે દશ લાખ પૂર્વ અધિક, એક સો ક્રોડ સાગરોપમ પ્રમાણ ચોથો આરો બાકી डतो. ४८०. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનનો મનોરથ થયો હતો તેથી, તેમ જ ચંદ્રસમાન સૌમ્ય લેશ્યા-કાંતિવાળા હોવાથી તેમનું નામ ચંદ્રપ્રભ પાડવામાં આવ્યું. ૪૮૧. અઢી લાખ પૂર્વ કૌમારાવસ્થામાં અને ચોવીશ પૂવગયુક્ત સાડા છ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ vvvvvvvv કાલલોક-સર્ગ ૩૨ चतुर्विंशतिपूर्वांग-न्यूनं च पूर्वलक्षकं । श्रामण्यं तत्र मासानां त्रयं छद्मस्थतास्थितिः ॥ ४८३ ।। पूर्वाणां दश लक्षाणि सर्वमायुरभूप्रभोः । धनुषां च शतं सार्द्धं भगवद्वपुरुच्छ्रयः ॥ ४८४ ॥ मनोरमाख्या शिबिका प्रथमां पारणां ददौ । पञखडे सोमदत्त नागाख्यो ज्ञानभूरूहः ॥ ४८५ ॥ गणेशाश्च त्रिनवति-रध्यर्द्धं लक्षयोर्द्वयं । संयतानां संयतीनां लक्षास्तिस्रस्तथोपरि ॥ ४८६ ॥ स्युरशीतिः सहस्राणि श्राद्धा मुनिमिता मताः । पंचलक्षी नवसहस्रोनाश्चोपासिका मताः ।। ४८७ ।। सर्वज्ञानां सहस्राणि दशाष्टौ च मनोविदां । अष्टावधिस्पृशां वैक्रियाढ्यान्नं च चतुर्दश ॥ ४८८ ॥ सहस्रे द्वे भगवतः स्याच्चतुर्दशपूर्विणां । अभूवन् वादिनां सप्त सहस्राः षट्शताधिकाः ॥ ४८९ ॥ दिन्नो गणधरो मुख्यः सुमनाश्च प्रवर्तिनी । भक्तश्च मघवा भूमान् यक्षः स्याद्विजयाभिधः ॥ ४९० ॥ व्यतीत थया. ४८२. ચોવીશ પૂવગ ન્યૂન એક લાખ પૂર્વ શ્રમણાવસ્થામાં વ્યતીત થયા. એ રીતે સર્વમલીને દશ લાખ પૂર્વનું ચંદ્રપ્રભ પ્રભુનું આયુષ્ય જાણવું. છદ્મસ્થાવસ્થામાં ત્રણ માસ જ રહ્યા. એમનું શરીર घोस धनुष्य प्रभा. तु. ४८३-४८४. દીક્ષા અવસરે મનોરમા નામે શિબિકા હતી. પ્રથમ પારણું પાખંડ નગરમાં સોમદત્તને ત્યાં थयु. निवृक्ष नाग नामनु तु. ४८५. ચંદ્રપ્રભપ્રભુને ગણધર ૯૩, અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ ને ૮૦ હજાર સાધ્વીઓ, અઢી લાખ શ્રાવકો અને ૪૯૧000 શ્રાવિકાઓ હતી. ૪૮૬-૪૮૭. १०००० muनी, ८००० मन:पर्यशानी८००० मशिनी, १४००० વૈક્રિયલબ્ધિવાળા, ૨૦00 ચૌદપૂર્વી અને ૭૬૦૦ વાદીઓ થયા. ૪૮૮-૪૮૯. ગણધરમાં મુખ્ય દિત્ર નામના, સાધ્વીમાં મુખ્ય સુમના પ્રવત્તિની અને મઘવા નામનો રાજા मत. श्राव थयो. ४८०. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૩ સુવિધિનાથનું વર્ણન स च त्रिनेत्रो हरित-वर्णांगो हंसवाहनः । चक्रयुग्दक्षिणकरो वामपाणौ समुद्गरः ॥ ४९१ ॥ प्रभोर्चालाभिधा देवी भृकुटिश्च मतांतरे । चतुर्भुजा पीतवर्णा वरालकाख्यवाहना ॥ ४९२ ॥ वरालको जीवविशेषः । सा खड्गमुद्गरौ धत्ते हस्तयोरपसव्ययोः । फलकं परशुं चैव सव्ययोः करपद्मयोः ॥ ४९३ ॥ इति चंद्रप्रभः ॥ विजये पुष्कलावत्यां प्राग्विदेहेषु पुष्करे । नगर्यां पुंडरीकिण्यां महापद्मोऽभवन्नृपः ॥ ४९४ ।। स सर्वजगदानंद-गुरुपायें धृतव्रतः । एकोनविंशत्यब्ध्यायु-रानते त्रिदशोऽभवत् ॥ ४९५ ॥ शून्यदेशेऽथ काकंद्यां पुर्यां सुग्रीवभूपतेः । रामाराज्ञीकुक्षिभवः पुत्रोऽभूत्सुविधिर्जिनः ॥ ४९६ ॥ फाल्गुने नवमी श्यामा कृष्णा मार्गस्य पंचमी । श्यामा षष्ठी च तस्यैव तृतीया कार्तिकेसिता ॥ ४९७ ॥ વિજય નામનો યક્ષ થયો. જે ત્રણ નેત્રવાળો, લીલાવર્ણવાળો, હંસના વાહનવાળો, દક્ષિણ હાથમાં ચક્ર અને ડાબા હાથમાં મુદ્ગરવાળો હતો. ૪૯૧. પ્રભુની યક્ષિણી જ્વાળા નામની, મતાંતરે ભૃકુટી નામની થઈ. તે ચાર ભુજાવાળી, પીળા વર્ણવાળી,વરાલક નામના વાહનવાળી (વાલક જીવવિશેષ જાણવો) જમણા બે હાથમાં ખડ્ઝ અને મુદ્દગર તથા ડાબા બે હાથમાં ફલક અને પરશુને ધારણ કરનારી થઈ. ૪૯૨-૪૯૩. ઈતિ શ્રીચંદ્રપ્રભ શ્રીસુવિધિનાથ વર્ણન - પુષ્પરાધદ્વીપના પૂર્વમહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતા. ૪૯૪. તેમણે સર્વજગદાનંદ નામના ગુરૂની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું, ત્યાંથી કાળ કરીને આવતા નામના નવમાં દેવલોકમાં, ૧૯ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ૪૯૫. ત્યાંથી અવીને શૂન્ય દેશનાં કાકંદીપુરીમાં, સુગ્રીવ રાજાની રામા રાણીની કુક્ષિએ સુવિધિનાથ ભગવાન પુત્રપણે ઉત્પન્ન થયા. ૪૯૬. ફાગણ વદ ૮, માગસર વદ ૫, માગસર વદ ૬, કારતક સુદ ૩ અને ભાદરવા સુદ ૯, એ પાંચ Page #107 -------------------------------------------------------------------------- ________________ ७४ કાલલોક-સર્ગ ૩ર भाद्रस्य नवमी शुक्ला कल्याणतिथयः प्रभोः । पंचस्वप्येषु नक्षत्रं मूलं राशिर्धनुर्भवेत् ॥ ४९८ ॥ अष्टौ मासाः स्थितिर्गर्भे षड्विंशतिदिनाधिकाः । मकरो लांछनं देहो-च्छ्रयश्च धनुषां शतं ।। ४९९ ।। नवत्यांभोधिकोटीनां पूर्वलक्षद्वयोनया । श्रीचंद्रप्रभनिर्वाणा जातः श्रीसुविधिर्जिनः ॥ ५०० ॥ दश कोट्यः सागराणां पूर्वलक्षद्वयाधिकाः । तुर्यारके स्म शिष्यते श्रीमत्सुविधिजन्मनि ।। ५०१ ॥ शुभक्रियापरत्वेन विख्यातः सुविधिः प्रभुः । माता वा गर्भकालेऽभू-त्सुविधिर्यततस्थता ॥ ५०२ ॥ पंचाशदेव पूर्वाणां कुमारत्वे सहस्रकाः । अष्टाविंशतिपूर्वांगा-धिकास्ते राज्यसंस्थितौ ॥ ५०३ ॥ अष्टाविंशतिपूर्वांग-न्यूनं च पूर्वलक्षकं । व्रते छद्मस्थता तत्र प्रभोर्मासचतुष्टयं ॥ ५०४ ॥ કલ્યાણકની તિથિ જાણવી અને પાંચે કલ્યાણક મૂળ નક્ષત્રમાં થયા. પ્રભુની રાશિ ધનુ જાણવી. ४८७-४८८. ગર્ભસ્થિતિ, આઠ માસ ને ૨૬ દિવસની મકરનું લાંછન અને દેહ સો ધનુષ્ય ઉંચો वो. ४८८. શ્રી ચંદ્રપ્રભપ્રભુના નિવણથી બે લાખ પૂર્વ ન્યૂન નેવું ક્રોડ સાગરોપમ પછી સુવિધિનાથ उत्पन्न थया. ५00. સુવિધિનાથ ભગવાનના જન્મ વખતે ચોથો આરો, બે લાખ પૂર્વ અધિક દશ કોટી સાગરોપમ बातो. ५०१. શુભ ક્રિયામાં તત્પર હોવાથી, તેમજ માતાને ગર્ભકાળે સુવિધિમાં તત્પરતા થયેલ હોવાથી સુવિધિનાથ તરીકે પ્રસિદ્ધ થયા. પ૦૨. પચાસ હજાર પૂર્વ કૌમારાવસ્થામાં અને ૨૮ પૂવગ અધિક પચાસ હજાર પૂર્વ રાયાવસ્થામાં व्यतीत थया. ५०3. ૨૮ પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ વ્રતપણામાં રહ્યા, તેમાં ચાર માસ છઘસ્થપણામાં २. ५०४. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સુવિધિનાથનો પરિવાર पूर्वलक्षद्वयं सर्व मायुरासीज्जगत्पतेः । सूरप्रभाख्या शिबिका मल्लिः स्याद् ज्ञानभूरुहः ॥ ५०५ ॥ पूष्याभिख्यः श्वेतपुरे पारणां प्रथमां ददौ । अष्टाशीतिर्गणभृतो द्वे लक्षे मुनिसत्तमाः ॥ ५०६ ।। लक्षमेकं च सायानां सहस्राणि च विंशतिः । एकोनत्रिंशत्सहस्त्रा द्वे लक्षे श्रावकोत्तमाः ॥ ५०७ ॥ श्राविकाणां चतुर्लक्षी सहस्राण्येकसप्ततिः । केवलज्ञानभाजां स्युः शतानि पंचसप्ततिः ॥ ५०८ ।। शताः पंचसप्ततिश्च मनःपर्यायशालिनां । अवधिज्ञानिनामष्टौ सहस्राः सचतुःशताः ॥ ५०९ ॥ शताः पंचदशाभूवन् सच्चतुर्दशपूर्विणां । लसद्वैक्रियलब्धीनां सहस्राणि त्रयोदश ॥ ५१० ॥ वादिनां षट्सहस्राणि गणी ज्येष्ठो वराहकः । प्रवर्त्तिनी वारुणीति युद्धवीर्यो नृपोऽर्चकः ॥ ५११ ॥ अजिताख्यो यक्षराजः श्वेतश्रीः कूर्मवाहनः । मातुलिंगाक्षसूत्राढ्य-वामेतरकरद्वयः ॥ ५१२ ॥ જગત્પતિ સુવિધિનાથનું કુલ આયુષ્ય બે લાખ પૂર્વનું હતું. દીક્ષા અવસરે સૂરપ્રભા નામે શિબિકા હતી અને જ્ઞાનવૃક્ષ મલ્લી નામનું હતું. પ૦પ. પ્રથમ પારણું જેતપુરમાં પૂષ્ય રાજાને ત્યાં થયું હતું. પ૦૬ સુવિધિનાથ ભગવાનને ૮૮ ગણધર, બે લાખ મુનિઓ, ૧,૨૦,000 સાધ્વીઓ, બે લાખ ને मोगात्रीश २ श्रावी, ४,७१,००० श्राविधामी, ७५०० वानी, ७५०० मन:पर्यशानी, ८४०० मशिनी, १५०० यौहपूर्वी, १3000 वैठियaagil भने 5000 वाहीमो थया. ५०७-५१०. મુખ્ય ગણધર વરાહક હતા પ્રવત્તિની વારૂણી અને યુદ્ધવીર્ય નામના રાજા પ્રભુના ભક્ત श्राव थया. ५११. અજિત નામનો યક્ષ-શ્વેત વર્ણવાળો, કૂર્મના વાહનવાળો, દક્ષિણ બાજુના બે હાથમાં માતુલિંગ અને અક્ષસૂત્ર તથા ડાબી બાજુના બે હાથમાં કુંત અને નકુળને ધારણ કરનારો, ચાર ભુજાવાળો; શ્રીસુવિધિજિનના સેવકોને પ્રીતિ ઉત્પન્ન કરનાર થયો. પ૧૨-૫૧૩. Page #109 -------------------------------------------------------------------------- ________________ ७७ કાલલોકન્સર્ગ ૩૨ तथा च कुंतनकुल-शालिवामकरद्वयः । एवं चतुर्भुजः प्रीतिं धत्ते सुविधिसेविनां ॥ ५१३ ॥ देवी सुतारा गौरांगी धत्ते वृषभवाहना । अक्षसूत्रं च वरद-मपसव्यकरद्वये ॥ ५१४ ॥ दधती कलशं चैवां-कुशं वामकरद्वये । सुविधिप्रभुभक्तानां पिपर्ति द्रुतमीप्सितं ॥ ५१५ ॥ इति सुविधिः ॥ पुष्करस्थप्राग्विदेहे विजये वत्सनामनि । अभूत्पुर्यां सुसीमायां पद्मनामा महीपतिः ॥ ५१६ ॥ सार्थवाहगुरोः पार्वे स च स्वीकृत्य संयमं । देवोऽभूप्राणतस्वर्गे विंशत्यर्णवजीवितः ।। ५१७ ॥ ततो मलयदेशेऽभू-पुरे भदिलनामनि । श्रीशीतलो दृढरथो-र्वीशनंदात्मजो जिनः ॥ ५१८ ॥ वैशाखषष्ठ्यां श्यामायां च्युतः स्वर्गाज्जिनेश्वरः । माघस्य कृष्णद्वादश्यां जातो दीक्षामवाप च ॥ ५१९ ॥ पौषश्यामचतुर्दश्यां लेभे केवलमुज्ज्वलं ।। राधकृष्णद्वितीयायां प्रभुः प्रापापुनर्भवं ॥ ५२० ॥ દેવી સુતારા નામે ગૌર વર્ણવાળી, વૃષભના વાહનવાળી, અક્ષસૂત્ર અને વરદ બે જમણા હાથમાં તથા કળશ અને અંકુશ બે ડાબા હાથમાં ધારણ કરનારી, સુવિધિપ્રભુના ભક્તોને શીધ્ર वांछितने मापनारी थ. ५१४-५१५. ति. श्रीसुविधिः શ્રીશીતળનાથ ભગવાનનું વર્ણન - પુષ્કરવરદ્વીપના પૂર્વમહાવિદેહમાં વત્સ નામની વિજયમાં સુસીમા નામની નગરીમાં પદ્મનામે રાજા હતો. ૫૧૬. તેણે સાર્થવાહ નામના ગુરૂની પાસે સંયમ ગ્રહણ કર્યું અને પ્રાણત નામના દશમા દેવલોકમાં વીશ સાગરોપમનાં આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. પ૧૭. ત્યાંથી ચ્યવીને મલયદેશમાં ભક્િલપુર નામના નગરમાં દઢરથ રાજા અને નંદા રાણીના પુત્રપણે શીતળ નામના જિનેશ્વર ઉત્પન્ન થયા. ૫૧૮. વૈશાખ વદ છઠ્ઠું સ્વર્ગમાંથી ચ્યવ્યા, મહા વદ બારસનાં જન્મ્યા અને તે જ તિથિએ દીક્ષા અંગીકાર કરી, પોષ વદ ચૌદશે ઉજ્વલ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને વૈશાખ વદ બીજે મોક્ષને भ्या. ५१८-५२०. Page #110 -------------------------------------------------------------------------- ________________ ७७ શીતળનાથ ભગવાનનું વર્ણન पूर्वाषाढा च नक्षत्रं कल्याणेष्वेषु पंचसु । नव मासा दिनैः षड्भिर्युक्ता गर्भस्थितिः प्रभोः ॥ ५२१ ॥ न्यूनाभिः पूर्वलक्षेण नवभिर्वार्चिकोटिभिः । सुविधिप्रभुनिर्वाणा-जातः श्रीशीतलो जिनः ॥ ५२२ ॥ एका कोटी सागराणां पूर्वलक्षाधिका किल । अशिष्यतारके तुर्ये शीतलप्रभुजन्मनि ॥ ५२३ ॥ शेषस्तुर्यारकस्योक्तो नवानां जन्मनीह यः । स द्विचत्वारिंशदब्द-सहस्रन्यून ऊह्यतां ॥ ५२४ ॥ इतः परेषामष्टानां यश्च जन्मनि वक्ष्यते । शेषस्तुर्यस्यारकस्य सातिरेकः स ऊह्यतां ॥ ५२५ ।। सचतुरशीतिसहस्रैः शरदां लक्षैश्च पंचषष्टिमितैः । अरनाथावधि विज्ञेय-मंतरमेतदेवं धियां निधिभिः ॥ ५२६ ॥ युग्मं ॥ प्रशशाम पितुर्दाहो गर्भस्थेशानुभावतः । नंदाराज्ञीकरस्पर्शात् शीतलः प्रथितस्ततः ॥ ५२७ ॥ जगत्तापहरत्वेन भगवान् शीतलोऽथवा । अभूद्राशिर्धनुर्नामा श्रीवत्सो लांछनं प्रभोः ॥ ५२८ ॥ તેમના પાંચે કલ્યાણકો પૂર્વાષાઢા નક્ષત્રમાં થયા છે. તેમની ગર્ભસ્થિતિ નવ માસ અને છે हिवसनी. वी. ५२१. સુવિધિનાથ ભગવાનના નિવણથી એક લાખ પૂર્વ ન્યૂન નવ કોટી સાગરોપમ વીત્યાબાદ * शीतसनाय थया. ५२२. શીતળનાથભગવાનના જન્મ વખતે, ચોથો આરો એક ક્રોડ સાગરોપમ એક લાખ પૂર્વ અધિક काही. २यो डतो. ५२3. અહીં નવ પ્રભુના જન્મમાં ચોથો આરો શેષ રહ્યાનું જે પ્રમાણ કહ્યું છે, તે ૪૨૦૦૦ વર્ષ જૂન tej. ५२४. હવે પછી જે બીજા આઠ પ્રભુના જન્મને વિષે શેષ રહેલ ચોથા આરાનું પ્રમાણ કહેવાશે તે ૬૫ લાખ અને ૮૪000 વર્ષ જૂન એટલે કુલ ૬૬,૨૬,000 વર્ષ જૂન જાણવું. આ અંતર શ્રી અરનાથ भगवान सुधा . ५२५-५२१. ગર્ભમાં રહેલા પ્રભુના પ્રભાવથી તેમના પિતા દઢરથ રાજાને જે દાહ થયેલો, તે નંદા રાણીના Page #111 -------------------------------------------------------------------------- ________________ ७८ કાલલોક-સર્ગ ૩૨ कुमारत्वे सहस्राणि पूर्वाणां पंचविंशतिः । पंचाशच्च सहस्राणि पूर्वाणां राज्यवैभवं ॥ ५२९ ॥ व्रते पूर्वसहस्राणि पूर्णानि पंचविंशतिः । सर्वमायुः पूर्वलक्षं छाद्मस्थ्यं च त्रिमासिकं ॥ ५३० ॥ शुक्लप्रभाख्या शिबिका प्रथमां पारणां ददौ । पुनर्वसू रिष्टपुरे प्लक्षो ज्ञानद्रुमः प्रभोः ॥ ५३१ ॥ एकाशीतिर्गणधरा लक्षमेकं च साधवः । आर्याः षट्काधिकं लक्षमेकं साध्योऽभवन् विभोः ॥ ५३२ ॥ लक्षद्वयं श्रावकाणां नवाशीतिसहस्रयुक् । सहस्राण्यष्टपंचाश-चतुर्लक्षी तथास्तिकाः ॥ ५३३ ॥ सर्वज्ञानां सहस्राणि सप्त चेतोविदां पुनः । सहस्राः सप्त कथिता अधिकाः पंचभिः शतैः ॥ ५३४ ॥ द्विसप्ततिः शतान्यास-नवधिज्ञानशालिनां । । चतुर्दशपूर्वभृतां चतुर्दश शतानि च ।। ५३५ ।। लसद्वैक्रियलब्धीनां द्वादशैव सहस्रकाः । सहस्राः पंच संयुक्ता वादिनामष्टभिः शतैः ।। ५३६ ॥ કરસ્પર્શથી શમી ગયો, તે ઉપરથી અથવા જગતનો તાપ હરનાર હોવાથી પ્રભુનું નામ શીતળનાથ પાડવામાં આવ્યું. તેમની રાશિ ધનુ હતી અને લાંછન શ્રીવત્સનું હતું. પ૨૭-૫૨૮. કુમારપણામાં ૨૫000 પૂર્વ રાજ્યભવમાં ૫૦ હજાર પૂર્વ અને વતાવસ્થામાં ૨૫000 પૂર્વ-એમ સર્વ મળીને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. છદ્મસ્થપયય ત્રણ માસનો જ હતો. ५२८-430. દીક્ષા અવસરે શુક્લપ્રભા નામે શિબિકા હતી. પ્રથમ પારણું રિઝપુરમાં પુનર્વસુ રાજાને ત્યાં થયું હતું. જ્ઞાનવૃક્ષ પ્લેક્ષ નામનું હતું. પ૩૧. શીતળનાથ ભગવાનને ૮૧ ગણધર, એક લાખ સાધુઓ, એક લાખ ને છ સાધ્વીઓ, २,८८,000 श्राप, ४,५८,000 श्रावि51, 9000 34शनी, ७५०० मन:५44नी, ७२०० सविन, १४०० यौहपूवा, १२००० वैयिसाम्यवाणा भने ५८०० वाहीमो थया. ५३२-439. પ્રભુનું શરીર ૯૦ ધનુષ્યનું અને નંદ નામના મુખ્ય ગણધર, સુયશા નામે પ્રવર્તિની તથા Page #112 -------------------------------------------------------------------------- ________________ ७८ શીતળનાથ ભગવાનનો પરિવાર धनूंषि नवतिदेहो नंदो मुख्यो गणाधिपः । प्रवर्तिनी च सुयशा भक्तः सीमंधरो नृपः ॥ ५३७ ॥ ब्रह्मा यक्षश्चतुर्वक्त्रः श्वेतवर्ण-स्त्रिलोचनः । पद्मासनो दिशोऽष्टापि पालयन्त्रष्टभिर्भुजैः ॥ ५३८ ॥ मुद्गरं मातुलिंगं च पाशकं चाभयं तथा । अपसव्ये दधात्येष स्पष्टं पाणिचतुष्टये ॥ ५३९ ॥ नकुलं च गदामेव-मंकुशं चाक्षसूत्रकं ।। दधाति धीरधुर्योऽयं वामे पाणिचतुष्टये ।। ५४० ॥ देव्यशोका नीलवर्णा पद्मासीना चतुर्भुजा । दधाना वरदं पाश-मपसव्यकरद्वये ॥ ५४१ ॥ वामपाणिद्वये चैषा दधती फलमंकुशं । शीतलप्रभुभक्तानां वितनोति समीहितं ॥ ५४२ ॥ इति श्रीशीतलः ॥ बभूव पुष्करद्वीपे विजये रमणीयके । प्राग्विदेहे शुभापुर्यां नलिनीगुल्मभूपतिः ॥ ५४३ ॥ वज्रदत्तगुरोः पार्वे स स्वीकृत्य व्रतं सुधीः ।। देवोऽभूदच्युतस्वर्गे द्वाविंशत्यर्णवस्थितिः ॥ ५४४ ॥ સીમંધર નામે રાજા ભક્ત શ્રાવક થયા. પ૩૭. બ્રહ્મા નામનો યક્ષ, ચાર મુખ, શ્વેત વર્ણ, ત્રણ લોચન, પાના આસન, આઠ ભુજાઓવડે આઠે દિશાઓને પાળતા, ચાર જમણા હાથમાં મુગર, માતુલિંગ, પાશ અને અભયને ધારણ કરનારો તથા ડાબા ચાર હાથમાં નકુલ, ગદા, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારા વીરજનોમાં ધુરંધર थयो. ५३८-५४०. અશોકા નામની દેવી-નીલ વર્ણ, પદ્મના આસન, ચાર ભુજા, જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ ધારણ કરનારી શીતળપ્રભુના ભક્તોના ઈચ્છિતને पूरना थ६. ५४१-५४२. लि. श्री. शीतयः ।। શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું વર્ણન - પુષ્કવરદ્વીપનાં પૂર્વમહાવિદેહમાં રમણીયક નામના વિજયમાં શુભા નામની નગરીમાં નલિનીગુલ્મ નામે રાજા હતા. ૫૪૩. તે વજદર ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કરીને, બારમા અશ્રુત કલ્પમાં ૨૨ સાગરોપમના आयुष्यवाणा व थया. ५४४. Page #113 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૨. शून्यदेशे सिंहपुर्यां प्रेयस्यां विष्णुभूपतेः । विष्णुनाम्न्यां सुतो जज्ञे श्रेयांस इति विश्रुतः ॥ ५४५ ॥ ज्येष्ठस्य श्यामला षष्ठी द्वादशी च त्रयोदशी । फाल्गुनस्यासिते माघमासस्य च कुहूः किल ॥ ५४६ ॥ तृतीया श्रावणे कृष्णा कल्याणकदिनाः प्रभोः । चतुर्षु श्रवणं धिष्ण्यं धनिष्ठा पंचमे पुनः ॥ ५४७ ॥ गर्भे स्थितिः प्रभोर्मासा नव षड्वासराधिकाः । खड्गी जीवः प्रभोर्लक्ष्म राशिर्मकरसंज्ञकः ॥ ५४८ ॥ चतुरशीत्याब्दलक्षैः पूर्वोक्ताब्दैः शतेन च ।। अब्धीनामूनया वार्द्धि-कोट्या शीतलनिवृतेः ॥ ५४९ ॥ श्रेयांसस्याभवजन्म तदा तुर्यारकस्य च । शिष्यते स्मार्णवशतं स्वायुःपूर्वोक्तवर्षयुक् ॥ ५५० ॥ शय्यामाक्रामत्सुराधि-ष्ठितां गर्भस्थिते प्रभौ । . निर्विजमंबेत्यथवा, श्रेयस्कृतत्वात् तथाह्वयः ॥ ५५१ ॥ कुमारत्वेऽब्दलक्षाणि निर्दिष्टान्येकविंशतिः । द्विचत्वारिंशदब्दानां लक्षाणि राज्यवैभवे ॥ ५५२ ॥ ત્યાંથી સ્વવીને, શૂન્ય દેશની સિંહપુરીમાં વિષ્ણુ નામની પ્રિયાના પુત્રપણે ઉત્પન્ન થયા અને તે શ્રેયાંસ નામથી પ્રસિદ્ધ થયા. ૫૪૫. 48-9, शगए 4६-१२, गए 4६-१3, महा 4६०)) मने श्रावए 48-3-मे पाय કલ્યાણકના દિવસો જાણવા. ચાર કલ્યાણકમાં શ્રવણ નક્ષત્ર અને પાંચમા કલ્યાણકમાં ધનિષ્ઠા નક્ષત્ર ए. ५४६-५४७. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ ને છ દિવસની, ખગી (ગેંડા) નું લાંછન અને મકરરાશિ नरावी. ५४८. શીતળનાથના નિર્વાણ પછી ૮૪ લાખ વર્ષ અને પૂર્વે કહેલા છે તેટલા (૬૬ લાખ ૨૬ હજાર) વર્ષ અને સો સાગરોપમ ન્યૂન એક ક્રોડ સાગરોપમે શ્રેયાંસનાથનો જન્મ થયો. ત્યારે ચોથો આરો સો સાગરોપમ, સ્વાયુ અને પૂર્વોક્ત (કપ લાખ ૮૪ હજાર) વર્ષ અધિક બાકી રહ્યો હતો. ५४८-५५०. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સુરાધિષ્ઠિત શવ્યાને માતા નિર્વિબે ઓળંગી ગયા તેથી અથવા પ્રભુના શ્રેયસ્કારીપણાથી શ્રેયાંસ નામ સ્થાપન કર્યું. પ૫૧. કુમારપણામાં ૨૧ લાખ વર્ષ, રાજ્યાવસ્થામાં ૪૨ લાખ વર્ષ વ્યતીત કર્યા. પપર. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રેયાંસનાથ ભગવાનનો પરિવાર लक्षाणि व्रतपर्याये वर्षाणामेकविंशतिः । एवं लक्षाणि चतुर-शीतिः सर्वायुराहितं ॥ ५५३ ॥ छद्मस्थ्यं मासयोर्युग्मं शिबिका विमलप्रभा । सिद्धार्थाख्यपुरे नंद: पारणां प्रथमां ददौ ॥ ५५४ ॥ तिंदुको ज्ञानवृक्ष: स्या-दशीतिधनुरुच्छ्रितं । वपुः षट्सप्ततिश्चोक्ताः प्रभोर्गणभृतः श्रुते ॥ ५५५ ।। प्रभोश्चतुरशीतिश्च सहस्राणि मुमुक्षवः । लक्षमेकं च साध्वीनां सहस्रत्रितयाधिकं ॥ ५५६ ॥ श्राद्धा लक्षद्वयमथै-कोनाशीतिः सहस्रकाः । चतुर्लक्ष्यष्टचत्वारिं-शत्सहस्राण्युपासिकाः ॥ ५५७ ॥ शतानि पंचषष्टिश्चा-भूवनिःशेषवेदिनां । षट् सहस्राणि शमिनां मनःपर्यायवेदिनां ॥ ५५८ ॥ स्फुरद्वैक्रियलब्धीना-मेकादश सहस्रकाः । सहस्रा वादिनां पंचा-वधिज्ञानभृतां च षट् ॥ ५५९ ॥ सच्चतुर्दशपूर्वाणां शतान्यासंस्त्रयोदश । कौस्तुभो मुख्यगणभृ-द्धारिणी च प्रवर्त्तिनी ॥ ५६० ॥ त्रिपृष्ठवासुदेवोऽभू-अभुक्तनृपः प्रभोः । यक्षश्च मनुजाभिख्य ईश्वराख्यो मतांतरे ॥ ५६१ ॥ વ્રતપયયિમાં એકવીસ લાખ વર્ષ- એમ કુલ ૮૪ લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું. પપ૩. છદ્મસ્થપણે બે માસ જ રહ્યા. દીક્ષા અવસરે શિબિકા વિમળપ્રભા નામની અને પ્રથમ પારણું સિદ્ધાર્થ નામના નગરમાં નંદ રાજાને ત્યાં કર્યું. પ૫૪. જ્ઞાનવૃક્ષ હિંદુક નામનું હતું અને ૮૦ ધનુષ્યપ્રમાણ શરીર હતું. પ્રભુને ૭૬ ગણધરો હતા. ५५4. ८४००० भुमुक्षुमी (Augal) में सामने ३ २ साध्वीसी, २,७८,००० श्रावी, ४,४८,००० श्राविमी, १५०० 34mul, 5000 मन:५44-, ११००० वैठियावा , 4000 वाहीमो, 5000 सवाधिशानी, १300 यौहपूर्वा थया. ५५६-५५८. કૌસ્તુભ નામના મુખ્ય ગણધર, ધારિણી નામે પ્રવત્તિની અને ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રભુનો પરમ ભક્ત શ્રાવક તથા મનુજ નામનો મતાંતરે ઈશ્વર નામનો યક્ષ થયો. પ૬૦-૫૬૧. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૨ स त्रिनेत्रः श्वेतवर्णो वृषारूढश्चतुर्भुजः । मातुलिंगगदायुक्त सदक्षिणकरद्वयः ।। ५६२ ।। नकुलं चाक्षसूत्रं च दधद्वामकरद्वये । श्रियं श्रेयांसभक्तानां वितनोति समीहितां ॥ ५६३ ॥ श्रीवत्साख्या प्रभोर्देवी मानवी वा मतांतरे । सिंहासीना गौरवर्णा सा निर्दिष्टा चतुर्भुजा ॥ ५६४ ॥ धत्ते दक्षिणयोः पाण्यो - वरदं मुद्गरं च सा । धत्ते च वामयोः पाण्योः क्रमात्कलशमंकुशं ॥ ५६५ ।। इति श्री श्रेयासः ॥ विजये मंगलावत्यां पुष्करप्राग्विदेहगे । सद्रत्नसंचयापुर्यां राजा पद्मोत्तरोऽभवत् ॥ ५६६ ॥ गुरोः श्रीवज्रनाभस्य पार्श्वे स प्राप्य संयमं । सुरोऽभूप्राणतस्वर्गे विंशत्यर्णवजीवितः || ५६७ ॥ चंपापुर्यामंगदेशे वसुपूज्यमहीपतेः । राज्ञ्या जयायास्तनुजो वासुपूज्यस्ततोऽभवत् ।। ५६८ ॥ उज्ज्वला नवमी ज्येष्ठे भूतेष्टा फाल्गुने शितिः । फाल्गुने मावसी माघे द्वितीया च समुज्ज्वला ।। ५६९ ॥ કાલલોક-સર્ગ ૩૨ તે યક્ષ ત્રણ નેત્રવાળો, શ્વેત વર્ણવાળો, વૃષભના વાહનવાળો, ચાર ભુજાવાળો, જમણી બે ભુજામાં માતુલિંગ અને ગદા ધારણ કરનારો તથા ડાબી બે ભુજામાં નકુળ અને અક્ષસૂત્રને ધારણ કરનારો, શ્રેયાંસનાથના ભક્તોના ઇચ્છિત પૂરનારો થયો. ૫૬૨-૫૬૩. પ્રભુની દેવી શ્રીવત્સા નામની મતાંતરે માનવી નામની સિંહના આસનવાળી, ગૌરવર્ણવાળી, ચાર ભુજાવાળી, બે જમણા હાથમાં વરદ અને મુગર તથા બે ડાબા હાથમાં કળશ અને અંકુશને धारा ४२नारी अर्ध प७४-चय हति श्री श्रेयांसः ॥ શ્રીવાસુપૂજ્યસ્વામિ વર્ણન પુષ્કરવ૨દ્વીપના પૂર્વ મહાવિદેહમાં મંગળાવતી વિજયમાં રત્નસંચયાનગરીમાં પદ્મોત્તર નામે રાજા હતા. ૫૬૬. તેઓ વજ્રનાભ ગુરૂપાસે સંયમ ગ્રહણ કરીને, પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ૫૬૭. ત્યાંથી ચ્યવીને, અંગદેશમાં ચંપાપુરીનગરીમાં વસુપૂજ્ય રાજા અને જયા રાણીના પુત્ર વાસુપૂજ્ય નામે તીર્થંકર થયા. ૫૬૮. જેઠ સુદ-૯, ફાગણ વદ ૧૪, ફાગણ વદ ૦)), મહા સુદ ૨ અને અષાડ સુદ ૧૪ - આ પાંચ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૩ વાસુપૂજ્ય ભગવાનનું વર્ણન शुक्लाषाढस्य भूतेष्टा कल्याणकदिनाः प्रभोः । आहिर्बुध्नं पंचमे भं चतुर्षु शततारिका ॥ ५७० ॥ दिनानि विंशतिर्मासा-श्चाष्टौ गर्भस्थितिः प्रभोः । राशिः कुंभो लांछनं च महिषः किल कीर्तितः ।। ५७१ ॥ पूज्यते वसुभिः शरै-र्वासुपूज्यः स्मृतस्ततः । वसुपूज्यनृपापत्य-मिति वा ताद्दशाह्वयः ॥ ५७२ ॥ द्विसप्तत्यब्दलक्षोनै-श्चतुष्पंचाशताब्धिभिः । जन्माभूद्वासुपूज्यस्य श्रीमच्छ्रेयांसनिर्वृतेः ॥ ५७३ ॥ षट्चत्वारिंशदब्धीनां शेषस्तुर्यारके तदा । वेदनाग (८४) सहस्राढ्य-बाणर्तु (६५) लक्षवर्षयुक् ।। ५७४ ॥ अष्टादशाब्दलक्षाणि कुमारत्वेऽवसद्विभुः । તતઃ પ્રવેદ્દે વારિત્રે વિશિવિsાં શ્રિતઃ || ૧૭૧ છે. चतुष्पंचाशदब्दानां लक्षाणि व्रतमादधौ । द्विसप्तत्यब्दलक्षायु-धनुस्सप्ततिमूच्छ्रितः ॥ ५७६ ॥ કલ્યાણકના દિવસો જાણવા, તેમાં ચાર કલ્યાણકમાં શતતારિકા (શતભિષા)ને પાંચમા કલ્યાણકમાં ઉત્તરાભાદ્રપદ (આહિર્મુખ) નક્ષત્ર જાણવું. ૫૬૯૫૭૦. પ્રભુની ગર્ભસ્થિતિ, આઠ માસ ને વશ દિવસની કુંભરાશિ અને મહિષનું લાંછન જાણવું. પ૭૧. ઈદ્ર વસુવડે પૂજેલા હોવાથી તેમજ વસુપૂજ્ય રાજાના સંતાન હોવાથી વાસુપૂજ્ય નામ સ્થાપન કર્યું. પ૭૨. શ્રેયાંસનાથભગવાનના નિવણથી ૭૨ લાખ વર્ષ જૂના અને ૫૪ સાગરોપમે વાસુપૂજ્યનો જન્મ થયો. પ૭૩. તે વખતે ચોથો આરો ૫ લાખ ૮૪ હજાર વર્ષ જૂના અને ૭૨ લાખ વર્ષ અધિક ૪૬ સાગરોપમ બાકી રહ્યો હતો. પ૭૪. અઢાર લાખ વર્ષ કુમારાવસ્થામાં વ્યતીત કરીને પછી પૃથિવી નામની શિબિકામાં આરોહણ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. પ૭પ. ૫૪ લાખ વર્ષ ચારિત્ર ધારણ કર્યું. અને સર્વ ૭૨ લાખ વર્ષનું આયુષ્ય અને ૭૦ ધનુષ્યનું શરીર હતું. પ૭૬. Page #117 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૨ महापुरे सुनंदाख्यः प्रथमां पारणां ददौ । छाद्मस्थ्यमेको मासोऽभूद् ज्ञानद्रुः पाटलाभिधः ।। ५७७ ॥ जगप्रभोर्गणभृतः षट्षष्टिः साधवः पुनः । द्विसप्ततिसहस्राणि साध्वीनां लक्षमेव च ॥ ५७८ ॥ सहस्राः पंचदश च द्वे लक्षे श्रावकोत्तमाः । चतुर्लक्षी श्राविकाणां षटत्रिंशच्च सहस्रकाः ॥ ५७९ ॥ सर्वज्ञानां सहस्राः षट् मनोज्ञानवतामपि । अवधिज्ञानिनां पंच सहस्राः सचतुःशताः ॥ ५८० ॥ चतुर्दशपूर्वभृतां सहस्रं द्विशतोत्तरं । स्फुरद्वैक्रियलब्धीनां सहस्राणि दशाभवन् ॥ ५८१ ।। वादिनां सप्त चत्वारिं-शच्छतानि मतांतरे । द्विचत्वारिंशच्छतानि तत्त्वं जानाति केवली ॥ ५८२ ॥ सुभूमो गणभृन्मुख्यो धरणी च प्रवर्तिनी । . द्विपृष्ठवासुदेवश्च नृपश्चरणसेवकः ॥ ५८३ ॥ यक्षः कुमारः श्वेतांगः श्वेतयानश्चतुर्भुजः । मातुलिंगबाणशालि-सद्दक्षिणकरद्वयः ॥ ५८४ ॥ પ્રથમ પારણું મહાપુરમાં સુનંદ નામના રાજાને ત્યાં કર્યું. છદ્મસ્થપણું એક માસનું જ હતું અને જ્ઞાનવૃક્ષ પાટલ નામે હતું. પ૭૭. (વાસુપૂજ્ય સ્વામીએ વિવાહ કે રાજ્ય સ્વીકાર્યા સિવાય જ ચારિત્ર ગ્રહણ કર્યું હતું એમ કેટલાક કહે છે અને કેટલાક વિવાહ કર્યો હતો એમ કહે છે.) गत प्रभु वासुपूश्यने 99 , ७२००० साधुसो, मे. साप साध्वीसी, २,१५,००० श्राव, ४,39,000 श्राविडा, 5000 वणशनीमो, 9000 मन:पर्यवसनीयो, ५४०० सवाधानी. ५७८-५८०. १२०० यौहपूवा, १0000 वैयिसाल्या . ५८१. અને ૪૭૦૦ મતાંતરે ૪૨૦૦ વાદીઓ થયા તત્ત્વકેવળી જાણે. ૫૮૨. સુભૂમ નામે મુખ્ય ગણધર, ધરણી નામે પ્રવત્તિની અને દ્વિપૃષ્ઠ નામે વાસુદેવ એમના ચરણસેવક થયા. પ૮૩. કુમાર નામનો યક્ષ શ્વેત વર્ણવાળો, શ્વેત વાહનવાળો, ચાર ભુજાવાળો, દક્ષિણની બે ભુજામાં Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૫ વિમલનાથ ભગવાનનું વર્ણન कोदंडनकुलाभ्यां च शोभितो वामहस्तयोः । पिपर्ति श्रीवासुपूज्य-जिनसेविसमीहितं ॥ ५८५ ॥ प्रवराख्या प्रभोर्देवी चंडाख्या च मतांतरे । चतुर्भुजा श्यामवर्णा सत्तुरंगमवाहना ॥ ५८६ ॥ दधाति वरदं शक्ति भुजयोरपसव्ययोः । दधाति सव्ययोः पुष्पं गदां चैषा महाशया ॥५८७॥ इति श्रीवासुपूज्यः ॥ धातकीखंडभरते महापुर्यां नृपोऽभवत् । पद्मसेनाह्वयः सर्व-गुप्तर्षेः सोऽग्रहीव्रतं ॥ ५८८ ॥ ततः सुरः सहस्रारे-ऽष्टास्त्रदशार्णवजीवितः । भूत्वा पांचालदेशेऽभू-त्पुरे कांपील्यनामनि ॥ ५८९ ।। श्यामाराज्ञीकुक्षिरलं कृतवर्ममहीपतेः । પુત્રઃ પવિત્ર વારિત્ર-વિમનો વિનહંયઃ || ૧૨૦ | वैशाखद्वादशी शुक्ला माघे शुक्ला तृतीयिका । माघे चतुर्थी शुक्ला च पौषे षष्ठी तथोज्ज्वला ॥ ५९१ ।। आषाढे सप्तमी कृष्णा कल्याणकदिनाः प्रभोः । आहिर्बुजं चतुषु स्या-द्धिष्ण्यं पौष्णं च पंचमे ॥ ५९२ ॥ માતુલિંગ અને બાણ તથા ડાબી બે ભુજામાં કોદંડ (ધનુષઃ) અને નકુલને ધારણ કરનારો શ્રીવાસુપૂજ્યના સેવકોના સમીહિતને પૂરનારો થયો. ૫૮૪-૫૮૫. પ્રવરા નામે મતાંતરે ચંડા નામે દેવી ચાર ભુજાવાળી, શ્યામ વર્ણવાળી, શોભતા અશ્વના વાહનવાળી, બે જમણા હાથમાં વરદ અને શક્તિ તથા ડાબા બે હાથમાં પુષ્પ અને ગદાને ધારણ કરનારી, સુંદર આશયવાળી થઈ. ૫૮૫૮૭. ઇતિ શ્રીવાસુપૂજ્યઃ | શ્રીવિમળનાથ ભગવાનનું વર્ણન - ધાતકીખંડના ભરતક્ષેત્રમાં મહાપુરી નામની નગરીમાં પવ્રસેન નામના રાજા હતા. તેમણે સર્વગુપ્ત મુનિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ૧૮૮. ત્યાંથી સહસ્સાર નામના આઠમા દેવલોકમાં ૧૮ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી Aવીને પાંચાળદેશમાં કાંપીલ્યપુરનગરમાં કૃતવર્મ રાજા અને શ્યામા રાણીના પુત્ર પવિત્ર ચારિત્રવડે નિર્મળ એવા શ્રી વિમળ નામના તીર્થંકર થયા. પ૮૯-૫૯૦. વૈશાખ સુદ ૧૨, મહા સુદ - ૩, મહા સુદ-૪, પોષ સુદ-૬ અને અષાઢ વદ-૭-એ પાંચ કલ્યાણકની તિથિઓ જાણવી. ચાર કલ્યાણક ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં અને પાંચમું કલ્યાણક રેવતી નક્ષત્રમાં જાણવું. પ૯૧-૫૯૨. Page #119 -------------------------------------------------------------------------- ________________ ८ કાલલોક-સર્ગ ૩૨ rrrrrrrrrrrrrrrrr मासा अष्टौ दिनान्येक-विंशतिर्गरभस्थितिः । राशिर्मीनाह्वयो लक्ष्म शूकरः कीर्त्तितः प्रभोः ॥ ५९३ ।। गर्भस्थेऽस्मिन्मातुरास्तां मत्यंगे विमले इति । अंतर्बहिश्च विमल-तया वा विश्ववर्यया ॥ ५९४ ॥ विमलो नामधेयेना-देयनामा स कीर्तितः । षष्टिचापोन्नतः षष्टि-लक्षाब्दायुर्जगद्विभुः ॥ ५९५ ॥ युग्मं ॥ श्रीवासुपूज्यनिर्वाणा-त्रिंशता सागरोपमैः ।। षष्टिलक्षशरन्यूनै जन्माभूद्विमलप्रभोः ॥ ५९६ ॥ तुर्यारकेऽब्धयः शेषाः षोडश प्रभुजन्मनि । पूर्वोदितैर्वर्षल:-स्तत्सहस्रैश्च साधिकाः ।। ५९७ ॥ तुर्यारकस्य शेषो यो जिनजन्मनि वक्ष्यते । इतः प्रभृति स स्वस्वायुषाभ्यधिक ऊह्यतां ।। ५९८ ।। लक्षाः पंचदशाब्दानां कुमारत्वेऽवसद्विभुः । . लक्षाणि त्रिंशतं राज्ये लक्षाः पंचदश व्रते ॥ ५९९ ।। तत्र द्विमासी छाद्मस्थ्यं शिबिका च व्रतक्षणे । देवदिन्ना जयो धान्य-कटे प्रथमदायकः ॥ ६०० ।। પ્રભુની ૮ માશ અને ર૧ દિવસની ગર્ભસ્થિતિ, મીનરાશિ અને શૂકરનું લાંછન જાણવું. પ૩. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાની બુદ્ધિ અને અંગ નિર્મળ થવાથી, તેમજ અંતર અને બાહ્ય. વિશ્વમાં શ્રેષ્ઠ એવી નિર્મળતાવાળા હોવાથી, વિમળ નામના આદેયનામવાળા જગમાં પ્રસિદ્ધ થયા. સાઠ ધનુષ્યનું શરીર અને ૬૦ લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું. પ૯૪-૫૯૫. શ્રીવાસુપૂજ્યના નિવણથી સાઠ લાખ વર્ષ જૂના ત્રીશ સાગરોપમે વિમળપ્રભુનો જન્મ थयो. ५८. વિમળનાથના જન્મ વખતે ચોથો આરો ૧૬ સાગરોપમ, so લાખ વર્ષ અને પૂર્વે કહેલા બીજા વષે અધિક બાકી હતો. પ૯૭. ચોથો આરો જિનજન્મમાં જે કહેવામાં આવશે તે અહીંથી માંડીને પોતપોતાના આયુષ્યથી भघि सम४वो. ५८८. પ્રભુ પંદર લાખ વર્ષ કૌમારાવસ્થામાં રહ્યા, ૩૦ લાખ વર્ષ રાજ્યાવસ્થામાં વ્યતીત થયા અને ૧૫ લાખ વર્ષ ચારિત્રાવસ્થામાં રહ્યા. પ૯૯, - તેમાં છ સ્થાવસ્થા બે માસ પ્રમાણ જાણવી. વ્રત-અવસરે શિબિકા દેવદિત્રા નામની અને Page #120 -------------------------------------------------------------------------- ________________ વિમલનાથ ભગવાનનો પરિવાર जंबूतरुतले स्वामी पंचमज्ञानमाप सः । निर्दिष्टाः सप्तपंचाश-द्विभोगणधरोत्तमाः ।। ६०१ ॥ अयमावश्यकाभिप्रायः, समवायांगे तु षट्पंचाशद्गणधरा उक्ता इति ज्ञेयं. अष्टषष्टिः सहस्राणि साधूनां शीलशालिनां । लक्षमेकं च साध्वीनां शतैः साधिकमष्टभिः ।। ६०२ || लक्षद्वयं च श्राद्धानां सहस्त्रैरष्टभिर्युतं । चतुर्लक्षी श्राविकाणां सहस्रा जिनसंमिताः ।। ६०३ ॥ शतानि पंचपंचाश- त्केवलज्ञानशालिनां । मनःपर्यायचिद्भाजां तावंत्येव शतानि च ।। ६०४ ॥ अष्टचत्वारिंशदेव शतान्यवधिशालिनां । एकादशशतान्यस्य सच्चतुर्दशपूर्विणां ॥ ६०५ ॥ लसद्वैक्रियलब्धीनां सहस्राणि नवाभवन् । वादिनां च सहस्राणि त्रिणि षट् च शताः किल ॥ ६०६ || मंदरो मुख्यगणभृ-द्वराख्या च प्रवर्त्तिनी । स्वयंभूर्वासुदेवश्चा-भवद्भक्तनृपः प्रभोः ।। ६०७ ॥ यक्षश्च षष्णुखः श्वेत- वर्णांगः शिखिवाहनः । स द्वादशभुजस्तीर्था-धिष्ठाता विमलप्रभोः ।। ६०८ ॥ ८७ धान्य टमां ४यराभ प्रथम पारशुं डरावनार थया. ५oo. જંબૂવૃક્ષની નીચે પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. તેમના પિરવારમાં ૫૭ ગણધરો (આ આવશ્યકનો અભિપ્રાય છે. સમવાયાંગમાં તો ૫૬ ગણધરો કહેલા છે.) ૬૦૧. यारित्रशाणी सेवा १८००० साधुखी, खेड साज ने आठ सो साध्वीओो, २,०८,००० श्रावडी, ४,२४,००० श्राविडाख, ५५०० ठेवणज्ञानी, ५५०० भनुःपर्यवज्ञानी, ४८०० अवधिज्ञानी, ११०० यौहपूर्वी, ८००० वैडियसन्धिवाणा भने ३५०० वाही थया. ५०२-५०५. મંદર નામના મુખ્ય ગણધર, વરા નામની પ્રવત્તિની અને સ્વયંભૂ નામે વાસુદેવ પ્રભુના મુખ્ય लडत श्रीवर्ड थया. ५०७. ષમુખ નામનો યક્ષ, શ્વેત વર્ણવાળો, મોરના વાહનવાળો અને બાર ભુજાવાળો વિમળ પ્રભુના शासननो अधिष्ठाता थ्यो. ५०८. મહાબળવાન એવા તેના જમણા છ હાથમાં ફલ, ચક્ર, બાણ, ખડ્ગ, પાશ અને અક્ષસૂત્ર હતા Page #121 -------------------------------------------------------------------------- ________________ ८८ કાલલોક-સર્ગ ૩૨ फलं चक्रं च बाणं च खड्गं पाशाक्षसूत्रके । स भुजेष्वपसव्येषु षट्सु धत्ते महाबलः ॥ ६०९ ॥ नकुलं चक्रमिष्वासं फलकं चांकुशाभये । भुजेषु षट्सु वामेषु धत्ते मत्तेभविक्रमः ।। ६१० ॥ देव्यभूद्विजयाभिख्या विदिता च मतांतरे । वर्णतो हरितालाभा पद्मासीना चतुर्भुजा ॥ ६११ ॥ तनोति शं बाणपाश-युग्दक्षिणकरद्वया । धार्मिकाणां धनुर्नाग-शालिवामकरद्वया ॥ ६१२ ॥ इति श्रीविमलः ॥ नृप ऐरावतक्षेत्रे धातकीखंडवर्तिनि । रिष्टपुर्यामभूत्पद्म-रथश्चित्ररथान्मुनेः ॥ ६१३ ॥ संप्राप्य संयमं विंश-त्यब्ध्यायुः प्राणतेऽभवत् । सुरः स पुर्ययोध्यायां देशे कोशलनामनि ।। ६१४ ॥ सिंहसेनस्य नृपतेः सुयशाकुक्षिसंभवः । तनयोऽनंतजिन्नाम्ना जिनेंद्रोऽभूच्चतुर्दशः ॥ ६१५ ॥ श्रावणे सप्तमी कृष्णा वैशाखस्य त्रयोदशी । भूतेष्टा चासिते पक्षे वैशाखस्य चतुर्दशी ॥ ६१६ ॥ જ્યારે ડાબા છ હાથમાં મદોન્મત્ત હાથી જેવા પરાક્રમવાળો તે, નકુળ, ચક્ર, ધનુષ્ય, ફલક, અંકુશ અને समयने धा२९॥ 5२तो तो. 500-१०. દેવી વિજ્યા નામની મતાંતરે વિદિતા નામની થઈ. તે લીલા વર્ણવાળી, પદ્મના આસનવાળી, ચાર ભુજાવાળી, જમણા બે હાથમાં બાણ અને પાશ તથા ડાબા બે હાથમાં ધનુષ્ય અને નાગને ધારણ કરનારી, ધાર્મિક જનોના સુખને વિસ્તારનારી થઈ. ૬૧૧-૬૧૨. ઇતિ શ્રીવિમલ // શ્રીઅનંતનાથપ્રભુનું વર્ણન - ધાતકીખંડના ઐરાવતક્ષેત્રમાં રિઝપુરીમાં પવરથ નામે રાજા હતા. તેમણે ચિત્રરથ નામના મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. કાળ કરીને પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમનાં આયુષ્યવાળા દેવતરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને કોશલદેશમાં અયોધ્યાપુરીમાં સિંહસેન રાજાની રાણી સુયશાની કુક્ષિથી ઉત્પન્ન થઈ, અનંતજિતુ નામના ચૌદમા તીર્થંકર थया. ११३-११५. શ્રાવણ વદ-૭, વૈશાખ વદ-૧૩, વૈશાખ વદ-૧૪, વૈશાખ વદ-૧૪ અને ચૈત્ર સુદ-પ-એ પાંચ Page #122 -------------------------------------------------------------------------- ________________ ८८ અનંતનાથ ભગવાનનું વર્ણન चैत्रस्य पंचमी शुभ्रा कल्याणकदिनाः प्रभोः । पंचस्वप्येषु नक्षत्रं रेवती परिकीर्तितं ।। ६१७ ।। नव गर्भस्थितिर्मासाः प्रभोः षड्दिवसाधिकाः । अंकः श्येनो मीनराशि-धनुः पंचाशदुच्छ्रयः ॥ ६१८ ॥ ज्ञानादीनामनंतत्वा-दनंत इति कीर्त्यते । अनंतमणिदाम्नां वा मात्रा स्वप्ने निरीक्षणात् ॥ ६१९ ॥ विमलस्वामिनिर्वाणा-नवभिः सागरोपमैः । त्रिंशल्लक्षशरन्न्यूनै-रनंतोऽजायत प्रभुः ॥ ६२० ॥ शिष्यंते स्म तदा तुर्या-रके सप्त पयोधयः । लक्षैः सहवैवर्षाणां पूर्वोक्तैरधिकाः किल ॥ ६२१ ॥ सप्त सार्द्धा वर्षलक्षाः कुमारत्वेऽवसद्विभुः । भूपालत्वं पंचदश-वर्षलक्षाण्यपालयत् ॥ ६२२ ।। सार्द्धानि सप्त वर्षाणां लक्षाणि व्रतमादधौ । लक्षाणि त्रिंशदब्दानां सर्वमायुरभूप्रभोः ॥ ६२३ ॥ व्रते सागरदत्ताख्या शिबिका विजयाभिधः । वर्द्धमानग्रामवासी प्रभोः प्रथमदायकः ।। ६२४ ॥ કલ્યાણકના દિવસો જાણવા. પાંચે કલ્યાણકમાં નક્ષત્ર રેવતી જાણવું. ૬૧૬-૬૧૭. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ ને ૬ દિવસની, મીનરાશિ અને શ્યનનું લાંછન તથા શરીર प्रयास धनुष्य . १८. જ્ઞાનાદિ અનંત હોવાથી તેમજ મણિની અનંત માળાઓ માતાએ સ્વપ્નમાં જોયેલ હોવાથી અનંત નામ સ્થાપન કર્યું. ૬૧૯. વિમળસ્વામીના નિવણથી ત્રીશ લાખ વર્ષ જૂન, નવ સાગરોપમે અનંતનાથજી થયા. ૬૨૦. ते मते योथो मारी, सात सागरो५म माने त्रीश सासवर्ष पूर्व ४८ वर्षा (७५,८४,000) એ અધિક બાકી રહ્યો હતો. ૬૨૧. પ્રભુ સાડાસાત લાખ વર્ષ કુમારાવસ્થામાં, ૧૫ લાખ વર્ષ રાજ્યની પ્રતિપાલના કરી અને . લાખ વર્ષ ચારિત્રાવસ્થામાં રહ્યા-એ રીતે કુલ ૩૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. ૨૨-૬૨૩. દીક્ષા અવસરે સાગરદત્તા નામે શિબિકા હતી. પ્રથમ પારણું વર્ધમાનગ્રામવાસી વિજય २व्यु. १२४. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦ मासत्रयं च छाद्मस्थ्ये ऽश्वत्थश्च ज्ञानभूरुहः । प्रभोगणभृतः श्रेष्ठाः पंचाशत्परिकीर्त्तिताः ।। ६२५ ॥ इत्यावश्यकाभिप्रायः, समवायांगे तु चतुष्पचाशद्गणधरा उक्ता इति ज्ञेयं. षट्षष्टिश्च सहस्राणि साधूनां सत्त्वशालिनां । द्वाषष्टिः संयतीनां च सहस्राण्यभवन् विभोः ।। ६२६ ॥ लक्षद्वयं च श्राद्धानां षट्सहस्राधिकं प्रभोः । श्राविकाणां चतुर्लक्षी सहस्राश्च चतुर्दश ।। ६२७ ॥ तथा पंचसहस्राणि केवलज्ञानशालिनां । तावत्येव सहस्राणि मनोज्ञानवतामपि ।। ६२८ ॥ चत्वारोऽवधिभाजां च सहस्रास्त्रिशताधिकाः । सहस्रमेकं पूर्णं च सच्चतुर्दशपूर्विणां ।। ६२९ ॥ लसद्वैक्रियलब्धीनां सहस्राण्यष्ट जज्ञिरे । द्वाभ्यां शताभ्यामधिका त्रिसहस्री च वादिनां ॥ ६३० ॥ यशोनामाद्यगणभृ-त्पद्माख्या च प्रवर्त्तिनी । पुरुषोत्तमो विष्णुश्च सदा चरणसेवकः ।। ६३१ ॥ दधत्पद्मखड्गपाशा-नपसव्ये करत्रये । नकुलं फलकं चाक्ष- सूत्रं वामकरत्रये ।। ६३२ ॥ કાલલોક-સર્ગ ૩૨ ત્રણ માસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા, જ્ઞાનવૃક્ષ પીપળાનું હતું. પ્રભુના ગણધર પચાસ કહ્યા छे. ५२५. એ આવશ્યકનો અભિપ્રાય છે. શ્રીસમવાયાંગમાં તો ૫૪ કહ્યા છે. अनंतप्रभुने सत्वशाजी सेवा ५५००० साधुखी, १२००० साध्वीखो, २,०५,००० श्रावड़ी, ४,१४,००० श्राविप्रो, ५००० ठेवणज्ञानी, ५००० मनःपर्यवज्ञानी, ४३०० अवधिज्ञानी, १००० ચૌદપૂર્વી, ૮૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને ૩૨૦૦ વાદીઓનો પરિવાર થયો. ૬૨૬-૬૩૦. પ્રથમ ગણધર યશ નામના, પ્રથમ પ્રવર્તિની પદ્મા નામની અને પુરુષોત્તમ નામના વાસુદેવ પ્રભુના ભક્ત શ્રાવક થયા. ૬૩૧. પાતાળ નામનો યક્ષ-ત્રણ મુખવાળો, રક્ત વર્ણવાળો, મકરના વાહનવાળો, છ ભુજાવાળો, જેની દક્ષિણ બાજુની ત્રણ ભુજામાં પદ્મ, ખડ્ગ અને પાશ છે અને ડાબી બાજુની ત્રણ ભુજામાં નકુલ, ફલક અને અક્ષસૂત્રને ધારણ કરનારો, અનંતપ્રભુની સેવા કરનારને પ્રીતિ ઉપજાવનાર થયો. ૬૩૨-૬૩૩. Page #124 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાથ ભગવાનનું વર્ણન पातालयक्षस्त्रिमुखो रक्तो मकरवाहनः । । षड्भुजः कुरुते प्रीति-मनंतप्रभुसेविनां ॥ ६३३ ॥ युग्मं ॥ आदधाना खड्गपाशौ वामेतरकरद्वये । वामे करद्वये शश्व-द्दधाना फलकांकुशौ ।। ६३४ ॥ पद्मासना गौरवर्णा देव्यंकुशा चतुर्भुजा । अनंतप्रभुभक्तानां धत्तेऽनंतां सुखश्रियं ॥ ६३५ ॥ इत्यनंतजित् ॥ भारते भद्दिलपुरे धातकीखंडमंडने । नृपो दृढरथोऽसौ च गुरोर्विमलवाहनात् ।। ६३६ ॥ आदाय संयमं जज्ञे विजयेऽनुत्तरे सुरः । द्वात्रिंशदर्णवायुष्क-स्ततः शून्याख्यनिर्वृति ॥ ६३७ ॥ पुरे रत्नपुरे भानो-नृपस्य तनयोऽभवत् । सुव्रतायाः कुक्षिरत्नं धर्मनाथो जिनेश्वरः । ६३८ ॥ वैशाखे सप्तमी शुक्ला तृतीया माघजोज्ज्वला । माघे त्रयोदशी शुक्ला तथा पौषस्य पूर्णिमा ॥ ६३९ ॥ ज्येष्ठस्य पंचमी शुक्ला कल्याणकदिनाः प्रभोः । पुष्यं च पंचस्वप्येषु भं राशिः कर्क एव च ।। ६४० ॥ જમણી બાજુના બે હાથમાં ખગ અને પાશ તથા ડાબી બાજુના બે હાથમાં લક અને અંકુશને નિરંતર ધારણ કરનારી પદ્મના આસનવાળી, ગૌર વર્ણવાળી, તેમજ ચાર ભુજાવાળી અંકુશા નામની દેવીઅનંતપ્રભુના ભક્તોને પારાવાર સુખલક્ષ્મીને આપનારી થઈ. ૬૩૪-૬૩૫. ઇતિ श्रीसनंतः॥ શ્રી ધર્મનાથ ભગવાનનું વર્ણન - ધાતકીખંડના શોભારૂપ ભરતક્ષેત્રમાં ભક્િલપુર નામના નગરમાં દઢરથ નામનો રાજા હતો. તેઓએ વિમળવાહન નામના ગુરુપાસે ચારિત્ર અંગીકાર કર્યું. મરણ પામીને વિજય નામના અનુત્તર વિમાનમાં ૩૨ સાગરોપમનાં આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી વીને શૂન્ય નામના દેશમાં, રત્નપુર નામના નગરમાં ભાનુ નામના રાજાની સુવ્રતા નામની રાણીની કુક્ષિથી घनाथ नामे निश्वेरनो. ४न्म. थयो. 539-53८. વૈશાખ સુદ ૭, મહા સુદ-૩, મહા સુદ-૧૩, પોષ સુદ-૧૫ ને જેઠ સુદ-પ-એ પાંચ તેમના કલ્યાણકની તિથિઓ જાણવી. પાંચે કલ્યાણકોમાં નક્ષત્ર પુષ્ય જાણવું અને પ્રભુની રાશિ કર્ક रावी. 53८-६४०. . અનંતનાથ ભગવાનના નિવણથી દશ લાખ વર્ષ જૂન ચાર સાગરોપમે, ધર્મનાથ પ્રભુ Page #125 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૨ अनंतस्वामिनिर्वाणा-चतुर्भिः सागरोपमैः । जातो दशाब्दलक्षोनैः श्रीधर्मो जगदीश्वरः ॥ ६४१ ॥ शिष्यते स्म तदा तुर्या-रकस्यांभोधयस्त्रयः । पंचषष्टिश्चाब्दलक्षा वेदनागसहस्रकाः ॥ ६४२ ॥ स्वयं धर्मस्वभावत्वा-द्गर्भस्थे वा भवद्विभौ । मातातिधार्मिकी तस्मा-द्धर्मनाथ इति स्मृतः ।। ६४३ ॥ देहोच्छ्रयः पंचचत्वारिंशचापमितः स्मृतः । वज्रं च लांछनं वर्ष-लक्षाणि दश जीवितं ॥ ६४४ ॥ वर्शलक्षद्वयं सार्द्ध कुमारत्वे व्रतेऽपि च । राज्ये पुनः प्रभुः पंच-वर्षलक्षाण्यपूरयत् ।। ६४५ ॥ शिबिका नागदत्ताख्या छाग्रस्थ्यं मासयोयं । धर्मसिंहः सौमनस-ग्रामेऽदादाद्यपारणां ॥ ६४६ ॥ ज्ञानवृक्षश्चनिर्दिष्टो दधिपर्ण इति प्रभोः । द्वि चत्वारिंशदादिष्टाः श्रीजिनस्य गणाधिपाः ॥ ६४७ ॥ चतुःषष्टिः सहस्राणि संयतानां जिनेशितुः । तथा सहस्रा द्वाषष्टिः साध्वीनां सचतुःशताः ॥ ६४८ ॥ थया. १४१. તે વખતે ચોથો આરો ત્રણ સાગરોપમ, દશ લાખ વર્ષ તથા ૬૫ લાખ અને ૮૪000 વર્ષ બાકી २हो तो. ९४२. પોતે ધર્મના સ્વભાવવાળા હોવાથી અને પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા અતિ ધાર્મિક વૃત્તિવાળા થવાથી ધર્મનાથ એવું નામ સ્થાપન કર્યું. ૬૪૩. પ્રભુનું શરીર ૪૫ ધનુષ્યનું, લાંછન વજનું અને આયુષ્ય દશ લાખ વર્ષનું હતું. તેમાં અઢી લાખ વર્ષ કુમારાવસ્થામાં, પાંચ લાખ વર્ષ રાજ્યાવસ્થામાં અને અઢી લાખ વર્ષ વ્રતાવસ્થામાં व्यतीत या. ६४४-६४५. દીક્ષા અવસરે શિબિકા નાગદત્તા નામની અને છઘસ્થ પયય બે માસનો હતો. પ્રથમ પારણું સૌમનસ ગામે ધર્મસિંહે કરાવ્યું. ૬૪૬. शानवृक्ष ६५५५[ नामर्नु तुं. धर्मनाथ प्रभुने ४२ ५२, १४000 साधुमो, १२४०० साध्वीभो, २,०४,००० श्रावी, ४,१3,000 श्राविमो, ४५०० mlil, ४५०० भन:पर्यशानी, 3500 मशिनी, ७००० वैठियसवाणा, ८०० यौहपूवा भने २८०० Page #126 -------------------------------------------------------------------------- ________________ ઘર્મનાથ ભગવાનના યક્ષ-યક્ષિણી. चतुस्सहस्राभ्यधिके द्वे लक्षे श्राद्धपुंगवाः । चतुर्लक्षी श्राविकाणां सहस्राश्च त्रयोदश ॥ ६४९ ॥ शतानि पंचचत्वारिं-शत्केवलजुषां विभोः । तावंत्येव शतान्येव मनःपर्यायिणामपि ।। ६५० ॥ त्रयोऽवधिज्ञानभाजां सहस्राः षट्शताधिकाः । वर्यवैक्रियलब्धीनां सहस्राः सप्त कीर्तिताः ॥ ६५१ ॥ शतानि नव चोक्तानि सच्चतुर्दशपूर्विणां । वादिनां च सहस्रे द्वे शतैरष्टभिरन्विते ॥ ६५२ ।। अरिष्टो मुख्यगणभृत् शिवार्या च प्रवर्तिनी ।। विष्णुः पुरुषसिंहश्च नृपश्चरणसेवकः ॥ ६५३ ॥ बीजपूराभयगदा-स्त्रिषु दक्षिणपाणिषु । गदपद्माक्षनकु लान् दधद्वामेषु च त्रिषु ।। ६५४ ।। त्रिमुखः किन्नरो यक्षो रक्तांगः कूर्मवाहनः । षड्भुजोऽभीष्टमाधत्ते श्रीधर्मप्रभुसेविनां ।। ६५५ ।। देवी च पन्नगाभिख्या सा कंदर्पा मतांतरे । चतुर्भुजा गौरवर्णा राजते मत्स्यवाहना ॥ ६५६ ॥ उत्पलांकुशसंयुक्त-सद्दक्षिणकरद्वया । पद्माभयांचिता वामपाण्योर्धत्ते सुखं सतां ॥ ६५७ ॥ इति श्रीधर्मनाथः ॥ पाहीनो परिवार थयो. ९४७-६५२. અરિષ્ટ નામના મુખ્ય ગણધર, શિવાય નામે પ્રવત્તિની અને પુરુષસિંહ નામનો વાસુદેવ પ્રભનો ચરણસેવક શ્રાવક ભક્ત થયો. ૫૩. ત્રણ જમણા હાથમાં બીજોરું, અભય અને ગદા તથા ડાબા ત્રણ હાથમાં ગદા, પદ્માક્ષ અને નકુલને ધારણ કરનાર, રક્ત વર્ણવાળો, કૂર્મના વાહનવાળો, છ ભુજાવાળો અને ત્રણ મુખવાળો કિન્નર નામનો યક્ષ શ્રી ધર્મનાથ પ્રભુના સેવકોના અભીષ્ટને પૂરનાર થયો. ૬૫૪-૬પપ. પન્નગા નામની મતાંતરે કંદપ નામની દેવી ચાર ભુજાવાળી, ગૌર વર્ણવાળી, મત્સ્યના વાહનવાળી, બે જમણી ભુજામાં કમળ અને અંકુશવાળી તથા ડાબી બે ભુજામાં પદ્મ અને અભયવાળી સજ્જનોને સુખ આપનારી થઈ. ૬૫૬-૬૫૭. ઇતિ શ્રીધર્મનાથઃ || શ્રી શાંતિનાથવર્ણન - પૂર્વભવમાં શ્રીષેણ નામના રાજા અને અભિનંદિતા નામે રાણી હતા. તે Page #127 -------------------------------------------------------------------------- ________________ કાલલોક-સર્ગ ૩૨ श्रीषेणभूपतिः पूर्वं तद्राज्ञी चाभिनंदिता । उभौ युगलिनौ जातौ ततो जातौ सुधाभुजौ ।। ६५८ ॥ ततश्चामिततेजःश्री-विजयाख्यौ महर्धिकौ । ' ततश्च प्राणतस्वर्गे सुपर्वाणौ बभूवतुः ।। ६५९ ॥ बलदेववासुदेवौ ततो जातौ महाभुजौ । बलोऽभूदच्युताधीशो हरिस्त्वाद्यां भुवं ययौ ।। ६६० ॥ उद्धृ तस्तु ततोऽवाप्य खेचराधीशतां हरिः । परिव्रज्याच्युतस्वामि-सामानिकसुरोऽभवत् ॥ ६६१ ॥ ततश्च्युत्वादिमो वज्रा-युधाह्वश्चक्रवर्त्यभूत् । तदंगजोऽपरस्त्वासीत् सहस्रायुधसंज्ञकः ॥ ६६२ ॥ ग्रैवेयके तृतीये तो जग्मतुर्जनकांगजौ । मतांतरे च नवमे गतौ ग्रैवेयकेऽथ तौ ॥ ६६३ ॥ विजये पुष्कलावत्यां जंबूद्वीपे ततश्च्युतौ । नगर्यां पुंडरीकिण्या मभूतां सोदरावुभौ ॥ ६६४ ॥ मेघरथदृढरथौ श्रीमेघरथमेकदा । प्रशंशस मुदेशान-सुरेंद्रः सुरपर्षदि ॥ ६६५ ॥ બંને મરણ પામીને યુગલિક થયા. ત્યાંથી દેવ થયા. ૬૫૮. ત્યાંથી આવીને અમિતતેજ અને શ્રીવિજય નામના મહર્બિક થયા. ત્યાંથી પ્રાણત દેવલોકમાં દેવ थया. १५८. ત્યાંથી અવીને મહાપરાક્રમી બળદેવ અને વાસુદેવ થયા. ત્યાંથી મરણ પામીને બળદેવ अय्युतेंद्र यया भने वासुदेव ५३८ न२३ गया. 550. વાસુદેવનો જીવ નરકમાંથી નીકળીને વિદ્યાધરોનો સ્વામી થયો ત્યાં દીક્ષા અંગીકાર કરી अयुतेंद्रनो सामानि वि थयो. ११. ત્યાંથી અવીને અમ્યુરેંદ્રનો જીવ જયુધ નામે ચક્રી થયા અને સામાનિક દેવ તેનો સહસ્રાયુધ नामे पुत्र थयो. 5६२. તે પિતા-પુત્ર મરણ પામીને ત્રીજા રૈવેયકમાં દેવ થયા. મતાંતરે નવમા સૈવેયકમાં દેવ थया. 693. ત્યાંથી અવીને જંબૂઢીપના પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં બંને ભાઈઓ મેઘરથ અને દઢરથ નામના થયા. એક વખતે ઈશાનેદ્ર દેવોની પર્ષદામાં મેઘરથ રાજાની Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૫ શાંતિનાથ ભગવાનનું વર્ણન अहो मेघरथस्यांतः स्फुरन् जीवदयारसः । न शक्यते शोषयितुं कृतयत्नैः सुरैरपि ॥ ६६६ ॥ अश्रद्दधानस्तत्कश्चि-द्देवः शूलभृतो वचः । परीक्षितुं नृपं दक्षं-मन्यो भूलोकमाययौ ॥ ६६७ ।। पूर्ववैरायुद्ध्यमानौ श्येनपारापतावथ । अधिष्ठाय स दंभेना-जगाम नृपसन्निधौ ॥ ६६८ ॥ ऊचे पारापतस्तत्र रक्ष रक्ष कृपानिधे ! । श्येनो हिनस्ति मां पीनो दीनं निःशरणं हहा ॥ ६६९ ॥ ऊचे वीक्ष्य भयार्तं तं समुत्पन्नकृपो नृपः । यमादपि प्रकुपिता-न्मा भैषीर्नाद्य ते भयं ॥ ६७० ॥ कंपमाने खगे तस्मि-न्नृपोत्संगमुपाश्रिते । श्येनोऽपि सहसागत्य क्षुधाक्षामोऽब्रवीदिति ।। ६७१ ॥ रक्ष रक्ष क्षुधा मार्य-माणं मां दक्षपुंगव ! । તેહિ દેહિ વિરાબાસં પડ્યું પરતં મમ | ૬૭ર ! પ્રશંસા કરી. ૬૬૪-૬૬૫. કે - “અહો ! મેઘરથ રાજાના અંતઃકરણમાં એટલો જીવદયાનો રસ છે, કે જેને દેવો પણ પ્રયત્ન કરવા છતાં દૂર કરી શકે નહીં.' ૬૬૬. તે ઈશાનંદ્રના વચન ઉપર શ્રદ્ધા નહિ કરતાં કોઇ મિથ્થામતિદેવ, પોતાને હોંશીયાર માનતો, મેઘરથ રાજાની પરીક્ષા કરવા પૃથ્વી પર આવ્યો. ૬૬૭. તે વખતે પૂર્વના વૈરથી, પરસ્પર યુદ્ધ કરતા બાજ અને પારેવામાં તે દંભથી અધિષ્ઠિત થઈને મેઘરથ રાજા પાસે આવ્યો. ૬૬૮. પારેવો રાજાને કહે છે કે હે કૃપાનિધિ ! મારી રક્ષા કરો. રક્ષા કરો. આ મજબૂત એવો બાજપક્ષી નિઃશરણ અને દીન એવા મને મારી નાખે છે.' ૬૬૯.* તેને ભયથી પીડાતા જોઈને, કુપાળુ રાજાએ કહ્યું કે - “કોપેલા એવા યમથી પણ હવે ડરીશ નહીં, હવે તને ભય નથી.' ૬૭૦. એટલે કંપાયમાન થતો તે પક્ષી રાજાના ખોળામાં બેસી ગયો. બાજ પણ એકદમ આવીને સુધાથી પીડાયેલો આ પ્રમાણે બોલ્યો. ૬૭૧. કે - હે દક્ષપુંગવ ! મને મારી નાખતી એવી સુધાથી મારું રક્ષણ કર, રક્ષણ કર ઘણા કાળથી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯s કાલલોકન્સર્ગ ૩૨ एकस्योपेक्षसे प्राणां-स्तानन्यस्य च रक्षसि । तुल्येऽपि कोऽयं जीवत्वे पंक्तिभेदः किलावयोः ।। ६७३ ॥ श्येनमूचे नृपः पक्षिन् ! दीनोऽयं मुच्यतां खगः । गृहाण नानापक्वान्नं दयाधर्मोऽस्तु ते महान् ॥ ६७४ ॥ श्येनः प्रोचे च भूपाल ! धर्माधर्मविचारणा ।। भवादृशां स्यात्तृप्तानां क्षुधार्तानां तु सा कुतः ॥ ६७५ ।। विना सद्यस्कमांसं च नाहारोऽस्मादृशां परः । तद् द्रुतं दीयतामेष हत्या वा गृह्यतां मम ।। ६७६ ॥ नृपोऽथाचिंतयत्परा-पतोऽयं सर्वथा मया । रक्षणीयोऽयमप्यंगी तर्पणीयो बुभुक्षितः ॥ ६७७ ॥ श्येनं तत्तर्पयाम्येनं निजैर्मीसैर्यथोभयोः । રયા ત્રિનુ રેડસ્મિન છે. તે ક્ષણભંગુર || ૬૭૮ !! ततस्तुलायामारोप्य मायापारापतं नृपः । . उत्कृत्य स्वोरुमांसानि तोलयामास सात्त्विकः ॥ ६७९ ॥ પ્રાપ્ત કરેલા આ મારૂં ભક્ષ્ય પારેવો મને જલ્દિ આપ. ૭૨. તમે એકના પ્રાણની ઉપેક્ષા કરો છો અને એકના પ્રાણની રક્ષા કરો છો. જીવત્વમાં સમાન એવા અમારા બે ઉપર આવો પંક્તિભેદ આપ કેમ કરો છો ?' ૬૭૩. રાજાએ બાજને કહ્યું - “હે પક્ષી ! આ પક્ષી દીન છે, તેને છોડી દે, તેના બદલામાં વિવિધ પ્રકારના પકવાન્નને ગ્રહણ કર. તને મોટો દયાધર્મ થશે.” ૬૭૪. બાજ કહે છે કે - હે રાજા ! ધમધર્મની વિચારણા તમારા જેવા વૃક્ષને થાય, અમારા જેવા સુધારૂંને ક્યાંથી થાય? ૬૭૫. વળી અમારા જેવાને તાજા માંસ સિવાય બીજો આહાર હોતો નથી, માટે તરત જ મને એ પક્ષી આપી ઘો; નહીં તો પછી મારી હત્યા લ્યો.' ૬૭૬. રાજા વિચારે છે કે આ પારેવો તો મારે સર્વથા રક્ષણીય છે અને આ ભૂખ્યા પક્ષીને પણ તૃપ્ત કરવો જોઈએ. ૬૭૭. તેથી મારા માંસવડે આ બાજને તૃપ્ત કરું કે જેથી બંનેનો બચાવ અને દયા થાય. આ ક્ષણભંગુર દેહ ઉપર સ્નેહ શું કરવો?’ ૬૭૮. પછી ત્રાજવું મંગાવી તેની એક બાજુના પલ્લામાં માયાથી ઉત્પન્ન થયેલા પારેવાને મૂકી, તે -- Page #130 -------------------------------------------------------------------------- ________________ મેઘરથ રાજાની જીવદયાની પરીક્ષા यथा यथा स्वमांसानि तुलायां भूधवो न्यधात् । તથા તથા પ્રવૃધે પોતો વીવધેન લઃ || ૬૮૦ છે. दीनानने पुरजने क्रंदत्यंतःपुरेऽखिले । तुलामारुह्य सोत्साहं रसेनः श्येनमित्यवक् ॥ ६८१ ॥ गृहाण श्येन ! देहं मे कृतार्थं जीवरक्षणात् ।। तृप्तिस्तवाभयं चास्य भूयान्मम च निर्जरा ॥ ६८२ ।। तं देहेऽपि गतस्नेहं निस्संदेहं जिनागमे । नृपं वीक्ष्य दयावीरं तुष्टस्तुष्टाव निर्जरः ॥ ६८३ ॥ साधु साधु महाधीर ! वीरकोटीर ! सांप्रतं । ईशानेशोऽनिशं स्तौति सत्त्वं ते देवपर्षदि । ६८४ ॥ शंसितोऽसि दयावीर ! यादृशः शूलपाणिना । ततः शतगुणोत्साहो वीक्षितोऽसि परीक्षणे ॥ ६८५ ॥ खेदितोऽसि वृथा राज-नपराधं क्षमस्व मे । इति ब्रुवाणः पुष्पाणां वृष्टिं हृष्टस्ततान सः ।। ६८६ ।। સાત્ત્વિક પોતાના સાથળનું માંસ કાપીને બીજા પલ્લામાં મૂકી તોળવા લાગ્યા. ૬૭૯. અહીં જેમ જેમ રાજા પોતાનું માંસ ત્રાજવામાં મૂકે છે, તેમ તેમ પારેવો તોલમાં વધતો જાય છે. ૬૮૦. તે વખતે આ સ્થિતિ જોઈને નગરજનો દીન મુખવાળા થઈ ગયા. આખું અંતપુર આક્રંદ કરવા લાગ્યું. ત્રાજવામાં પારેવા જેટલો માંસનો તોલ ન થવાથી રાજાએ ઉત્સાહ સહિત ત્રાજવામાં ચડીને બાજને કહ્યું. ૬૮૧. કે - હે બાજ ! જીવરક્ષાથી કૃતાર્થ થયેલા આ મારા દેહને જ તું ગ્રહણ કર. જેથી તને તૃપ્તિ થાય, આને અભય મળે અને મને નિર્જરા થાય.' ૬૮૨. એ રીતે દેહ પ્રત્યે નિઃસ્પૃહ અને જિનાગમમાં અવિહડ શ્રદ્ધાવાળા એવા દયાવીર રાજાને જોઈને, તે દેવ અત્યંત ખુશ થઈ સ્તુતિ કરવા લાગ્યો. ૬૮૩. કે - 'બહુસારૂં-બહુસારૂં હે મહાધીર ! હે વીરમાં અગ્રેસર ! આજે ઈશાને વારંવાર દેવસભામાં તમારી પ્રશંસા કરી છે. ૬૮૪. હે દયાવીર ! ઈન્દ્રમહારાજાએ જેવી તમારી પ્રશંસા કરી. તે કરતાં સોગણો ઉત્સાહ તમારી પરીક્ષા કરતાં મેં તમારામાં જોયો છે. ૬૮૫. હે રાજનું ! મેં તમને ખોટી રીતે ખેદ પમાડયો છે, તે મારો અપરાધ ક્ષમા કરો.' આ પ્રમાણે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કાલલોક-સર્ગ ૩૨ प्रादुष्कृत्य स्वरूपं स्वं सज्जीकृत्य च भूपतिं । चमत्कारचलन्मौलिः सुरः स्वर्गं जगाम सः ॥ ६८७ ॥ करुणावज्रायुधनाटके उत्तराध्ययनलघुवृत्तौ च वज्रायुधचक्रवर्तिभवेऽयं देवपरीक्षणादिर्व्यतिकर उक्तोऽस्तीति ध्येयं, तथा करुणावज्रायुधे परीक्षकौ द्वौ देवावुक्ती इति ज्ञेयं. गुरोर्घनरथाप्राप्य दीक्षां मेघरथो नृपः । મૃત્વા સર્વાર્થસિડૅડમૂત્વમસ્થિતિવ: પુર: / ૬૮૮ | जीवो दृढरथस्यापि भविष्यन् गणभृद्विभोः । मृत्वा तत्रैव देवोऽभू-च्युत्वा मेघरथोऽथ च ।। ६८९ ॥ कुरुदेशशिरोरले पुरे श्रीहस्तिनापुरे । विश्वसेनस्य भूभर्तुः पुत्रोऽभूदचिरांगजः ॥ ६९० ॥ प्रभौ गर्भे समुत्पन्ने शशामोपद्रवोऽखिले । देशे जनानां मार्यादि-स्ततः शांतिरिति स्मृतः ॥ ६९१ ॥ अथवा-शांतिः स्यात्क्रोधविजयः शांतिर्वोपद्रवक्षयः । शांतिः शांतरसो वा त-प्रधानत्वात्तथाभिधः ॥ ६९२ ॥ કહીને હર્ષિત થઈને પુષ્પોની વૃષ્ટિ કરી, ૮૬. પછી પોતાનું સ્વરૂપે પ્રગટ કરી, રાજાને બરાબર સજ્જ કરી, આશ્ચર્યથી માથું ધુણાવતો તે દેવ સ્વર્ગે ગયો. ૬૮૭. કરુણાવાયુધ નાટકમાં અને ઉત્તરાધ્યયન લઘુવૃત્તિમાં તો વજાયુધ ચક્રીના ભવમાં આ દેવપરીક્ષણાદિ વૃત્તાંત કહ્યો છે, તથા કર્ણાવજાયુધ નાટકમાં બે દેવો પરીક્ષા કરવા આવ્યાનું કહ્યું છે- ઈતિ જોયું. ઘનરથ નામના ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરીને મરણપામી મેઘરથ રાજા સવથસિદ્ધ વિમાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયા. ૬૮૮. દઢરથે પણ મરણ પામીને ત્યાં જ દેવ થયો. તે શાંતિનાથ પ્રભુના ગણધર થશે. ૬૮૯. મેઘરથ રાજાનો જીવ સ્વર્ગથી આવીને કુરુદેશના શિરોરત્ન જેવા હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજાની અચિરા રાણીના પુત્ર થયા. ૬૯૦. પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે આખા દેશમાં મારી વિગેરેનો ઉપદ્રવ હતો તે સર્વ શાંત થઈ ગયો તેથી અથવા શાંતિ એટલે ક્રોધનો વિજય (પરાભવ) શાંતિ એટલે ઉપદ્રવોનો નાશ અથવા શાંતિ એટલે શાંત રસ, આ સર્વ, તે પ્રભુમાં મુખ્યપણે હોવાથી તેમનું નામ શાંતિનાથ થયું. ૬૯૧-૬૯૨. Page #132 -------------------------------------------------------------------------- ________________ શાંતિનાથ ભગવાનનો જન્મ भाद्रस्य सप्तमी श्यामा ज्येष्ठे कृष्णत्रयोदशी । ज्येष्ठे चतुर्दशी कृष्णा पौषे च नवमी सिता ।। ६९३ ।। ज्येष्ठे त्रयोदशी कृष्णा कल्याणकदिनाः प्रभोः । धिष्ण्यं च पंचस्वप्येषु कीर्त्तितं यमदेवतं ।। ६९४ ॥ नव मासाः स्थितिर्गर्भे स्वामिनः षड्दिनाधिकाः । चत्वारिंशत्कार्मुकानि प्रज्ञप्तो वपुरुच्छ्रयः ।। ६९५ ।। पादत्रयेण पल्यस्य वर्षलक्षेण चोनितैः । त्रिभिः पयोधिभिः शांति-धर्मनिर्वाणतोऽभवत् ॥ ६९६ ॥ पल्यपादत्रयी शेषा तदा तुर्यारकेऽभवत् । पूर्वोक्तैः शरदां लक्षैः सहस्त्रैश्च समन्विता ।। ६९७ ॥ राशिर्मेषो मृगो लक्ष्म वर्षलक्षं च जीवितं । तुल्यैश्चतुर्भिर्भागैस्त-त्पूरयामास विश्वजित् || ६९८ ॥ पंचविंशतिमब्दानां सहस्राणि कुमारतां । तावत्कालं च बुभुजे मंडलाधीशतामपि ।। ६९९ ॥ पंचविंशतिमेवाब्द-सहस्रान् सार्वभौमतां । कालं तावंतमेवायं व्रतपर्यामाश्रयत् । ७०० ॥ ભાદરવા વદ-૭, જેઠ વદ-૧૩, જેઠ વદ-૧૪, પોષ સુદ-૯ અને જેઠ વદ-૧૩ આ તેમના કલ્યાણના દિવસો થયા. તેમના પાંચે કલ્યાણકોમાં ભરણી નક્ષત્ર જાણવું. ૬૯૩-૬૯૪. ૯૯ પ્રભુની ગર્ભસ્થિતિ ૯ માસ અને ૬ દિવસની અને શરી૨ ૪૦ ધનુષ્યનું જાણવું. ૬૯૫. ધર્મનાથભગવાનના નિવણિ પછી પોણો પલ્યોપમ અને એક લાખ વર્ષ ન્યૂન ત્રણ સાગરોપમે શાંતિનાથનો જન્મ થયો. ૬૯૬. તે વખતે ચોથો આરો પોણો પલ્યોપમ, એક લાખ વર્ષ અને પૂર્વે કહેલા વર્ષોથી અધિક શેષ रहे भावो. ८७. પ્રભુની રાશિ મેષ અને લંછન મૃગનું જાણવું. લાખ વર્ષનું આયુષ્ય તેના ચાર સરખા ભાગ પાડવા અને તેવા ચાર ભાગે આયુષ્ય પૂર્ણ થયેલું જાણવું. ૬૯૮. ૨૫૦૦૦ વર્ષ કૌમારાવસ્થામાં, તેટલા જ વર્ષ મંડળાધીશપણામાં, ૨૫૦૦૦ વર્ષ ચક્રવર્તીપણામાં અને તેટલા જ વર્ષો વ્રતપર્યાય તરીકે જાણવા. ૬૯૯-૭૦૦. દીક્ષા અવસરે શિબિકા સર્વથ નામની જાણવી. એક વર્ષ છદ્મસ્થકાળ જાણવો. પ્રથમ પારણું Page #133 -------------------------------------------------------------------------- ________________ १०० કાલલોક-સર્ગ ૩૨ सर्वार्था शिबिका वर्ष मेकं छद्मस्थता मता । सुमित्रो मंदिरपुरे पारणां प्रथमां ददौ ॥ ७०१ ॥ अत्रवर्षमेकं छद्मस्थता मता इत्यावश्यकापेक्षया, सप्ततिशतस्थानकापेक्षया च पाठः-ननु ज्येष्ठासितचतुर्दश्याः पौषसितनवमी यावद्गणने साधिकाः, सप्त मासाः स्युः, यदि चाधिकमासः संभवेत्तदापि साधिका अष्ट मासा एव स्युः, तत्कथं वर्षं संभवति छाद्मस्थ्यकालमानमिति चेत्सत्यं, परमर्दाधिक्ये रूपं (पूर्ण) देयमिति गणितज्ञवचनानुवृत्त्येदमप्युक्तं भावीति संभाव्यते, ग्रंथांतरे. तु तदनपेक्षणादधिकमासापेक्षणाच्च साधिकमासाष्टकसंभवे नव मासा अप्युक्ता दृश्यते इति ध्येयं. नंदीनामा ज्ञानवृक्षः प्रज्ञप्तोऽस्य जिनेशितुः । षट्त्रिंशदेव गणभृ-द्वरा भगवतः स्मृताः ॥ ७०२ ॥ इदं गणधरमानमावश्यकानुसारेण, समवायांगे तु श्रीशांतेनवतिर्गणधरा इति दृश्यते. द्वाषष्टिश्च सहस्राणि साधवः शुद्धसंयमाः । संयतीनां चैकषष्टिः सहस्राः षट्शताधिकाः ॥ ७०३ ॥ श्रावकाणां सनवति-सहस्रं लक्षयोर्द्वयं । श्राविकाणां त्रिलक्ष्याढ्या त्रिनवत्या सहस्रकैः ।। ७०४ ॥ મંદિરપુરમાં સુમિત્ર રાજાને ત્યાં થયું. ૭૦૧. અહીં જે એક વર્ષ છવાસ્થતા કહી છે તે આવશ્યકના અભિપ્રાય જાણવી. પ્રશ્ન : - સપ્તતિશતસ્થાનકની અપેક્ષાએ તો જેઠ વદ-૧૪ શે દીક્ષા ને પોષ સુદ-૯ મે કેવળજ્ઞાન એ રીતે ગણતાં તો સાધિક સાત માસ થાય. જો (પોષ માસ) અધિક માસનો સંભવ હોય તો પણ સાધિક આઠ માસ થાય, પણ છદ્મસ્થકાળ એક વર્ષની શી રીતે સંભવે ? ઉત્તર - તમારું કહેવું સત્ય છે, પરંતુ અર્ધથી અધિક પૂર્ણ સમજવું એવું ગણિતજ્ઞનું વચન છે, તે અનુસાર આ કથન કરેલું હશે એમ સંભવે છે.' ગ્રંથાંતરમાં તો તેવી અપેક્ષા નહીં કરીને અને અધિક માસની અપેક્ષા કરીને સાધિક આઠ માસનો સંભવ હોવાથી નવ માસ કહેલા પણ દેખાય છે. પ્રભુનું જ્ઞાનવૃક્ષ નંદી નામનું કહેવું છે. શાંતિનાથને ગણધરો ૩૬ કહેલા છે. ૭૦૨. આ સંખ્યા આવશ્યક અનુસારે જાણવી. સમવાયાંગમાં તો શ્રી શાંતિનાથને ૯૦ ગણધરો 5सा जाय छे.' से परिवार नीये प्रभाए - १२००० शुद्ध संयमधारी साधुभो, १६00 साध्वीमी, Page #134 -------------------------------------------------------------------------- ________________ ___ १०१ ૧૦૧ શાંતિનાથ ભગવાનનો પરિવાર सर्वज्ञानां सहस्राश्च चत्वारस्त्रिशताधिकाः । शतानि चत्वारिंशच्च मनःपर्यायशालिनां ॥ ७०५ ॥ सहस्राणि त्रीण्यभूव-नवधिज्ञानधारिणां । अष्टौ शतानि प्रोक्तानि सच्चतुर्दशपूर्विणां ॥ ७०६ ॥ बिभ्रतां वैक्रियां लब्धि सहस्राः षण्महात्मनां । वादिनां च सहस्रे द्वे निर्दिष्ट सचतुःशते ॥ ७०७ ॥ जीवो दृढरथस्याथ च्युत्वा सर्वार्थसिद्धितः । प्रथमः प्रथमानश्रीः श्रीशांतेर्योगजोऽभवत् ॥ ७०८ ॥ गणाधिपाग्रणीः सोऽभू-चक्रायुध इति प्रभोः । प्रवर्तिनी च सुमति-भक्तः कोणाचलो नृपः ॥ ७०९ ॥ वराहवाहनः क्रोड-वदनः श्यामलद्युतिः । बीजपूरकसत्पद्म-युग्दक्षिणकरद्वयः ॥ ७१० ॥ नकुलं चाक्षसूत्रं च दधद्वामकरद्वये । यक्षो विजयते दक्षो गरुडाख्यश्चतुर्भुजः ।। ७११ ॥ पुस्तकोत्पलसंयुक्त-सद्दक्षिणकरद्वया । कमंडलुं च कमलं दधत्यन्यकरद्वये ॥ ७१२ ॥ २,८०,000 श्राव, 3,८3,000 श्राविडामो, ४300 3 नी , ४००० मनःपर्यशानी, 3000 અવધિજ્ઞાની, ૮૦૦ ચૌદપૂર્વી, ૬૦૦૦ મુનિઓ વૈક્રિયલબ્ધિવાળા અને ૨૪૦૦ વાદી સાધુઓ एवा. ७०3-७०७. દઢરથનો જીવ સવથસિદ્ધિથી અવીને, વિસ્તારવંત શોભાવાળા શાંતિનાથના ચક્રાયુદ્ધ નામે પુત્ર થયા અને તે જ ગણધરના અગ્રણી થયા. પ્રવત્તિની સુમતિ નામે થઈ અને કોણાચલ નામનો રાજા (मत श्राव थयो. ७०८-७०८. - વરાહના વાહનવાળો, સુવર સમાન મુખવાળો શ્યામ કાંતિવાળો, જમણા બે હાથમાં બીજોરું અને પાવાળો અને ડાબા બે હાથમાં નકુલ અને અક્ષત્રવાળો. એવો દક્ષ અને ચાર ભુજાવાળો ગરુડ નામનો યક્ષ જયવંત વર્તે છે. ૭૧૦-૭૧૧. પુસ્તક અને કમળથી યુક્ત જેના જમણા બે હાથ છે અને કમંડળ અને કમળવાલા જેના બે ડાબા હાથ છે એવી પાના આસનવાળી, ચાર ભુજાવાળી,કનકસમાન કાંતિવાળી, નિવણી નામની દેવી શ્રી શાંતિનાથના ભક્તોને મંગળોની શ્રેણિ કરે છે. ૭૧૨-૭૧૩. ઇતિ શ્રી શાંતિઃ | શ્રી કુંથુનાથભગવાનનું વર્ણન- જેબૂદ્વીપના મંડનરૂપ પૂર્વ મહાવિદેહમાં આવર્ત નામની વિજયમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કાલલોક-સર્ગ ૩૨ पद्मासना चतुःपाणि-निर्वाणी कनकच्छविः । श्रीशांतिनाथभक्तानां कुरुते मंगलावली ॥ ७१३ ॥ इति श्रीशांतिः ॥ आवर्तनाम्नि विजये जंबूद्वीपस्य मंडने । प्राग्विदेहे खड्गिपुर्यां नृपः सिंहाह्वयोऽभवत् ॥ ७१४ ॥ स संवरगुरोः पार्चे प्रतिपद्य शुभव्रतं । त्रयस्त्रिंशत्सागरायुः सर्वार्थे त्रिदशोऽभवत् ॥ ७१५ ॥ कुरुदेशे गजपुरे ततः सूरमहीपतेः । सुतोंऽभूत्कुंथुनामार्हन् श्रीदेवीकुक्षिमौक्तिकं ॥ ७१६ ॥ श्रावणे नवमी कृष्णा राधे कृष्णा चतुर्दशी । चैत्रे च पंचमी कृष्णा तृतीया च मधोः सिता ॥ ७१७ ॥ वैशाखकृष्णप्रतिपत् कल्याणकदिनाः प्रभोः ।। नक्षत्रं कृत्तिकासंज्ञं पंचस्वप्येषु कीर्तितं ॥ ७१८ ॥ नव गर्भस्थितिर्मासाः प्रभोः पंचदिनाधिकाः । . पंचत्रिंशत्कार्मुकाणि ख्यातो देहोच्छ्रयः प्रभोः ।। ७१९ ॥ मेषो लक्ष्म वृषो राशिः स्तूपो यद्रत्नजो भुवि । मात्रा निरीक्षितः स्वप्ने ततः कुंथुरिति श्रुतः ।। ७२० ॥ श्रीशांतिनाथनिर्वाणा-त्पल्यार्द्धनाभवप्रभुः । श्रीकुंथुः पंचनवति-सहस्राब्दोनताजुषा ॥ ७२१ ॥ ખગીપુરીમાં સિંહ નામનો રાજા હતો. ૭૧૪. તેણે સંવર નામના ગુરૂપાસે શુભ વ્રત (ચારિત્ર) અંગીકાર કર્યું. કાળ કરીને સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ૭૧૫. ત્યાંથી આવીને કુરુદેશમાં ગજપુર નગરમાં સૂરમહીપતિના પુત્ર કુંથુ નામના તીર્થંકર શ્રીદેવી માતાની કુક્ષિમાં મૌક્તિકરૂપે ઉત્પન્ન થયા. ૭૧૬. પ્રભુની શ્રાવણ વદ ૮, વૈશાખ વદ-૧૪, ચૈત્ર વદ-૫, ચૈત્ર સુદ ૩ અને વૈશાખ વદ-૧-આ પાંચ કલ્યાણકની તિથિઓ સમજવી. પાંચે કલ્યાણકમાં કૃત્તિકા નક્ષત્ર જાણવું. ૭૧૭-૭૧૮ પ્રભુને ૯ માસ અને પાંચ દિવસની ગર્ભસ્થિતિ, ૩પ ધનુષ્યનું શરીર જાણવું. ૭૧૯. મેષનું લંછન અને વૃષરાશિ જાણવી. માતાએ સ્વપ્નમાં રત્નનો સ્તૂપ પૃથ્વી પર રહેલો જોયેલ હોવાથી કુંથુ નામ સ્થાપન કર્યું. ૭૨૦. શાંતિનાથભગવાન નિવણિથી ૯૫૦૦૦ વર્ષ જૂન અધ પલ્યોપમે કુંથુનાથનો જન્મ થયો. ૭૨૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ કુંથુનાથ ભગવાનનું વર્ણન पादः पल्योपमस्यैकः शेषस्तुर्यारके तदा । पंचषष्ट्या वर्षलक्षैः सहस्रैश्चोदितैर्युतः ।। ७२२ ॥ त्रयोविंशतिमब्दानां सहस्रान् पर्यपूरयत् । चतुर्वंशेषु प्रत्येकं सार्द्धसप्तशताधिकान् ॥ ७२३ ॥ कौमार्ये मंडलेशत्वे चक्रित्वे संयमे च सः । सर्वायुः पंचनवतिः सहस्राः शरदां प्रभोः ।। ७२४ ॥ विजया शिबिकाब्दानि छाद्मस्थ्ये षोडश प्रभोः । प्रथमां पारणां व्याघ्र - सिंहश्चक्रपुरे ददौ ।। ७२५ । ज्ञानवृक्षश्च तिलका-भिधानः कीर्त्तितः प्रभोः । पंचत्रिंशद्गणभृतः श्रीकुंथुस्वामिनः स्मृताः ।। ७२६ ॥ षष्टिः सहस्राः साधूनां साध्वीनां षट्शताधिकाः । श्राविकाणां लक्षमेको - नाशीतिश्च सहस्रकाः ॥ ७२७ ॥ लक्षास्तिस्रः श्राविकाणां सैकाशीतिसहस्रकाः । द्वात्रिंशद् द्वाविंशतिर्वा केवलज्ञानिनां शताः ॥ ७२८ ॥ त्रयस्त्रिंशच्छताश्चत्वारिंशा मानसवेदिनां । अवधिज्ञानभाजां च शतानि पंचविंशतिः ॥ ७२९ ॥ सच्चतुर्दशपूर्वाणां शताः षट् संप्ततिस्पृशः । शतान्यथैकपंचाश-त्सद्वैक्रि यजुषामिह ॥ ७३० ॥ તે વખતે ચોથો આરો પા પલ્યોયમ, ૯૫૦૦૦ વર્ષ અને ૬૫,૮૪,૦૦૦ વર્ષ બાકી રહ્યો हतो. ७२२. ૧૦૩ કુંથુનાથનું આયુષ્ય ૯૫૦૦૦ વર્ષનું હતું. તે ચાર વિભાગે પૂર્ણ કર્યું હતું. એક ભાગ ૨૩૭૫૦ વર્ષ પ્રમાણ કૌમારાવસ્થામાં, એક ભાગ મંડલિકપણામાં, એક ભાગ થક્રવર્તીપણામાં અને છેલ્લો એક लाग संयभावस्थामां व्यतीत हर्यो हतो. ७२३-७२४. દીક્ષાવસરે શિબિકા વિજયા નામની હતી અને છદ્મસ્થપણામાં સોળ વર્ષ વ્યતીત થયા હતા. પ્રથમ પારણું ચક્રપુરમાં વ્યાઘ્રસિંહ રાજાને ત્યાં થયું હતું. ૭૨૫. જ્ઞાનવૃક્ષ તિલક નામનું હતું. શ્રીકુંથુનાથસ્વામીને ૩૫ ગણધર, ૬૦૦૦૦ સાધુઓ, ૬૦,00 साध्वीजी, १,७८,००० श्रावो, ३,८१,००० श्राविमो, ३२०० अथवा २२०० ठेवणज्ञानी, ३३४० મનઃપર્યવજ્ઞાની, ૨૫૦૦ અવધિજ્ઞાની, ૬૭૦ ચૌદપૂર્વી ૫૧૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને ૨૦૦૦ वाहीगोनो परिवार थयो. ७२५-७30. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કાલલોક-સર્ગ ૩૨. वादिनां च सहस्रे द्वे शंबो गणधरोऽग्रिमः । प्रवर्तिनी दामिनी च कुबेरो भक्तभूपतिः ॥ ७३१ ॥ गंधर्वयक्षः श्यामांगो हंसगामी चतुर्भुजः । अपसव्ये करद्वंद्वे दधद्वरदपाशकौ ॥ ७३२ ॥ मातुलिंगांकुशौ वामे दधानः पाणियामले । श्रीकुंथुनाथभक्तानां समर्थयति वांछितं ।। ७३३ ॥ बीजपूरकशूलाढ्य-सद्दक्षिणकरद्वया । मुसंढिपद्मसंशोभि-वामहस्तांबुजद्वया ॥ ७३४ ॥ चतुर्भुजाच्युता देवी बलाख्या च मतांतरे । मयूरवाहना स्वर्ण-द्युतिः शं कुरुते सतां ॥ ७३५ ॥ इति श्रीकुंथुनाथः ॥ जंबूद्वीपे प्राग्विदेहे वत्साख्ये विजये नृपः । सुसीमायां धनपतिः प्रव्रज्य संवराद्गुरोः ॥ ७३६ ॥ त्रयस्त्रिंशत्सागरायुः सर्वार्थे निर्जरोऽभवत् । । ततः कुरुषु देशेषु नगरे हस्तिनापुरे ॥ ७३७ ॥ सुदर्शनस्य नृपते-र्देवीकुक्षिसमुद्भवः । अरनामाभवन्नंद्या-वत्र्ताकोऽष्टादशो जिनः ॥ ७३८ ॥ મુખ્ય ગણધર શંબ, મુખ્ય પ્રવર્તિની દામિની અને મુખ્ય ભક્ત શ્રાવક કુબેર રાજા થયો. ૭૩૧. ગંધર્વ નામનો યક્ષ શ્યામવર્ણવાળો, હંસના વાહનવાળો, ચાર ભુજાવાળો, જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશને ધારણ કરનારો, શ્રીકુંથુનાથના ભક્તોના વાંચ્છિતને પૂરનાર થયો. ૭૩૨-૭૩૩. દેવી અય્યતા અથવા બલા નામે, દક્ષિણ બાજુના બે હાથમાં બીજોરુ અને શૂલને ધારણ કરનારી તથા ડાબી બાજુના બે હાથમાં મુસંઢી અને પદ્મને ધારણ કરનારી, તેનાવડે શોભિત કરકમળવાળી, ચાર ભુજાવાળી, મયૂરના વાહનવાળી અને સ્વર્ગસમાન કાંતિવાળો સજ્જનોને સુખ આપનારી થઈ. ૭૩૪-૭૩પ. ઇતિ શ્રીકુંથુનાથઃ || શ્રી અરનાથભગવાનનું વર્ણન- જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં વત્સા નામની વિજયમાં સુસીમા નામની નગરીમાં ધનપતિ નામે રાજા હતો. તેણે સંવર નામના ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાંથી મરણ પામીને સવર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમનાં આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને કુરુ નામના દેશમાં હસ્તિનાપુર નગરમાં સુદર્શન નામના રાજાની દેવી નામની રાણીની કુક્ષિથી નંદ્યાવર્તના લાંછનવાળા અઢારમા અર નામના તીર્થંકર થયા. ૭૩-૭૩૮. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શ્રીઅરનાથ ભગવાનનું વર્ણન. द्वितीया फाल्गुने शुक्ला मार्गे च दशमी सिता । उज्ज्वलैकादशी मार्गे द्वादशी कार्तिके सिता ॥ ७३९ ॥ मार्गे च दशमी शुक्ला कल्याणकदिना इमे । एषु पंचसु नक्षत्रं रेवती परिकीर्तितं ।। ७४० ।। अष्टघस्राधिका मासा नव गर्भस्थितिर्विभोः । राशिसनस्तथा त्रिंश-चापानि वपुरुच्छ्रयः ॥ ७४१ ।। वंशादिवृद्धिकरणा-दरो नाम्ना जिनोऽभवत् । महारलारकस्वप्ना-नुसाराद्वा तथाभिधः ॥ ७४२ ॥ पल्योपमस्य पादेन न्यूनेन शरदामिह । एककोटिसहस्रेण वेदनाग सहस्रकैः ॥ ७४३ ॥ श्रीकुंथुस्वामिनिर्वाणा-जन्माभवदरप्रभोः । तदा तुरिऽब्दकोटि-सहस्रमवशिष्यते ॥ ७४४ ॥ पूर्वोक्तैः शरदां लक्षैः सहस्रैश्च समन्वितं । युक्तं चामुष्ककालेन श्रीमदष्टादशार्हतः ॥ ७४५ ॥ अपूरयत्कुमारत्वे सहस्राण्येकविंशतिं । वर्षाणां मंडलेशत्वे चक्रित्वे संयमेऽपि च ॥ ७४६ ॥ शग सु६-२, भागस२ सु६-१०, भागस२ सु६-११, २त सु६-१२ मने मागसर सु६-१०આ પાંચ કલ્યાણકના દિવસો જાણવા. એ પાંચે કલ્યાણકમાં નક્ષત્ર રેવતી જાણવું. ૭૩૯-૭૪૦. પ્રભુની ગર્ભસ્થિતિ ૯ માસ અને ૮ દિવસની, રાશિ મીન અને શરીર ૩૦ ધનુષ્ય પ્રમાણ t . ७४१. વંશાદિની વૃદ્ધિ કરવાથી તેમજ મહારત્નના આરાઓ સ્વપ્નમાં જોયેલ હોવાથી અરનાથ નામ स्थापन यु. ७४3. શ્રી કુંથુનાથભગવાનના નિવણથી એક હજાર કોડ વર્ષ અને ૮૪000 વર્ષ જૂન પા પલ્યોપમે અરનાથનો જન્મ થયો. તે વખતે ચોથો આરો એક હજાર ક્રોડ અને પૂર્વે કહ્યા પ્રમાણેના વર્ષો તથા ८४००० वर्ष 4.30. २हो त्यारे सरनाथ भगवाननो ४न्म थयो. ७४४-७४५. શ્રી અરનાથ પ્રભુએ ૨૧000 વર્ષ કુમારપણામાં, ૨૧000 વર્ષ મંડલિકપણામાં, ૨૧000 વર્ષ ચકીપણામાં અને ૨૧૦૦૦ વર્ષ સંયમીપણામાં એ રીતે કુલ ૮૪૦૦૦ વર્ષનું આયુષ્ય પાળ્યું. તેમાં છદ્મસ્થાવસ્થા ત્રણ વર્ષની જાણવી. ૭૪૬-૭૪૭. શિબિકા વૈજયંતી નામે જાણવી. પ્રથમ પારણું રાજપુરમાં અપરાજિત રાજાને ત્યાં થયું. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કાલલોક-સર્ગ ૩ર. शरत्सहस्रांश्चतुर-शीतिमेवमपालयत् । आयुः सर्वं तत्र वर्ष-त्रयं छद्मस्थता विभोः ।। ७४७ ॥ शिबिका वैजयंत्याद्य-भिक्षां राजपुरे ददौ । नाम्नाऽपराजितचूता-ख्यस्तु ज्ञानतरुः प्रभोः ॥ ७४८ ।। त्रयस्त्रिंशद्गणभृतः पंचाशत्संयतात्मनां । सहस्राः संयतीनां च निर्दिष्टाः षष्टिरागमे ॥ ७४९ ॥ एकं लक्षं सहस्राश्च-तुरशीतिरुपासकाः । लक्षत्रयं श्राविकाणां द्वासप्ततिसहस्रयुक् ॥ ७५० ।। शतान्यष्टाविंशतिश्च केवलज्ञानशालिनां । द्वे सहस्रे शताः पञ्चैकपञ्चाशा मनोविदाम् ॥ ५१ ॥ अवधिज्ञानिनां द्वे च सहस्रे षट्शताधिके । शतानि षट् दशाढ्यानि सच्चतुर्दशपूर्विणां ॥ ७५२ ॥ शतास्त्रिसप्ततिश्चोक्ता बिभ्रतां वैक्रियश्रियं । . वादिनां षोडश शताः शिष्टैर्व्यक्तीकृताः श्रुते ॥ ७५३ ।। कुंभो गणभृतां मुख्यो रक्षिताख्या प्रवर्तिनी । सुभूमनामा नृपतिः सदा चरणसेवकः ॥ ७५४ ॥ बीजपूरं शरं खड्गं मुद्गरं पाशकं तथा । अभयं च क्रमाद्विभ्रत् षट्सु दक्षिणपाणिषु ॥ ७५५ ॥ शानवृक्ष सामना . ७४८. सरनाथ प्रभुने 33 गधरी, ५०,000 साधुमी, 50,000 साध्वीमा, १,८४,००० श्रावी, 3,७२,००० श्रावि.जामो, २८०० उamu-1, २५५१. मन:५श-, २६०० अधिशनी, ११० ચૌદપૂર્વી, ૭૩૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને ૧૬૦૦ વાદીઓનો પરિવાર સિદ્ધાંતમાં વ્યક્ત કહેલો છે. ७४८-७५3. કુંભ નામના મુખ્ય ગણધર, રક્ષિતા નામની પ્રવતિની અને સુભૂમ નામનો રાજા તેમનો સદાનો ચરણસેવક ભક્ત શ્રાવક થયો. ૭૫૪. યફ્રેંદ્ર નામનો યક્ષ બાર ભુજાવાળો, તેમાં જમણી બાજુની છ ભુજામાં બીજોરુ, શર, ખગ, મુગર, પાશ અને અભયને ધારણ કરનારો તથા ડાબી બાજુની છ ભુજામાં નકુલ, ચાપ, ફલક, શૂળ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારો, છ મુખવાળો, ત્રણ લોચનવાળો, શ્યામ વર્ણવાળો અને શંખના વાહનવાળો અરનાથનો ભક્ત થયો. ૭૫૫-૭૫૭. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ મલ્લિનાથ ભગવાનનું વર્ણન दधानो नकुलं चापं फलकं शूलमंकुशं । अक्षसूत्रं च वामेषु करेषु षट्स्वपि क्रमात् ।। ७५६ ।। त्रिलोचनः श्यामवर्णः षडास्यः शंखवाहनः । स द्वादशभुजो यक्ष-द्राख्यो यक्षो हरप्रभोः ॥ ७५७ ॥ मातुलिंगोत्पलोपेत-सद्दक्षिणकरद्वया । पद्माक्षसूत्रसंयुक्ता-ऽवामवामकरद्वया ॥ ७५८ ॥ देवी श्रीधारणी नील-वर्णा पद्मावरासना । चतुर्भुजा क्षिणोत्यार-मरस्वाम्यंह्रिसेविनां ॥ ७५९ ॥ इति श्रीअरः ॥ विजये सलिलावत्यां जंबूद्वीपस्य मंडने । प्रत्यग्विदेहे पूर्वीत-शोका तत्राभवनृपः ॥ ७६० ॥ नाम्ना महाबलः षड्भि-मित्रैर्युक्त : स संयमं । वरधर्मर्षितः प्राप्य मनस्येवमचिंतयत् ॥ ७६१ ॥ इति षष्ठांगाभिप्रायः, सप्ततिशतस्थानके तु मल्लेः प्राग्भवे श्रमण इति नाम श्रूयते । प्रव्रज्यावसरे स्नेहा-तिरेकादनुयायिभिः तुल्यं कार्यं तपोऽस्माभि-रिति संधाविधायिभिः ॥ ७६२ ॥ ધારિણી નામની દેવી જમણી બાજુના બે હાથમાં માતુલિંગ અને કમળ તથા ડાબી બાજુના બે હાથમાં પદ્મ અને અક્ષસૂત્રને ધારણ કરનારી, નીલ વર્ણવાળી, શ્રેષ્ઠ પાના આસનવાળી, ચાર ભુજાવાળી અરનાથ પ્રભુના ચરણસેવકોના કષ્ટને નાશ કરનારી થઈ. ૭૫૮-૭૫૯. ઇતિ श्रीमरनाथः ॥ શ્રી મલ્લિનાથ ભગવાનનું વર્ણન - જંબૂદ્વીપના મંડનરૂપ પશ્ચિમમહાવિદેહમાં સલિલાવતી નામના વિજયમાં વીતશોકા નામની નગરીમાં મહાબળ નામે રાજા હતો. તેણે વૈશ્રમણ, અચળ, ધરણ, પૂરણ, વસુ અને અભિચંદ્ર એ છ મિત્રો સાથે વરધર્મ ઋષિ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૭૬૦-૭૬૧. આવો શ્રીજ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગનો અભિપ્રાય છે - સતિશતસ્થાનક ગ્રંથમાં તો મલ્લિનાથનું પૂર્વભવે શ્રમણ એવું નામ કહેલ છે. તેણે મનમાં આ પ્રમાણે વિચાર કર્યો કે - “અમે પ્રવજ્યા લીધી ત્યારે પરસ્પરના સ્નેહથી આપણે સર્વે એક સરખું તપ કરવું એવી પ્રતિજ્ઞા કરી છે. હવે જો હું આ બધાની સમાન તપ કરું તો मावत नवम तमनी. समान ४ था6. ७१२-७१3. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કાલલોક-સર્ગ ૩૨ मित्रैरमीभिः सदृशं करिष्यामि तपो यदि । तुल्य एव भविष्यामि तदामीभिर्भवांतरे ॥ ७६३ ॥ युग्मं ॥ ततः केनाप्युपायेन करोम्येभ्यस्तपोऽधिकं । ज्येष्ठो येन भवाम्यत्रा-मुत्राप्येभ्यस्तपोबलात् ॥ ७६४ ॥ ततो वृथा व्यथाशंसी मायया वर्द्धयंस्तपः । मुधा बबंध स्त्री धिङ्मायां स्वोपघातिनीं ॥ ७६५ ॥ अर्जितात्पदः स्थानै-विंशत्याराधितैस्ततः । मित्रैस्सह जयंतेऽभू-त्परमस्थितिकः सुरः ॥ ७६६ ॥ मिथिलायां विदेहेषु ततः कुंभमहीपतेः । कुक्षौ राज्याः प्रभावत्याः पुत्रीत्वेनोदपद्यत ।। ७६७ ।। जेत्री मोहादिमल्लानां ततो मल्लिरिति श्रुता । मातुर्वा माल्यशय्यायां दोहदात्तादृशाह्वया ॥ ७६८ ॥ चतुर्थी फाल्गुने शुक्ला मार्गे चैकादशी सिता । मार्ग एकादशी शुभ्रा मार्गे चैकादशी सिता ॥ ७६९ ॥ फाल्गुने द्वादशी शुभ्रा कल्याणकदिना अमी । चतुर्वेष्वश्विनी धिष्ण्यं भरणी पंचमे पुनः ॥ ७७० ॥ માટે કોઈપણ ઉપાયવડે તેમનાથી અધિક તપ કરું કે જેથી તે તપના પ્રભાવે આ ભવમાં અને આવતા ભવમાં પણ તેમનાથી મોટો થાઉં. ૭૬૪. આ પ્રમાણે વિચારીને ખોટી ખોટી વ્યાધિનું બહાનું કાઢી તેમનાથી માયાવડે વિશેષ તપ કર્યું, જેથી ફોગટ સ્ત્રીવેદ બાંધ્યો. ‘આવી પોતાનો જ ઘાત કરનારી માયાને ધિકાર છે !' ૭૬પ. તે ભવમાં વીશ સ્થાનકના આરાધનવડે અરિહંતપદ ઉપાર્જન કર્યું. છએ મિત્રો સાથે કાળધર્મ પામીને જયંત વિમાનમાં ઉત્કૃષ્ટ (૩૩ સાગરોપમ) આયુવાળો દેવ થયો. ૭૬૬. ત્યાંથી ચ્યવીને મહાબળ રાજાનો જીવ વિદેહદેશમાં મિથિલાનગરીમાં કુંભ રાજાની પ્રભાવતી रानी मुक्षिथी पुत्री उत्पन्न प्या. ७६७. મોહાદિ મલ્લોને જીતનાર હોવાથી તેમજ માતાને માળાની શય્યામાં સુવાનો દોહદ થવાથી મલ્લિ નામ સ્થાપન કર્યું. ૭૬૮. ફાગણ સુદ -૪, માગસર સુદ-૧૧, માગસર સુદ-૧૧, માગસર સુદ-૧૧ અને ફાગણ સુદ-૧૨-એ પાંચ કલ્યાણકના દિવસો જાણવા. ચાર કલ્યાણકમાં અશ્વિની નક્ષત્ર અને પાંચમા ऽय!!5. A२७. नक्षत्र lu. ७६८-७७०. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પૂર્વજન્મના છ મિત્રોને પ્રતિબોધ प्रभोर्गर्भस्थितिर्मासा नव सप्तदिनाधिकाः । राशिर्मेषो भगवत्याः कुंभो लक्ष्म प्रकीर्तितं ॥ ७७१ ॥ पंचपंचाशता वर्ष-सहस्रैरुनके गते । सहस्रे वर्षकोटीनां निर्वाणात् श्रीअरप्रभोः ॥ ७७२ ॥ जन्म मल्लिजिनस्याभू-च्छेषं तुर्यारके तदा । जिनायुः शरदां लक्षाः सहस्राश्च पुरोदिताः ॥ ७७३ ॥ शरच्छतं कुमारत्वे व्रते नवशताधिकाः । चतुष्पंचाशत्सहस्रा अहोरात्रमकेवली ॥ ७७४ ॥ सहस्राः पंचपंचाश-च्छरदां सर्वजीवितं । समुच्छ्रयः शरीरस्य धनुषां पंचविंशतिः ॥ ७७५ ॥ अयोध्यानगरीनेता चंपावाराणसीनृपौ । श्रावस्तीहस्तिनागेशौ कांपील्यपुरनायकः ॥ ७७६ ॥ एतान् प्राग्जन्मसुहृदो विज्ञातस्वामिनीगुणान् । चित्रकृत्प्रमुखोदंतै-भूरिस्नेहवशीकृतान् ।। ७७७ ।। समेतान् युगपत्पाणि-ग्रहाय प्रतिबोध्य च । स्वर्णस्वप्रतिमोपाया-त्सार्द्ध प्राब्राजयत्प्रभुः ॥ ७७८ ।। त्रिभिर्विशेषकं । પ્રભુની ગર્ભસ્થિતિ ૯ માસ અને ૭ દિવસની, રાશિ મેષ અને લાંછન કુંભનું કહેલું છે. ૭૭૧. શ્રી અરનાથના નિર્વાણથી પપ હજાર વર્ષ જૂના એક હજાર ક્રોડ વર્ષ વ્યતીત થયે શ્રીમલ્લિનાથનો જન્મ થયો. તે વખતે ચોથો આરો ૬૫ લાખ ૮૪૦૦૦ વર્ષ અને ૫૫૦૦૦ વર્ષ બાકી डतो. ७७२-७७3. તેમણે એક સો વર્ષ કુમારાવસ્થામાં અને પ૪૯૦૦ વર્ષ શ્રમમાવસ્થામાં વ્યતીત કર્યા. તેમાં એક અહોરાત્ર જ છદ્મસ્થાવસ્થામાં વ્યતીત કરી; બાકીનો બધો કાળ કેવળી અવસ્થામાં વ્યતીત કર્યો. એમ કુલ ૫૫000 વર્ષનું આયુ પૂર્ણ કર્યું. મલ્લિપ્રભુનું શરીર પચીશ ધનુષ્યનું હતું. ૭૭૪-૭૭૫. અયોધ્યા, ચંપા, વારાણસી, શ્રાવસ્તિ, હસ્તિનાપુર અને કાંપિલ્યપુરના સ્વામી એ છે, પ્રભુના પૂર્વજન્મના મિત્રો હતા. તેઓ ચિત્રકાર વિગેરેના કહેવાથી પ્રભુના ગુણોને જાણીને અત્યંત સ્નેહને વશ થયા. તેઓ એક સાથે પાણિગ્રહણ કરવા આવ્યા. તેમને સ્વર્ણમય બનાવેલા પોતાના પ્રતિબિંબથી પ્રતિબોધ પમાડીને પોતાની સાથે જ દીક્ષા લેવરાવી. ૭૭૬-૭૭૮. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કાલલોકનસર્ગ ૩૨ जयंती शिबिका विश्व-सेनोऽदादाद्यपारणां । मिथिलानगरीवासी अशोको ज्ञानपादपः ।। ७७९ ।। अष्टाविंशतिरादिष्टाः स्वामिन्या गणधारिणः । चत्वारिंशत्सहस्राणि साधूनां विशदात्मनां ॥ ७८० ॥ साध्वीनां पंचपंचाश-त्सहस्राः कीर्तिताः श्रुते । श्रावकाणां लक्षमेकं सत्र्यशीतिसहस्रकं ॥ ७८१ ॥ त्रिलक्षी श्राविकाणां च ससप्ततिसहस्रकाः । एवं चतुर्विधः संघः सद्गुणाढ्यः प्रभोरभूत् ॥ ७८२ ॥ सर्वज्ञानां सहस्त्रे द्वे श्रीमल्लेर्दिशताधिके । मनोविदां सहस्रं च सार्द्धसप्तशताधिकं ॥ ७८३ ।। द्वाविंशतिं शतान्याहु-रवधिज्ञानशालिनां । शतानि साष्टषष्टीनि षट् चतुर्दशपूर्विणां ॥ ७८४ ॥ अत्रेयं मनोज्ञानिनामवधिज्ञानिनां संख्या . सप्ततिशतस्थानकाभिप्रायेण, षष्ठांगे तु अष्ट शतानि मनोविदा, द्वे सहस्रे चावधिज्ञानिनां, तुर्यांगे तु सप्तपंचाशच्छतानि मनोविदामेकोनषष्टिश्च शतान्यवधिज्ञानिनामुक्तानीति ज्ञेयं. सवैक्रियाणामेकोन-त्रिंशतं प्रोचिरे शतान् । शतैश्चतुर्भिः सहितं सहस्रं वादिनां मतं ।। ७८५ ॥ દીક્ષાવસરે શિબિકા જયંતી નામની હતી અને પ્રથમ પારણું મિથિલાનગરીવાસી વિશ્વસેન રાજાએ કરાવ્યું હતું. જ્ઞાનવૃક્ષ અશોક નામનું હતું. ૭૭૯. શ્રીમલ્લિનાથ પ્રભુને ૨૮ ગણધર, પવિત્ર આત્માવાળા ૪૦૦૦૦ સાધુઓ, પપ000 साध्वीमा, १,८3,000 श्रा41, 3,90,000 श्रविमी-1 प्रमाणे प्रभुनो सगुuढय मेवो यतुर्विध संघ थयो. ७८०-७८२. શ્રીમલ્લિનાથને ૨૨૦૦ કેવળજ્ઞાની, ૧૭૫૦ મન:પર્યવજ્ઞાની, ૨૨૦૦ અવધિજ્ઞાની, ૬૬૮ यौहपूर्वा च्या. ७८3-७८४. અહીં મનોજ્ઞાની અને અવધિજ્ઞાનીની સંખ્યા કહી છે, તે સતિશતસ્થાનકને અભિપ્રાયે કહી છે. છઠ્ઠા અંગમાં તો ૮૦૦ મનોજ્ઞાની અને ૨૦૦૦ અવધિજ્ઞાની કહ્યા છે. ચોથા અંગમાં પ૭૦૦ મનોજ્ઞાની અને પ૯00 અવધિજ્ઞાની કહ્યા છે. પ્રભુને ૨૯૦૦ વૈકિયલબ્ધિવાળા અને ૧૪૦૦ વાદીઓનો પરિવાર થયો. ૭૮૫. મુખ્ય ગણધર ભિષક નામના, મુખ્ય સાધ્વી બંધુમતી નામની અને અજિત નામનો રાજા Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મુનિસુવ્રત ભગવાનનું વર્ણન भिषग्ज्येष्ठो गणी बंधु-मती चाभूप्रवर्तिनी । अजिताख्यो महीपालो-ऽभवद्भक्तो जगप्रभोः ।। ७८६ ॥ वरदं परशुं शूल-मभयं दक्षिणे दधत् । दोष्णां चतुष्टये वामे पुनः पाणिचतुष्टये ॥ ७८७ ॥ बीजपूरं तथा शक्ति मुद्गरं चाक्षसूत्रकं । दधानोऽष्टभुजो हस्ति-वाहनश्चतुराननः ॥ ७८८ ॥ इंद्रायुधधुतिर्यक्षः कूबरः कुरुते श्रियं । श्रीमल्लिनाथभक्तानां कुबेरोऽसौ तांतरे ॥ ७८९ ॥ वरदं चाक्षसूत्रं च या दक्षिणकरद्वये । बीजपूरं तथा शक्ति धत्ते वामकरद्वये ॥ ७९० ॥ पद्मासना श्यामवर्णा सा वैरोट्या चतुर्भुजा । पिपर्ति प्रार्थितं प्रीता श्रीमल्लिजिनसेवनात् ॥ ७९१ ॥ इति श्रीमल्लिः ॥ शिवकेतुरभूत्पूर्वं सौधर्मे त्रिदशस्ततः । ततः कुबेरदत्तोऽथ सुरः स्वर्गे तृतीयके ॥ ७९२ ॥ वज्रकुंडलनामाथ ब्रह्मस्वर्गे सुरस्ततः । ततोऽस्मिन् भरतक्षेत्रे चंपापुर्यां रमाजुषि ॥ ७९३ ।। જગતુ પ્રભુનો ભક્ત શ્રાવક થયો. ૭૮૬. કૂબર નામનો યક્ષ જમણા ચાર હાથમાં વરદ, પરશુ, શૂળ અને અભય તથા ડાબા ચાર હાથમાં બીજોરુ, શકિત, મુગર અને અક્ષસૂત્રને ધારણ કરનારો, આઠ ભુજાવાળો, હાથીના વાહનવાળો, ચાર મુખવાળો, ઈદ્રાયુધ - સમાન કાંતિવાળો શ્રીમલ્લિનાથના ભક્તોને લક્ષ્મી આપનારો થયો. તેનું पहुं नाम दुबेर (मतांतरे) छ. ७८७-७८८. પ્રભુની દેવી વૈરોચ્યા નામની જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર તથા ડાબા બે હાથમાં બીજોરું ને શક્તિને ધારણ કરનારી, પદ્મના આસનવાળી, શ્યામ વર્ણવાળી, ચાર ભુજાવાળી શ્રીમલ્લિનાથની સેવા કરવાથી સેવા કરનારના પ્રાર્થિતને પ્રીતિવડે પૂર્ણ કરનારી થઈ. ૭૯૦-૭૯૧. ति. श्रीमल्सिः ।। શ્રીમુનિસુવ્રત ભગવાનનું વર્ણન - પૂર્વભવમાં શિવકેતુ નામે રાજા હતા. તે પ્રથમ સ્વર્ગમાં દેવ થયા, ત્યાંથી અવી કુબેરદત્ત થઈને ત્રીજે સ્વર્ગે ગયા. ૭૯૨. ત્યાંથી વજકુંડળ થઈને પાંચમે દેવલોકે ગયા. ત્યાંથી એવી આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીથી યુક્ત Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કાલલોક-સર્ગ ૩૨ नृपः श्रीवर्म (ब्रह्म) नामाऽसौ सुनंदगुरुसन्निधौ । प्रव्रज्य परमायुष्को देवोऽभूदपराजिते ॥ ७९४ ॥ ततो मगधदेशेऽभू-पुरे राजगृहे जिनः । पद्मावतीकुक्षिजन्मा सुमित्रनृपतेः सुतः ॥ ७९५ ॥ पौर्णमासी श्रावणस्य कृष्णा ज्येष्ठस्य चाष्टमी । फाल्गुने द्वादशी.-शुक्ला द्वादशी फाल्गुनेऽसिता ॥ ७९६ ॥ कृष्णा च ज्येष्ठनवमी कल्याणकदिना अमी । एषु सर्वेषु नक्षत्रं निर्दिष्टं श्रवणाह्वयं ॥ ७९७ ॥ नव गर्भस्थितिर्मासाः प्रभोरष्टदिनाधिकाः । कूर्मोको मकरोराशि-र्धनुर्विंशतिरुच्छ्रयः ॥ ७९८ ।। प्रभौ गर्भस्थिते माता मुनिवत् सुव्रताभवत् । स्वयं च सुव्रतस्तस्मा-नान्नार्हन्मुनिसुव्रतः ॥ ७९९ ॥ चतुष्पंचाशता वर्ष-लक्षैः श्रीमल्लिनिर्वृतेः । त्रिंशद्वर्षसहस्रोन-जन्माभूत्सुव्रतप्रभोः ॥ ८०० ॥ ચંપાપુરીમાં શ્રીવર્મ (બ્રહ્મ) નામે રાજા થઈ, સુનંદ ગુરુની પાસે ચારિત્ર લઈને અપરાજિતવિમાનમાં પરમાયુષ્ય (૩૩ સાગરોપમ ) વાળા દેવ થયા. ૭૩-૭૯૪. ત્યાંથી આવીને મગધ દેશમાં રાજગૃહ નગરમાં સુમિત્ર રાજાની પદ્માવતી નામની રાણીની કુક્ષિથી પુત્રપણે વીશમાં જિનેશ્વર જન્મ્યા. ૭૯૫. શ્રાવણ સુદ-૧૫, જેઠ વદ-૮, ફાગણ સુદ-૧૨, ફાગણ વદ-૧૨ અને જેઠ વદ -૯ આ પાંચ કલ્યાણકના દિવસો જાણવા. પાંચે કલ્યાણકમાં નક્ષત્ર શ્રવણ જાણવું. ૭૯૬-૭૯૭. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને ૮ દિવસની, કૂર્મનું લાંછન, મકરરાશિ અને ૨૦ ધનુષ્ય ઉંચું શરીર જાણવું. ૭૯૮. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા મુનિ જેવી સુવ્રતવાળી થઈ, તેથી તેમજ પોતે સુવ્રતવાળા હોવાથી તેમનું નામ મુનિસુવ્રત આપવામાં આવ્યું. ૭૯૯. શ્રી મલ્લિનાથના મોક્ષથી ત્રીશ હજાર વર્ષ જૂના ચોપન લાખ વર્ષે શ્રી મુનિસુવ્રતનો જન્મ થયો. ૮૦૦. ૧. ત્રિષષ્ટિમાં પ્રાણત દેવલોક કહેલ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ vvvv મુનિસુવ્રત ભગવાનનો પરિવાર लक्षाण्येकादशाब्दानां वेदनागसहस्रकाः । तुर्यारके स्म शिष्यंते युता श्रीसुव्रतायुषा ॥ ८०१ ॥ कौमार्येऽब्दसहस्राणि सप्त सार्धान्यथोषितः । राज्ये पंचदशाब्दानां सहस्राणि ततः पुनः ॥ ८०२ ॥ सार्धन्यब्दसहस्राणि सप्त व्रतमपालयत् । त्रिंशदब्दसहस्राणि सर्वमायुरपालयत् ।। ८०३ ॥ मोहापराजितस्यास्य शिबिका त्वपराजिता । पुरे राजगृहे ब्रह्म-दत्तोऽदादाद्यपारणां ।। ८०४ ॥ मासा एकादश छद्मस्थतामुष्य विभोर्मता । ज्ञानवृक्षश्चंपकोऽभू-दष्टादश गणाधिपाः ॥ ८०५ ॥ त्रिंशत्सहस्राः साधूनां साध्वीनां खशरै र्मिताः । श्राद्धानां लक्षमेकं च द्वासप्ततिसहस्रयुक् ॥ ८०६ ॥ सार्द्धास्त्रिलक्षाश्चाहत्यः सर्वज्ञानां तथा शताः । अष्टादश पंचदश मनःपर्यायवेदिनां ॥ ८०७ ।। अवधिज्ञानभाजाम-प्यष्टादश शताः स्मृताः ।। शतानि पंच दधतां पूर्वाणि च चतुर्दश ।। ८०८ ॥ તે વખતે ચોથો આરો ૧૧ લાખ ૮૪000 વર્ષ અને મુનિસુવ્રતસ્વામિ આયુના 30000 વર્ષ ४सो पीडतो. ८०१. મુનિસુવ્રતસ્વામિ કુમારાવસ્થામાં સાડાસાત હજાર વર્ષ રહ્યા, રાજ્યાવસ્થામાં પંદર હજાર વર્ષ રહ્યા અને સાડાસાત હજાર વર્ષ સુધી વ્રતનું પાલન કર્યું-એ પ્રમાણે કુલ ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. ૮૦૨-૮૦૩. મોહથી નહીં જીતાયેલા એવા આ પ્રભુના દીક્ષાવસરની શિબિકા અપરાજિતા નામની હતી, રાજગૃહનગરમાં બ્રહ્મદર રાજાએ પ્રથમ પારણું કરાવ્યું. ૧૧ માસનો છદ્મસ્થપયય હતો. જ્ઞાનવૃક્ષ ચંપક નામનું હતું. ૮૦૪. मुनिसुव्रतस्वामीना परिवारम १८ १५२, 30,000 साधुमी, ५०,००० साध्वीमी, १,७२,००० श्रावी, 3,40,000 श्रावि.२, १८०० Bull, १५०० मन:पर्यव-l, १८०० અવધિજ્ઞાની, પ00 ચૌદપૂર્વી, ૨૦00 વૈક્રિયલબ્ધિવાળા અને ૧૨૦૦ વાદી થયા. ૮૦૫-૮૦૮. મલ્લિ નામે મુખ્ય ગણધરપુષ્પવતી નામે પ્રવત્તિની અને વિજિત નામનો રાજા પ્રભુનો ભક્ત Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ सवैक्रियाः सहस्रे द्वे वादिनां द्विशताधिकं । सहस्रमेकं गणभृ-मुख्यो मल्लिरिति श्रुतः ॥ ८०९ ॥ प्रवर्त्तिनी पुष्पवती सदाभक्तनृपः प्रभोः । विजिताख्योऽभवद्यक्षो वरुणश्चतुराननः ।। ८१० ॥ बीजपूरं गदां बाणं शक्ति करचतुष्टये । दक्षिणे नकुलं पद्मं धनुः पशुं च वामके ॥ ८११ ॥ दधानोऽष्टभुजः सौख्यं कुर्याद् वृषभवाहनः । त्रिलोचनः श्वेतवर्णो जटामुकुटभूषितः ।। ८१२ ॥ वरदं चाक्षसूत्रं च या दक्षिणकरद्वये । धत्ते तथा बीजपूरं शक्ति वामकरद्वये ॥ ८१३ ॥ सा भद्रासनमारूढा स्वर्णवर्णा चतुर्भुजा । કાલલોક-સર્ગ ૩૨ तस्याच्छुप्ता बभौ देवी नरदत्तां मतांतरे ॥ ८१४ ।। इति श्रीमुनिसुव्रतः ॥ जंबूद्वीपस्य भरते कौशांब्यां पुरि भूपतिः । सिद्धार्थो नंदगुर्वंते परिव्रज्यामुपाददे ।। ८१५ ॥ ततोऽभूत्प्राणतस्वर्गे विंशत्यर्णवजीवितः । उदात्तवैभवो देव- स्ततश्च्युत्वा स्थितिक्षये ।। ८१६ ॥ श्राव भयो. ८०८. વરુણ નામનો યક્ષ ચાર મુખવાળો, બીજોરૂ, ગદા, બાણ અને શક્તિ જમણા ચા૨ હાથમાં તથા નકુલ, પદ્મ, ધનુ અને પરશુ ડાબા ચાર હાથમાં ધારણ કરનારો, કુલ આઠ ભુજાવાળો, વૃષભના વાહનવાળો, ત્રણ લોચનવાળો, શ્વેત વર્ણવાળો, જટા મુકુટથી ભૂષિત - એવો તે પ્રભુના ભક્તોને સુખ ५२नारो थयो. ८१०-८१२. દેવી અચ્છુપ્તા નામની જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને શક્તિને ધારણ કરનારી, ભદ્રાસનપર આરૂઢ થયેલી સમાન વર્ણવાળી, ચાર ભુજાવાળી થઈ. તેનું મતાંતરે નરદત્તા એવું બીજું નામ છે. ૮૧૩-૮૧૪. ઇતિ શ્રીમુનિસુવ્રતઃ ॥ શ્રી નમિનાથ ભગવાનનું વર્ણન- જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશાંબીપુરીમાં સિદ્ધાર્થ નામે રાજા હતો. તેણે નંદગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૮૧૫. મરણ પામીને પ્રાણત નામના દશમા દેવલોકમાં વીશ સાગરોપમ આયુષ્યવાળા અને મોટી સમૃદ્ધિવાળા દેવ થયા. આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચ્યવીને વિદેહદેશમાં મિથિલ નગરીમાં વિજય Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ rrrrrrrrr નમિનાથ ભગવાનનું વર્ણન विदेहदेशे मिथिला-पुर्यां विजयभूपतेः । वप्राराज्ञीकुक्षिरलं नमिनामा जिनोऽभवत् ॥ ८१७ ॥ आश्विनस्य पौर्णमासी श्रावणस्यासिताष्टमी । नवम्याषाढस्य कृष्णा मार्गस्यैकादशी सिता ॥ ८१८ ।। राधस्य दशमी कृष्णा कल्याणकदिना इति । सर्वेष्वप्यश्वनी धिष्ण्यं राशिर्मेषः स्मृतः प्रभोः ॥ ८१९ ॥ अष्टद्यस्राधिका मासा नवाभूदुगरभस्थितिः । नीलाब्नं लक्ष्म चापानि देहः पंचदशोच्छ्रितः ॥ ८२० ॥ गर्भस्थिते प्रभौ द्रंग-रोधिनो रिपवो नताः । तस्मानाम्ना नमी रागा-धरीणां नमनेन वा ॥ ८२१ ॥ षड्भिश्च शरदां लक्ष-मुनिसुव्रतनिर्वृतेः । दशवर्षसहस्रोनै-रजायत नमिप्रभुः ॥ ८२२ ॥ लक्षाणि पंच वर्षाणां सहस्रा वार्द्धिदिग्मिताः । जिनायुश्चावशिष्यते तदा तुर्यारके ध्रुवं ॥ ८२३ ॥ सार्द्ध वर्षसहस्रे द्वे कुमारत्वेऽवसद्विभुः । पंच वर्षसहस्राणि प्राज्यं राज्यमपालयत् ॥ ८२४ ॥ રાજાની વપ્રા રાણીની કુક્ષિથી નમિ નામે પુત્રપણે ઉત્પન્ન થઈ તીર્થકર થયા. ૮૧૬-૮૧૭. આસો સુદ-૧૫, શ્રાવણ વદ-૮, આષાઢ વદ-૯, માગશર સુદ ૧૧ અને વૈશાખ વદ-૧૦-એ પાંચ કલ્યાણકના દિવસો જાણવા. પાંચે કલ્યાણકમાં અશ્વિની નક્ષત્ર જાણવું અને પ્રભુની રાશિ મેષ वी. ८१८-८१८. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને આઠ દિવસની, નીલ કમળનું લાંછન અને પંદર ધનુષ્ય यो हेडवो . ८२०. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કિલ્લાને રોકીને રહેલા રાજાઓ આવીને નમ્યા તેથી, તેમજ રાગાદિ શત્રુઓને નમાવનાર હોવાથી નમિ નામ સ્થાપન કરવામાં આવ્યું. ૮૨૧. મુનિસુવ્રતસ્વામિના નિવણથી દશ હજાર વર્ષ જૂન છ લાખ વર્ષ વ્યતીત થયે નમિનાથનો જન્મ થયો. ૮૨૨ ते पते. योथो भारी पांय ६५ ८४,000 वर्ष भने प्रभुना मायुना १०,000 वर्ष ४६] 40डी. २हो तो. ८२3. નમિપ્રભુએ અઢી હજાર વર્ષ કુમારપણામાં વ્યતીત કર્યા, પાંચ હજાર વર્ષ વિશાલ એવા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ पुनः सार्द्धे सहस्त्रे द्वे पालयामास संयमं । दशाब्दानां सहस्राणि सर्वमायुरपूपुरत् ।। ८२५ ॥ शिबिका देवकुर्वाख्या श्रीनमिस्वामिनो व्रते । आद्यां वीरपुरे भक्त्या दिन्नो दत्ते स्म पारणां ॥। ८२६ ॥ मासा नवैव छाद्यस्थ्यं बकुलो ज्ञानभूरुहः । प्रभोगणभृतः सम-दश पेशलसंयमाः ।। ८२७ ॥ महर्षीणां सहस्राणि विंशतिः कीर्त्तितान्यथ । साध्वीनामेकचत्वारिंशदेव च सहस्रकाः ॥ ८२८ ॥ लक्षं सहस्रैः सप्तत्या समन्वितमुपासकाः । लक्षास्तिस्रोऽष्टचत्वारिं-शत्सहस्राण्युपासिकाः ।। ८२९ ॥ केवलज्ञानिनामेकं सहस्रं षट्शताधिकं । शता द्वादश पंचाशाः षष्ट्याढ्या वा मनोविदां ॥ ८३० ॥ अवधिज्ञानिनां षड्भिः सहस्रमधिकं शतैः । चतुर्दशपूर्वभृता - मध्यर्द्धा च चतुःशती ॥ ८३१ ॥ सहस्रं वादिनां पंच-सहस्रा वैक्रियस्पृशां । शुभाख्यो- गणभृन्मुख्योऽनिलाख्या च प्रवर्त्तिनी ॥ ८३२ ॥ રાજ્યની પ્રતિપાલના કરી અને અઢી હજાર વર્ષ ચારિત્રના પ્રતિપાલના કરી. એ રીતે દશ હજાર वर्षनुं आयुष्य पूर्ण यु. ८२४-८२५. કાલલોક-સર્ગ ૩૨ નમિસ્વામિના દીક્ષાવસરે શિબિકા દેવકુ નામની હતી., પ્રથમ પારણું વીરપુરીમાં દિત્ર નામના રાજાએ ભક્તિપૂર્વક કરાવ્યું. ૮૨૬. પ્રભુનો છદ્મસ્થપયયિ નવ માસનો હતો, જ્ઞાનવૃક્ષ બકુલ નામનું હતું. નમિપ્રભુના પરિવારમાં શુદ્ધ સંયમવાળા ૧૭ ગણધર હતા. ૮૨૭. प्रभुने २०००० साधुभगवंती, ४१००० साध्वीखो, १,७०,००० श्रावडी, ३,४८,००० શ્રાવિકાઓ, ૧૬૦૦ કેવળજ્ઞાનીઓ, ૧૨૫૦ અથવા ૧૨૬૦ મન:પર્યવજ્ઞાની, ૧૬૦૦ અવધિજ્ઞાની, ૪૫૦ ચૌદપૂર્વી, ૧૦૦૦ વાદી અને પ000 વૈક્રિયલબ્ધિવાળા મુનિઓ હતા. ૮૨૮-૮૩૧. મુખ્ય ગણધર શુભ નામના, પ્રવત્તિની અનિલા નામની અને રિષેણ ચક્રી પ્રભુનો ભક્ત श्रावतो. ८३२. ભૃકુટિ નામનો યક્ષ ચાર મુખવાળો, ત્રણ લોચનવાળો, સુવર્ણસમાન વર્ણવાળો, વૃષભના Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ નેમિનાથ ભગવાનનું વર્ણન प्रभोभक्तनृपश्चक्री हरिषेणाभिधोऽभवत् । यक्षश्च भृकुटिर्जीया-चतुर्वक्त्रस्त्रिलोचनः ॥ ८३३ ॥ सुवर्णवर्णो वृषभ-वाहनो दक्षिणैर्भुजैः । बीजपूरं तथा शक्ति मुद्गरं चाभयं दधत् ।। ८३४ ॥ वामैश्च नकुलं पशुं वज्रमेवाक्षसूत्रकं । दधानोऽष्टभुजः सम्यग्दृष्टिः प्रीणाति धार्मिकान् ॥ ८३५ ॥ दधाना वरदं खड्ग-मपसव्ये करद्वये । बीजपूरककुंताभ्यां व्यग्रवामकरद्वया ॥ ८३६ ॥ चतुर्भुजा श्वेतवर्णा गांधारी हंसवाहना । देवी दिशति कल्याणं श्रीनमिस्वामिसेविनां ।। ८३७ ॥ इति श्रीनमिः ॥ अभूद्राजा धनस्तस्य नाम्ना धनवती प्रिया । दंपती तावभूतां द्वौ सुरौ सौधर्मताविषे ॥ ८३८ । खेटश्चित्रगतिस्तस्य प्रिया रत्नवतीति तौ । भवे तृतीये जज्ञाते सौधर्मस्वर्गतश्युतौ ॥ ८३९ ॥ ततो माहेंद्रनाके तौ देवौ जातौ प्रियौ मिथः । ततो धनस्य जीवोऽभू-द्राजा नाम्नापराजितः ॥ ८४० ।। વાહનવાળો ચાર જમણી ભુજામાં બીજોરું, શક્તિ, મુગર અને અભય તથા ચાર ડાબી ભુજામાં નકુલ, પરશુ, વજ અને અક્ષસૂત્રને ધારણ કરનારો, આઠ ભુજાવાળો અને સમ્યગ્દષ્ટિ ધાર્મિકજનોને सुश ७२ ना२. थयो. ८33-८३४. ગાંધારી નામે દેવી જમણા બે હાથમાં વરદ અને ખગ્ન તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને ભાલાને ધારણ કરનારી, ચાર ભુજાવાળી, શ્વેત વર્ણવાળી, હંસના વાહનવાળી શ્રીનમિસ્વામીને સેવન 5२ना२र्नु स्याए। ६२नारी थ६. ८35-८३७. लि. श्रीनमिः ॥ શ્રીનેમિનાથ ભગવાનનું વર્ણન-પૂર્વભવમાં ધન નામે રાજા અને તેની ધનવતી નામે પ્રિયા. તે દંપતી મરણ પામીને સૌધર્મ દેવલોકમાં બંને દેવ થયા. ૮૩૮. ત્યાંથી આવીને ચિત્રગતિ નામે વિદ્યાધર અને તેની પ્રિયા રત્નવતી નામે ત્રીજા ભવે थया. ८3८. તેઓ મરણ પામીને માહેંદ્ર નામના ચોથા દેવલોકમાં બંને દેવ થયા. ત્યાંથી અવીને ધનનો જીવ અપરાજિત નામે રાજા થયો અને ધનવતીનો જીવ અપરાજિત રાજાની રાણી પ્રીતિમતી નામે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કાલલોક-સર્ગ ૩૨ धनवत्याश्च जीवोऽभू-दपराजितभूपतेः । राज्ञी प्रीतिमती जातौ ततो द्वावारणे सुरौ ॥ ८४१ ॥ ततोऽपराजितस्यात्मा सुप्रतिष्ठाभिधो नृपः । मतांतरेऽभूच्छंखाख्यो जंबूद्वीपस्य भारते ॥ ८४२ ।। पुरे राजगृहेऽथास्य प्रियैवाभूद्यशोमती । जीवश्युत्वा प्रीतिमत्याः स्वर्गादारणसंज्ञकात् ॥ ८४३ ॥ गुरोरतियश':पावा-त्तावुरीकृत्य संयमं । ज्येष्ठायुष्कौ सुहृद्देवौ जातौ द्वावपराजिते ॥ ८४४ ॥ जीवोऽथ यो यशोमत्याः स च च्युत्वापराजितात् । अजायतोग्रसेनस्य नाम्ना राजीमती सुता ॥ ८४५ ॥ सुप्रतिष्ठस्य जीवोऽथ तत्च्युत्वापराजितात् । समुत्पेदे कुशार्ताख्ये देशे शौर्यपुरे पुरे ॥ ८४६ ।। समुद्रविजयाख्यस्य दशार्हस्य महीपतेः । सुतोऽभवच्छिवादेवी-कुक्षिजन्मा जिनेश्वरः ।। ८४७ ।। कार्त्तिके द्वादशी कृष्णा श्रावणे पंचमी सिता । षष्ठी च श्रावणे शुक्ला-मावास्याश्विनमासि च ॥ ८४८ ॥ થયો. ત્યાંથી મરણ પામીને તે બંને આરણ નામના અગ્યારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ८४०-८४१. ત્યાંથી અવીને અપરાજિતનો જીવ સુપ્રતિષ્ઠ નામનો મતાંતરે શંખ નામનો જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહનગરમાં રાજા થયો. પ્રીતિમતીનો જીવ આરણ નામના દેવલોકથી આવીને તે રાજાની યશોમતિ નામે પ્રિયા તરીકે થયો. ૮૪૨-૮૪૩. અતિયશ નામના ગુરુ પાસે સંયમ ગ્રહણ કરીને તે બંને અપરાજિત વિમાનમાં ઉત્કૃષ્ટ मायुवारा भित्र हेव थया. ८४४. અપરાજિત વિમાનથી આવીને યશોમતીનો જીવ ઉગ્રસેન રાજાની રાજીમતી નામે પુત્રી थयो. ८४५. સુપ્રતિષ્ઠનો જીવ અપરાજિત વિમાનથી ચ્યવને કુશા દેશમાં શૌર્યપુર નામના નગરમાં સમુદ્રવિજય નામના દશાહ મહીપતિની શિવાદેવી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થઈ નેમિજિનેશ્વર થયા. ८४७-८४७. કારતક વદ ૧૨, શ્રાવણ સુદ ૫, શ્રાવણ સુદ ૬, આસો વદ ૦)) અને અષાડ સુદ -૮- એ પાંચ १. अतियशसः इति भिन्ने वक्तव्ये समासश्चिन्त्यः. Page #152 -------------------------------------------------------------------------- ________________ નેમિકુમારનો આયુધશાળામાં પ્રવેશ आषाढस्याष्टमी शुक्ला कल्याणकदिनाः प्रभोः । चित्रानक्षत्रमेतेषु राशिः कन्याह्वयः स्मृतः ॥ ८४९ ॥ दिनैरष्टाभिरधिका मासा गर्भस्थितिर्नव । शंखो लक्ष्म दशेष्वास-प्रमितो वपुरुच्छ्रयः ॥ ८५० ॥ रिष्टरत्नमयीं चक्र-धारामैक्षत यत्प्रसूः । प्रभौ गर्भस्थिते रिष्टनेमिरित्याख्यया ततः ।। ८५१ ।। अमंगलव्यपोहाया- ऽकारोऽत्र परिभाव्यतां । पापवृक्षे चक्रधारा- तुल्यो वा तत्तथाह्वयः ।। ८५२ ॥ एकवर्षसहस्रोनैः पंचभिः शरदां गतैः । लक्षैः श्रीनमिनिर्वाणात् श्रीनेमिरुदपद्यत || ८५३ ॥ श्री मिगर्भावसरे पंचाशीतिः सहस्रकाः । शेषास्तुर्यारकेऽब्दानां जिनायुर्युक्ता चाभवन् ॥ ८५४ ॥ कदाचित्कौतुकान्नेमि-र्वयस्यप्रेरितो ययौ । हरेरायुधशालायां तत्रास्त्राण्यखिलान्यपि ।। ८५५ ॥ કલ્યાણકના દિવસો જાણવા. એ પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા. રાશિ કન્યા નામની જાણવી. ૮૪૮-૮૪૯. નવ માસ અને આઠ દિવસની ગર્ભસ્થિતિ, શંખનું લાંછન અને દશ ધનુષ્યનું શરીર જાણવું. ૮૫૦. માતાએ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સ્વપ્નમાં રિટરત્નમય ચક્રધારા જોયેલી હોવાથી રિષ્ટનેમિ એવું પ્રભુનું નામ પ્રખ્યાત થયું. ૮૫૧. ૧૧૯ ષ્ટિ શબ્દ અમંગલસૂચક છે, તેથી તેને દૂર કરવા માટે અ અક્ષર ઉર્મેરીને અરિષ્ટનેમિ કર્યું. અથવા પ્રભુ પાપરૂપી વૃક્ષમાં ચક્રધારાતુલ્ય હોવાથી તે રિષ્ટનેમિ નામ પણ યથાર્થ થયું. ૮૫૨. શ્રીનમિનાથના નિર્વાણથી એક હજાર વર્ષ ન્યૂન પાંચ લાખ વર્ષ વ્યતીત થયા બાદ શ્રીનેમિનાથનો જન્મ થયો. ૮૫૩. શ્રીનેમિનાથની ગર્ભોત્પત્તિ વખતે તેમના આયુષ્યસહિત ૮૫૦૦૦ વર્ષ ચોથો આરો શેષ રહ્યો હતો. ૮૫૪. અન્યદા કદાચિત્ નેમિકુમાર મિત્રોની પ્રેરણાથી કૃષ્ણવાસુદેવની આયુધશાલામાં ગયા. ત્યાં રહેલા બધા અસ્ત્રોનો લીલાવડે ઉપયોગ કર્યો. પછી પાંચજન્ય શંખ વગાડતા, તેના અવાજથી હાથી, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કાલલોક-સર્ગ ૩૨ लीलया कलयामास पांचजन्ये च वादिते । त्रस्तातुराश्वेभनरा सा पुरी चुक्षुभेऽखिला ॥ ८५६ ॥ कृष्णोऽपि द्रुतमागत्य परीक्ष्य च विभोर्बलं । विषसादेति राज्यं मे सुखेनैष ग्रहीष्यति ॥ ८५७ ॥ तत आकाशवागेव-मभून्नेमिरयं जिनः । प्रव्रजिष्यति कौमार्य इत्युक्तं नमिनार्हता ।। ८५८ ॥ अभ्यर्थितो विवाहाय जलक्रीडामिषात्ततः । सांतःपुरेण कृष्णेन नर्ममर्मचटूक्तिभिः ॥ ८५९ ॥ कृते मौने भगवता सर्वैरुद्घोषितं ततः । विवाहः स्वीकृत इति न निषिद्धं हि संमतं ॥ ८६० ॥ ततः साडंबरं राजी-मत्याः कर्तुं करग्रहं । ययौ मुक्त्याप्तिसंकेत-मिव कर्तुं प्रियस्त्रियाः ॥ ८६१ ॥ ततो जन्यजनातिथ्यं कर्तुमा नियंत्रितान् । पशून् वीक्ष्य परावृत्तः स प्रावाजीद्दयामयः ॥ ८६२ ॥ ઘોડા અને મનુષ્યો ત્રાસ પામ્યા. આખી નગરી ક્ષોભાયમાન થઈ. ૮૫૫-૮૫૬. કૃષ્ણ ઉતાવળે ત્યાં આવ્યા અને પ્રભુના બળની પરીક્ષા કરીને ખેદ પામ્યા. તેણે ધાર્યું કે “આ મારું રાજ્ય સહેલાઈથી લઈ લેશે. ૮૫૭. તે વખતે આકાશવાણી થઈ કે આ નેમિકુમાર કૌમારાવસ્થામાં જ ચારિત્ર ગ્રહણ કરશે, એમ નમિનાથ પ્રભુ કહી ગયા છે.’ ૮૫૮. પછી જલક્રીડાના બહાને હાસ્ય અને હોંશિયારીવાળી મર્મયુક્ત ઉક્તિવડે અંતઃપુરસહિત કૃષ્ણ વિવાહને માટે નેમિપ્રભુની પ્રાર્થના કરી. ૮૫૯. પ્રભુ મૌન રહ્યા એટલે સૌએ ઉદ્ઘોષણા કરી કે વિવાહ સ્વીકાય.” નિષેધ ન કર્યો તે સંમત ગણાય છે.' ૮૬૦. પછી આડંબરપૂર્વક રાજીમતીનું પાણિગ્રહણ કરવા માટે ચાલ્યા, તે જાણે પૂર્વભવોની પ્રિય પ્રિયાને મોક્ષપ્રાપ્તિનો સંકેત કરવા ગયા હોય એમ લાગ્યું. ૮૬૧. ત્યાં જતાં માર્ગમાં જાનમાં આવનાર અતિથિઓનું આતિથ્ય કરવા માટે નિયંત્રિત કરેલા પશુઓનો આર્તસ્વર સાંભળીને દયામય એવા પ્રભુ પાછા વળ્યા અને સંયમ ગ્રહણ કર્યું. ૮૬૨. નેમિપ્રભુએ કુમારાવસ્થામાં ત્રણ સો વર્ષ અને શ્રમણાવસ્થામાં સાત સો વર્ષ પસાર કર્યા. એ Page #154 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથ ભગવાનનો પરિવાર ૧૨૧ शतानि शरदां त्रीणि कुमारत्वेऽथ संयमे । शतानि सप्त सर्वायुः सहस्रं शरदां प्रभोः ।। ८६३ ।। चतुष्पंचाशद्दिनानि छाद्मस्थ्यमभवद्विभोः । वरदत्तो द्वारिकाया माद्यभिक्षां प्रभोर्ददौ ॥ ८६४ ॥ शिबिका द्वारवत्याख्या वेतसो ज्ञानभूरुहः । अष्टादश गणाधीशा एकादश मतांतरे ॥ ८६५ ॥ अष्टादश सहस्राः स्युः साधूनां गुणशालिनां । चत्वारिंशत्सहस्राश्च साध्वीनां विमलात्मनां ॥ ८६६ ॥ श्रावकाणां लक्षमेको-नसप्ततिसहस्रयुक् । लक्षास्तिस्रः सहस्राः षट् त्रिंशच्चोपासिका मताः ॥ ८६७ ।। सातिरेकं पंचशत्या सहस्रं सर्ववेदिनां । सहस्रमेकं संपूर्ण मनः पर्यायवेदिनां ॥ ८६८ ॥ सहस्रमवधिज्ञान-भाजां पंचशताधिकं । शतानि तस्य चत्वारि सच्चतुर्दशपूर्विणां ॥ ८६९ ॥ लसद्वैक्रियलब्धीनां शताः पंचदशोदिताः । वादिनां स्युः शतान्यष्टा-वजय्यानां सुरैरपि ।। ८७० ।। वरदत्तो गणी मुख्यो यक्षदिन्ना.प्रवर्त्तिनी । पितृव्यपुत्रः कृष्णाख्यो वासुदेवश्च सेवकः ॥ ८७१ ॥ રીતે હજાર વર્ષનું આયુષ્ય પાળ્યું. ૮૬૩. પ્રભુનો છપસ્થીકાળ માત્ર ૫૪ દિવસનો જ થયો. પ્રથમ ભિક્ષા દ્વારિકાપુરીમાં વરદત્તે પ્રભુને आपा. ८१४. દીક્ષા અવસરે શિબિકા દ્વારવતી નામની હતી અને જ્ઞાનવૃક્ષ વેતસ નામનું હતું. નેમિપ્રભુના પરિવારમાં ૧૮ મતાંતરે ૧૧ ગણધર, થયા. ૮૬૫. ગુણશાળી એવા ૧૮000 મુનિઓ, નિર્મળ આત્માવાળી ચાળીશ હજાર સાધ્વીઓ, १,६८,000 श्री 3,39,000 श्राविमा, १५०० वशनी, १००० मन:पर्यवशानी, १५०० અવધિજ્ઞાની, ૪૦૦ ચૌદપૂર્વી, ૧૫૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને દેવોથી પણ અજણ્ય એવા ૮૦૦ વાદી थया. ८६-८७०. ગણધરમાં મુખ્ય વરદત્ત, પ્રવર્તિની લક્ષદિન્ના અને કાકાના પુત્ર કૃષ્ણ વાસુદેવ મુખ્ય સેવક श्रावथया. ८७१. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કાલલોક-સર્ગ ૩૨ मातुलिंगं च परशुं बिभ्रच्चक्रं च दक्षिणे । करत्रयेऽथ नकुलं शूलं शक्ति च वामके ॥ ८७२ ॥ गोमेधयक्षस्त्रिमुखः श्यमः पुरुषवाहनः । षड्भुजो नेमिभक्तानां वितनोति समीहितं ॥ ८७३ ॥ आम्रलुंबिपाशयुक्ता-पसव्यकरयामला । પુત્રદુશવ્યપ્રવારિયુધિદ્યુતિઃ || ૮૭૪ || मृगेंद्रवाहना जात्य-स्वर्णज्योतिश्चतुर्भुजा । श्रीनेमिभक्तान् पात्यंबा-देव्यंबेव हितावहा ॥ ८७५ ॥ इति श्रीनेमिः ॥ कमठो मरुभूतिश्च द्वावभूतां सहोदरौ । ब्राह्मणौ कमठस्तत्र भ्रातुर्जायामरीरमत् ॥ ८७६ ॥ ज्ञातः कुर्वंस्तमन्यायं कदाचिन्मरुभूतिना । भूपाय ज्ञापितस्तेना-प्यन्यायीति विडंबितः ॥ ८७७ ॥ अनात्मज्ञस्ततश्चासौ भ्रातरि द्वेषमुद्वहन् । तापसोऽभूत्सोदरेण क्षम्यमाणश्च तं न्यहन् ॥ ८७८ ॥ ગોમેધ નામનો યક્ષ જમણી બાજુના ત્રણ હાથમાં માતુલિંગ, પરશુ અને ચક્ર તથા ડાબી બાજુના ત્રણ હાથમાં નકુલ, શૂળ અને શક્તિને ધારણ કરનારો, ત્રણ મુખવાળો, શ્યામવર્ણવાળો, પુરુષના વાહનવાળો અને છ ભુજાવાળો નેમિનાથના ભક્તોના વાંચ્છિત પૂરવાર થયો. ૮૭૨-૮૭૩. અંબા નામે દેવી જમણા બે હાથમાં આમ્રકુંબી અને પાશ તથા ડાબા બે હાથમાં પુત્ર અને અંકશને ધારણ કરનારી, અધિક કાંતિવાળી. સિંહના વાહનવાળી. જાતિવંત વર્ણવાળી, ચાર ભુજાવાળી, શ્રીનેમિનાથના ભક્તને માતાની જેવી હિતાવહ અને રક્ષણ કરનારી થઈ. ૮૭૪-૮૭૫. ઇતિ શ્રીનેમિક // શ્રી પાર્શ્વનાથભગવાનનું વર્ણન - કમઠ અને મરુભૂતિ નામે બે સહોદર બધું બ્રાહ્મણ જાતિના હતા, તેમાં કમઠ ભાઈની સ્ત્રી સાથે લુબ્ધ થયો. ૮૭૬. આવો અન્યાય કરતા તેને એક વખત મરુભૂતિએ જાણ્યો એટલે તેણે તે હકીકત રાજાને જણાવી. રાજાએ કમઠને અન્યાયી જાણીને તેની વિડંબના કરી. (કાઢી મુક્યો). ૮૭૭. પોતાની ભૂલને નહીં સમજનાર એવો તે ભાઈ ઉપર પ વાળો બની તાપસ થયો. તેની પાસે ક્ષમામાંગતા એવા ભાઈને તેણે હણી નાખ્યો. ૮૭૮. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ પાર્શ્વનાથ ભગવાનના પૂર્વભવો मरुभूतिरभून्मृत्वा श्वेतेभः कमठः पुनः । महाविषः कुर्कुटाहि-र्दष्टस्तेनाहिना मृतः ॥ ८७९ ॥ गजः सुरः सहस्रारे स सर्पोऽभूच्च नारकः । नारकोऽभूत्पुनः सर्पः स देवोभूच्च खेचरः ॥ ८८० ॥ खेचरोऽथाच्युतस्वर्गे सर्पश्च नरके ययौ । તતોડવુતસુર: પૃથ્વી-નાથોડમૂછવર: પર: | ૮૮9 || राजा ग्रैवेयके देवः शबरोऽभूच्च नारकः । નારો સૌ પૃદ્રોડમૂલ્ય : સુર: પુન: | ૮૮૨ | अयोध्यायां महापुर्यां जंबूद्वीपस्य भारते ।। आनंदनामा भूपोऽभू-द्दामोदरगुरोः स च ॥ ८८३ ॥ पार्श्वचरित्रे तु महाविदेहे सुवर्णबाहुनामा चक्री अष्टमभवे भगवानासीदिति दृश्यते. चारित्रं प्राप्य सिंहेन तेन क्षुण्णोऽपि स क्षमः । देवोऽभूयाणतस्वर्गे विंशत्यंभोनिधिस्थितिः ॥ ८८४ ॥ सिंहश्च मृत्वा नरके ययावेवं च पंचसु । भवेषु मरुभूत्यात्मा मारितः कमठात्मना ।। ८८५ ॥ મરુભૂતિ મરણ પામીને શ્વેત હાથી થયો. કમઠ મહાવિષવાળો કુકુટ જાતિનો સર્પ થયો. તેના હસવાથી હાથી મરણ પામ્યો. ૮૭૯. તે આઠમા સહાર દેવલોકમાં દેવ થયો. તે સર્પ નારકી થયો. નરકમાંથી નીકળીને તે પાછો સર્પ થયો. દેવ અવીને ખેચર (વિદ્યાધર) થયો. ૮૮૦. ખેચર મરણ પામીને બારમા દેવલોકમાં ગયો. સર્પ મરીને નરકમાં ગયો. અશ્રુતદેવ અવીને રાજા થયો. બીજો નરકમાંથી નીકળીને ભિલ્લ થયો. ૮૮૧. રાજા મરણ પામીને રૈવેયકમાં દેવ થયો. ભિલ્લ નરકે ગયો. તે નારકી ત્યાંથી નીકળીને સિંહ થયો. ગ્રેવેયકદેવ ત્યાંથી અવીને જંબૂદ્વીપના ભરતમાં અયોધ્યા નામની મહાપુરીમાં આનંદ નામે રાજા થયો. ૮૮૨-૮૮૩. પાર્શ્વનાથચરિત્રમાં આઠમે ભવે મહાવિદેહમાં સુવર્ણબાહુ નામે ચકી થયા એમ જણાવેલ છે. હવે આનંદ રાજા દામોદર નામના ગુરૂપાસે ચારિત્ર અંગીકાર કરીને સિંહના પરાભવથી મરણ પામી, પ્રાણી નામના દશમા સ્વર્ગમાં વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ૮૮૪. સિંહ મરણ પામીને નરકે ગયો. આ પ્રમાણે પાંચ ભવમાં કમઠના જીવે મરુભૂતિના જીવને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કાલલોક-સર્ગ ૩૨ ततः कमठजीवोऽसा-वृध्धृत्य नरकात्ततः । कठो दरिद्रविप्रोऽभू-क्रमाद्दुःखेन तापसः ।। ८८६ ॥ मरुभूतेरथो जीव-श्च्युत्वा प्राणतताविषात् । काशीदेशे वाराणस्यां पुर्यामाश्चर्यकृच्छ्रियां ।। ८८७ ।। अश्वसेनस्य भूभर्तुः, सुतोऽद्भुतगुणोत्तरः । वामाराज्ञीकुक्षिशुक्सि-मुक्ताफलमभूजिनः ॥ ८८८ ॥ कृष्णा चतुर्थी चैत्रस्य पौषस्य दशमी सितिः । पौषस्यैकादशी कृष्णा चतुर्थी चासिता मधौ ।। ८८९ ॥ श्रावणस्याष्टमी शुक्ला कल्याणानां दिना इमे । विशाखाधिष्ण्यमेतेषु राशिश्च स्वामिनस्तुला ॥ ८९० ॥ प्रभोर्गर्भस्थितिर्मासा नव षड्भिर्दनैर्युताः । भुजंगो लांछनं हस्ता नवैव वपुरुच्छ्रयः ।। ८९१ ॥ रात्रौ यांतमहिं पार्वे-ऽपश्यद्गर्भक्षणे प्रसूः । ततः पाश्र्वाभिधः स्वामी त्रैलक्यं पश्यतीति वा ॥ ८९२ ॥ श्रीनेमिनाथनिर्वाणात् त्र्यशीत्याब्दसहस्रकैः । अध्यर्द्धषट्शतोपेतैः श्रीपार्योऽजायत प्रभुः ॥ ८९३ ॥ भ२५८ ५भाज्यो. ८८५. કમઠનો જીવ નારકીમાંથી ઉદ્ધરીને કઠ નામનો દરિદ્રી બ્રાહ્મણ થયો. તે દુઃખથી તાપસ थयो. ८८. મરુભૂતિનો જીવ પ્રાણત દેવલોકથી ચ્યવને કાશીદેશમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી શોભાવાળી વારાણસી નગરીમાં, અશ્વસેન રાજાની વાયારાણીની કુક્ષિરૂપ શુક્તિથી મુક્તાફળ સમાન અદ્ભુત गुवाणो पुत्र थयो. ८८७-८८८. यैत्र वह-४, ५ोष 4-१०, पौष 48-११, थैत्र वह-४ भने श्राव सुह-८- में पांय કલ્યાણકની તિથિ જાણવી. પાંચે કલ્યાણકમાં વિશાખા નક્ષત્ર જાણવું અને સ્વામીની રાશિ, તુલા एवी. ८८८-८८०. ગર્ભસ્થિતિ નવ માસ અને છ દિવસની, સપનું લાંછન અને નવ હાથ શરીરની ઊંચાઈ एवी. ८८१. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાત્રે માતાએ પાસેથી જતા સપને જોયો તેથી, તેમજ ત્રૈલોક્યને (પાસે હોય તેમ) જોનારા હોવાથી પ્રભુનું નામ પાડ્યું સ્થાપન કર્યું. ૮૯૨. નેમિનાથના નિવણિથી ૮૩૬૫૦ વર્ષ વ્યતીત થયે શ્રીપાર્શ્વનાથ પ્રભુ થયા. ૮૯૩. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કમઠે કરેલ ઉપસર્ગ. वामेयगर्भकालेऽस्य चतुर्थस्यारकस्य च । सार्द्धाः शतास्त्रयोऽब्दाना-मवशिष्टतया स्थिताः ॥ ८९४ ॥ त्रिंशदब्दानि कौमार्ये व्रते वर्षाणि सप्ततिः । दिनानि तत्र चतुर-शीतिश्छाद्मस्थ्यमीरितं ॥ ८९५ ।। सर्वायुः शतमब्दानां विशाला शिबिका व्रते । धन्यः कोपकटग्रामे पारणां प्रथमां ददौ ।। ८९६ ॥ पंचाग्नीन् साधयन् कष्टं सासहिः कठतापसः । प्रभुणा दर्शिते सर्प प्रज्वलत्काष्ठकोटरात् ॥ ८९७ ॥ लज्जितस्तपसा तेन मेघमाली सुरोऽभवत् । ववर्षातितरां रोषा-दुपद्रोतुं जिनेश्वरं ॥ ८९८ ॥ धरणेंद्रत्वमासाद्य स सर्पो विचलासनः ।। भक्त्याच्छाद्य फणैरेन-मुपसर्ग न्यवर्तयत् ।। ८९९ ॥ ततस्त्रयोऽथवा सप्त फणा एकादशापि च । भवंति पार्श्वनाथस्ये-त्युक्तं पूर्वमहर्षिभिः ॥ ९०० ।। धातकी ज्ञानवृक्षः स्यात् श्रीपार्श्वस्य जगप्रभोः । प्रभोरष्टौ गणभृतो नामतः कीर्तयामि तान् ।। ९०१ ॥ તે વખતે એટલે પાપ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ચોથો આરો ૩૫૦ વર્ષ બાકી રહ્યો હતો. ૮૯૪. પાર્શ્વપ્રભુ ત્રીશ વર્ષ કુમારાવસ્થામાં રહ્યા અને ૭૦ વર્ષ શ્રમણપણે રહ્યા. કુલ ૧૦૦ વર્ષનું આયુ ભોગવ્યું. તેમાં ૮૪ દિવસો છદ્મસ્થપણામાં વ્યતીત થયા. વતાવસરે શિબિકા વિશાળા નામની હતી. પ્રભુએ પ્રથમ પારણું કોપકટ ગ્રામે ધન્યને ત્યાં કર્યું. ૮૯૫-૮૯૬. કઠ તાપસ પંચાગ્નિને સાધતો ઘણું કષ્ટ સહન કરતો હતો. પ્રભુ સંસારીપણામાં તેની પાસે ગયેલા તે વખતે કાષ્ઠના કોટરમાં બળતો સર્પ દેખાડ્યો તેથી તે તાપસ બહુ લજ્જા પામ્યો. તે મરણ પામીને મેઘમાલી દેવ થયો. પાશ્વજિનેશ્વરે દીક્ષા લીધા પછી છદ્મસ્થાવસ્થામાં તે મેઘમાળીએ અત્યંત રોષથી તીવ્રધારાવડે વરસાદ વરસાવીને તેમને ઉપદ્રવ કર્યો. ૮૯૭-૮૯૮. અગ્નિમાં બળતો સર્પ મરણ પામીને ધરણે થયેલો, તે આસન ચલિત થવાથી ત્યાં આવ્યો. તેણે ભક્તિવડે પ્રભુને ફણાથી આચ્છાદિત કરીને, તે ઉપસર્ગનું નિવારણ કર્યું. ૮૯૯. તેથી ત્રણ, સાત અથવા અગ્યાર ફણા પાર્શ્વનાથની મૂર્તિ ઉપર કરવામાં આવે છે - એમ પૂર્વ મહર્ષિઓએ કહ્યું છે. ૯૦૦. શ્રીપાર્થ જગતુ પ્રભુનું જ્ઞાનવૃક્ષ ધાતકી નામનું હતું. તેમને મુખ્ય આઠ ગણધર થયા તેના નામ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કાલલોક-સર્ગ ૩૨ शुभ १ स्तथार्यघोषश्च २ वशिष्ठो ३ ब्रह्मचार्यपि ४ । सोमश्च ५ श्रीधरश्चैव ६ वीरभद्रो ७ यशोऽभिधः ८ ॥ ९०२ ॥ अयं श्रीकल्पसूत्रस्याभिप्रायः, आवश्यकसप्ततिशतस्थानकादिषु च दश गणभृत उक्ताः संति, किंच श्रीकल्पसूत्रपार्श्वचरित्रादौ श्रीपार्श्वस्य धातकी ज्ञानवृक्ष उक्तः, श्रीउत्तराध्ययनबृहद्वृत्तौ तु अशोक उक्त इति ज्ञेयं. षोडशैव सहस्राणि साधूनां भावितात्मनां । अष्टात्रिंशत्सहस्राणि साध्वीनां च शुभात्मनां ॥ ९०३ ।। श्राद्धानां सचतुःषष्टि-सहस्र लक्षमीरितं । अग्रेसरः श्रावकश्च प्रभोः सूर्य इति स्मृतः ॥ ९०४ ।। लक्षास्तिस्रस्तथैकोन-चत्वारिंशत्सहस्रकाः । श्राविकाणां तासु मुख्या सुनंदा नामतः स्मृता ॥ ९०५ ॥ सर्वज्ञानां सहस्रं च मनःपर्यायवेदिनां । पंचाशदधिकाः सप्त शताः प्रोक्ता मनीषिभिः ॥ ९०६ ।। अवधिज्ञानभाजां च चतुर्दश शताः प्रभोः । सच्चतुर्दशपूर्वाणा-मध्यर्द्धा त्रिशती मता ॥ ९०७ ।। विकुर्वणासमर्थानां शतान्येकादशाथ च । सुरासुरैरजय्यानां षट्शती वादिनामभूत् ।। ९०८ ॥ डुं हुंछु.८०१. ते 20 प्राणी-शुम, मायघोष, पशिष्ठ, ब्रह्मया, सोम, श्रीधर, वीरभद्र, मने यश. ८०२. આ કલ્પસૂત્રનો અભિપ્રાય છે. શ્રીઆવશ્યકસૂત્ર અને સપ્તતિશતસ્થાનકાદિમાં તો દશ ગણધરો કહ્યા છે. વળી શ્રીકલ્પસૂત્ર અને પાર્ષચરિત્રાદિમાં શ્રી પાર્શ્વનાથનું જ્ઞાનવૃક્ષ ધાતકી કહ્યું છે, પણ શ્રીઉત્તરાધ્યયન બૃહદ્ઘત્તિમાં અશોક કહ્યું છે. - શ્રી પાર્શ્વનાથના પરિવારમાં ભાવિતાત્મા એવા ૧૬૦૦૦ સાધુઓ, શુભાત્મા એવી ૩૮૦૦૦ साध्वीमी, १,६४,००० श्रावी, तम प्रभुनी म.ग्रेस२ श्राव सूर्य नामनो डेसो. छ. 3,30000 શ્રાવિકા, તેમાં મુખ્ય સુનંદા નામની, ૧000 કેવળજ્ઞાની, ૭૫૦ મન:પર્યવજ્ઞાની બુદ્ધિમાનોએ કહેલા છે. ૧૪૦૦ અવધિજ્ઞાની, ૩૫૦ ચૌદપૂર્વી, ૧૧૦૦ વૈક્રિયલબ્ધિવાળા મુનિઓ અને સુરાસુરને પણ १४य्य मेवा 500 वा. मुनिमा थया. ८03-८०८. ગણધરમાં મુખ્ય શુભ નામે, મતાંતરે આર્યદિત્ર નામે થયા. પ્રવત્તિની પુષ્પચૂલા અને Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પાર્શ્વનાથ ભગવાનના યક્ષ યક્ષિણી शुभाभिधो गणी मुख्य आर्यदिन्नो मतांतरे । प्रवर्तिनी पुष्पचूला भक्तभूपः प्रसेनजित् ॥ ९०९ ॥ बीजपूरोरगोपेता-पसव्यकरयामलः । नकुलं च भुजंगं च दधद्वामकरद्वये ।। ९१० ॥ श्यामवर्णः फणिफणा-चक्रमंडितमस्तकः । चतुर्भुजश्चतुर्वक्त्रो गजास्यः कूर्मवाहनः ॥ ९११ ॥ नाम्ना श्रीवामनो यक्षः पाख्यिश्च मतांतरे । श्रीपार्श्वनाथभक्तानां सान्निध्यं कुरुते सदा ॥ ९१२ ॥ आबिभ्रती पद्मपाशा-वपसव्ये करद्वये । सव्ये करद्वये कम्रौ दधती च फलांकुशौ ॥ ९१३ ॥ चतुर्भुजा हेमवर्णा कुर्कुटोरगवाहना । श्रीपार्श्वस्मरतां दत्ते देवी पद्मावती श्रियं ।। ९१४ ।। इति श्रीपार्श्वः ।। पश्चिमेषु विदेहेषु नयसाराभिधोऽभवत् । ग्रामनाथः स काष्ठार्थं वनेऽगात् स्वाम्यनुज्ञया । ९१५ ॥ भोजनावसरे वांछ-न्नतिथीनां समागमं । सार्थभ्रष्टान् ददर्शर्षीन् क्षुधार्त्तान्मार्गविच्युतान् ॥ ९१६ ॥ (म51% प्रसेनत्थिया. COc. શ્રી પાર્શ્વનાથનો વામન નામનો યક્ષ, મતાંતરે પાર્શ્વ નામનો, જમણા બે હાથમાં બીજોરૂ અને સર્પ અને ડાબા બે હાથમાં નકુલ અને ભુજંગને ધારણ કરનારો, શ્યામ વર્ણવાળો, ફણિના ફણાઓના સમૂહથી શોભતા મસ્તકવાળો, ચાર ભુજાવાળો, ચાર મુખવાળો, હાથી જેવા મુખવાળો અને કૂર્મના વાહનવાળો થયો. તે શ્રીપાર્શ્વનાથ પ્રભુના ભક્તોનું નિત્ય સાન્નિધ્ય કરે છે. ૯૧૦-૮૧૨. દેવી પદ્માવતી નામની-જમણા બે હાથમાં પડા અને પાશને ધારણ કરનારી તથા ડાબા બે હાથમાં સુંદર એવા ફળ અને અંકુશને ધારણ કરનારી, ચાર ભુજાવાળી, સુવર્ણસમાન વર્ણવાળી, કુકુંટ જાતિના સપના વાહનવાળી, શ્રીપાર્શ્વનાથનું સ્મરણ કરનારને લક્ષ્મી આપનારી થઈ. ૯૧૩-૯૧૪. ति श्रीपावः॥ શ્રી મહાવીરજિનેશ્વરનું વર્ણન - પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામનો પ્રામાધિપ હતો, તે પોતાના સ્વામીની આજ્ઞાથી વનમાં કાષ્ટને માટે ગયો. ૯૧૫. ભોજનાવસરે અતિથિના સમાગમને ઇચ્છતા એવા તેણે સાર્થથી છુટા પડી ગયેલા, સુધારે અને માર્ગ ભૂલેલા એવા મુનિઓને જોયા. ૯૧૬. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કાલલોક-સર્ગ ૩૨ ततस्तान् परमप्रीत्या प्रणम्य परिचर्य च । शुद्धाशनादिभिः पश्चा-त्स्वयं मार्गमदर्शयत् ॥ ९१७ ॥ प्रापितस्तत्र सम्यक्त्वं योग्योऽयमिति साधुभिः । ततो भवे द्वितीयेऽसौ सौधर्मे त्रिदशोऽभवत् ।। ९१८ ।। ततो मरीचिनामाभू-त्पुत्रो भरतचक्रिणः । स प्रवद्राज वैराग्या-त्समीपे वृषभप्रभोः ॥ ९१९ ॥ अधीतैकादशांगोऽपि सोऽथ तापादिपीडया । पीडितो भृशमुद्विग्न-श्चेतस्येवं व्यचिंतयत् ॥ ९२० ॥ मया न शक्यते वोढुं दुर्वहः संयमो न च । गृहेऽपि शक्यते गंतुं गर्हितेनावकीर्णिना ॥ ९२१ ॥ ततस्त्रिदंडिनामेष नव्यं वेषमकल्पयत् । विजहारार्हता सार्द्ध शुद्धं धर्म प्ररूपयन् ॥ ९२२ ।। अनेकान् राजपुत्रादीन् प्रतिबोध्येति शास्त्यसौ । जैनधर्मं प्रपद्यध्वं गत्वा श्रीजिनसन्निधौ ।। ९२३ ॥ कदाचित्समवासार्षी-दयोध्यायां जिनेश्वरः । तत्रागतो नमस्यार्थं पप्रच्छ भरतः प्रभुं ॥ ९२४ ॥ એટલે તેમને પરમ પ્રીતિથી નમસ્કાર કરીને શુદ્ધ અશનાદિ દેવાવડે ભક્તિ કરી અને પછી. પોતે સાથે જઈને માર્ગ બતાવ્યો. ૯૧૭. મુનિએ આ યોગ્ય જીવ છે એમ જાણીને ઉપદેશવડે તેને સમક્તિ પ્રાપ્ત કરાવ્યું. ત્યાંથી બીજે ભવે તે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ૯૧૮. ત્યાંથી ચ્યવને ત્રીજે ભવે ભરતચક્રીના પુત્ર મરીચિ નામે થયા. તેણે વૈરાગ્યથી ઋષભ પ્રભુની પાસે દીક્ષા લીધી. ૯૧૯, અગ્યાર અંગ ભણ્યા છતાં તાપાદિની પીડાથી પીડિત થયેલ તે અત્યંત ઉદ્વિગ્ન થઈને - આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. ૯૨૦. કે- આ દુઃખ પૂર્વક વહન કરવા યોગ્ય સંયમને વહન કરવા માટે હું સમર્થ નથી, તેમજ વ્રત ભંગ થવાથી નીંદનીય થયેલા મારે ઘરે પણ જઈ શકાય તેમ નથી.’ આમ વિચારીને તેણે ત્રિદંડીના નવા વેષની કલ્પના કરી, અને શુદ્ધ ધર્મની પ્રરૂપણા પૂર્વક પ્રભુની સાથે વિચરવા લાગ્યા. ૯૨૧-૯૨૨. - અનેક રાજપુત્રાદિને પ્રતિબોધ પમાડીને તે એમ કહેતા કે “શ્રીજિનેશ્વર પાસે જઈને જૈન ધર્મને અંગીકાર કરો.’ ૯૨૩. એક વખત શ્રીજિનેશ્વર અયોધ્યામાં સમવસર્યા. તેમને નમવા આવેલા ભરતચક્રીએ પ્રભુને Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ત્રિદંડીવેષેમરીચિ एतस्यामवसर्पिण्या-मस्मिंश्च भरते प्रभो ! । भविष्यति जिनः कोऽपि जनोऽस्यां पर्षदि स्थितः ॥ ९२५ ॥ तदोचे भगवानेष मरीचिस्तनयस्तव । चतुर्विंशोऽत्र भाव्यर्हन् महावीराह्वयो नृप ॥ ९२६ ॥ चक्री च प्रियमित्राख्यो विदेहेषु भविष्यति । प्रथमो वासुदेवोऽपि भरतेऽत्रैष एव च ॥ ९२७ ॥ भरतोऽपि ततो गत्वे-त्यूचे नत्वा कृतांजलिः । जिनश्चक्री हरिर्भावी मरीचे भाग्यवानसि ।। ९२८ ॥ पारिव्राज्यं न ते वंदे न च ते चक्रिशाङ्गितां । भविष्यसि जिनो हि त्वं प्रणमामि ततो मुदा ॥ ९२९ ॥ एवमुक्त्वा विनीतांत-र्विनीते नृपतौ गते । मरीचिर्मानसाविष्टा-ऽमानमानोऽब्रवीदिति ॥ ९३० ॥ आद्योऽहं वासुदेवानां पिता मे चक्रवर्तिनां । पितामहो जिनेंद्राणां ममाहो उत्तमं कुलं ।। ९३१ ॥ प्रथमो वासुदेवोऽहं मूकायां चक्रवर्त्यहं । चरमस्तीर्थराजोऽहं पर्याप्तमियतैव मे ।। ९३२ ॥ પૂછયું કે ‘આપની પર્ષદામાં એવો કોઈ મનુષ્ય છે, કે જે આ અવસર્પિણીમાં આ ભરતમાં તીર્થકર થાય ? ૯૨૪-૯૨૫ ભગવંતે કહ્યું કે હે રાજા ! આ તારો પુત્ર મરીચિ આ ચોવીશમાં જ ચોવીસમા મહાવીર નામે તીર્થકર થશે. વળી મહાવિદેહમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે અને ભારતમાં પહેલા વાસુદેવ થશે.” ८२-८२७. આ પ્રમાણે સાંભળીને ભરતચક્રીએ મરીચિ પાસે જઈને અંજલી જોડી નમસ્કાર કરીને કહ્યું કેહે મરીચિ ! તું તીર્થકર, ચકી અને વાસુદેવ થઈશ તેથી તું ભાગ્યવાન છો.” ૯૨૮. હું તારા પરિવ્રાજકપણાને કે ચક્રી તથા વાસુદેવપણાને નમસ્કાર કરતો નથી પરંતુ તીર્થંકર થવાનો છો તેથી હું હર્ષવડે તને નમસ્કાર કરું છું.’ ૯૨૯. આ પ્રમાણે કહીને વિનીત અંતઃકરણવાળા ચક્રી વિનીતામાં ગયા. બાદ, મનમાં વ્યાપી ગયું છે અત્યંત અભિમાન જેને, એવા મરીચિ બોલ્યા કે હું વાસુદેવમાં પહેલો, મારા પિતા ચક્રવર્તીમાં પહેલા અને મારા પિતામહ જિનેશ્વરમાં પહેલા તેથી અહો ! મારું કુળ ઉત્તમ છે. ૯૩૦-૯૩૧. હું પહેલો વાસુદેવ થઈશ, સૂકા નગરીમાં ચક્રવત થઈશ ને છેલ્લા તીર્થંકર થઈશ તેથી મને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કાલલોક-સર્ગ ૩૨ कुर्वन्नेवमहंकारं नीचैर्गोत्रं बबंध सः । जातिलाभकुलादीना-महंकारो हि पातयेत् ॥ ९३३ ॥ कदाचित्कपिलं राज-कुमारं प्रत्यबूबुधत् । प्रेरयच्चापि चारित्रं ग्रहीतुं साधुसन्निधौ ॥ ९३४ ॥ ततो बहुलकर्मायं मरीचिमवदद्विभो । किं सर्वथा न धर्मोऽस्ति भवदीयेऽत्र दर्शने ॥ ९३५ ॥ ततो मरीचिरूचे तं भावितावद्भवस्थितिः । मार्गे ममापि धर्मोऽस्ति मार्गे जैनेऽपि विद्यते ॥ ९३६ ।। उत्सूत्रवचसानेन मरीचिः समुपार्जयत् । संसारमेकपाथोधि-कोटाकोटिमितं तदा ॥ ९३७ ॥ ततस्तुर्ये भवे ब्रह्म-लोकस्वर्गेऽभवत्सुरः । कोल्लाकसन्निवेशेऽथ विप्रोऽभूत्पंचमे भवे ॥ ९३८ ॥ ततश्च मृत्वा भूयांसं कालं संसारमाटिटत् । भवास्ते च न गण्यते भवानां सप्तविंशतौ ॥ ९३९ ॥ તમામ વસ્તુ પ્રાપ્ત છે. એટલાથી જ હું ખરેખરો ઉચ્ચ છું.’ ૯૩૨. આ પ્રમાણે અહંકાર કરવાથી તેમણે નીચ ગોત્ર બાંધ્યું. જાતિ, લાભ અને કુળાદિનો મદ (અહંકાર) પ્રાણીને નીચા પાડી દે છે. ૯૩૩ અન્યદા મરીચિના ઉપદેશથી કપિલ નામનો રાજકુમાર પ્રતિબોધ પામ્યો. મરીચિએ સાધુપાસે જઈને ચારિત્ર લેવા પ્રેરણા કરી. ૩૪. પરંતુ બહુલકર્મી એવા તેણે મરીચિને કહ્યું કે હે વિભો ! શું તમારા દર્શનમાં સર્વથા ધર્મ નથી?” ૯૩પ. ત્યારે મરીચિ તેટલી ભવસ્થિતિ વધવાની હોવાથી બોલ્યા કે - “મારા માર્ગમાં પણ ધર્મ છે અને જેનમાર્ગમાં પણ ધર્મ છે.' ૯૩૬. આ ઉત્સુત્ર વચનથી પરિચિએ એક કોટાકોટી સાગરોપમ સંસાર વધાર્યો. ૯૩૭. ત્યાંથી મરણ પામીને ચોથે ભવે બ્રહ્મ દેવલોકમાં દેવ થયા. ત્યાર પછી પાંચમે ભવે કોલ્લાક સન્નિવેશમાં બ્રાહ્મણ થયા. ૯૩૮. ત્યાંથી મરણ પામીને ઘણો કાળ સંસારમાં રખડ્યા. તેમાં કરેલા પારાવાર ભવો મુખ્ય ૨૭ ભવોમાં ગણવામાં આવ્યા નથી. ૯૩૯. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ભગવાનના ૨૭ ભવો. षष्ठे भवे च स्थूणायां नगर्यां ब्राह्मणोऽभवत् । सौधर्मकल्पे देवोऽभूद्भवे मृत्वा च सप्तमे ॥ ९४० ॥ भवेऽष्टमे ततश्चैत्य-सन्निवेशेऽभवद् द्विजः । ईशानदेवलोकेऽथ निर्जरो नवमे भवे ॥ ९४१ ॥ मंदराख्ये सन्निवेशे ब्राह्मणो दशमे भवे । एकादशे भवे देवो-ऽभव-स्वर्गे तृतीयके ॥ ९४२ ॥ भवे च द्वादशे पुर्यां श्वेतांब्यां ब्राह्मणोऽभवत् ।। त्रयोदशे च माहेंद्र कल्पेऽभूत्रिदशो भवे ॥ ९४३ ॥ ततः कियंतं कालं च भ्रांतोऽसौ, भवसागरे । चतुर्दशे ततो राज-गृहेऽभूद्ब्राह्मणो भवे ॥ ९४४ ॥ भवे पंचदशे ब्रह्म-लोकस्वर्गे सुरोऽभवत् । मरीच्यादिनुभवानां षट्के सोऽभूत्रिदंडिकः ॥ ९४५ ॥ षोडशे च भवे विश्व-भूत्याख्यो युवराजसूः । संभूतिमुनिपादांते पप्रेदे संयम स च ।। ९४६ ।। अन्यदा मासतपसः पारणायां स जग्मिवान् । मुनिर्गोचरचर्यायां तत्र धेनुहतोऽपतत् ॥ ९४७ ॥ છઠ્ઠા ભવે ધૂણાનગરીમાં બ્રાહ્મણ થયા. મરણ પામીને સાતમે ભવે સૌધર્મકલ્પમાં દેવ थया. ८४०. આઠમે ભવે ચૈત્ય સન્નિવેશમાં બ્રાહ્મણ થયા. નવમે ભવે ઈશાન દેવલોકમાં દેવ થયા. ૯૪૧. દશમે ભવે મંદર નામના સન્નિવેશમાં બ્રાહ્મણ થયા. અગ્યારમે ભાવે ત્રીજા સ્વર્ગમાં દેવ थया.८४२. બારમે ભવે શ્વેતાબી નગરીમાં બ્રાહ્મણ થયા. તેરમે ભવે સેથા દેવલોકમાં દેવ થયા. ૯૪૩. ત્યારપછી પાછા કેટલોક કાળ સંસારમાં ભમ્યા. ચૌદમે ભવે રાજગૃહમાં બ્રાહ્મણ થયા. ૯૪૪. પંદરમે ભવે પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. મરીચિ વિગેરે છ મનુષ્ય ભવોમાં તે ત્રિદંડી थया ता. ८४५. સોળમે ભવે વિશ્વભૂતિ નામે યુવરાજ પુત્ર થયાં. તેમણે સંભૂતિમુનિની પાસે દીક્ષા साधा. ८४. એક વખત માસખમણને પારણે વિશ્વભૂતિ મુનિ ગોચરી માટે શહેરમાં ગયા. ત્યાં એક ગાયના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કાલલોક-સર્ગ ૩ર. વૃદ: પિતૃવ્યપુત્રી હસિતઃ સુપિતો પૃ गां शृंगयोर्गृहीत्वा द्राग् नभस्यभ्रमयद्रुषा ॥ ९४८ ॥ निदानं कृतवांश्चैवं भूयासं तपसामुना । भूयिष्ठवीर्यो मृत्वा च महाशुक्रेऽभवत्सुरः ॥ ९४९ ॥ वासुदेवस्त्रिपृष्ठाख्यो-ऽजायताष्टादशे भवे । बाल्येऽप्यदारयत्सिंह यः स्थाम्ना जीर्णवस्त्रवत् ॥ ९५० ॥ नरके सप्तमेऽथैको-नविंशतितमे भवे । सिंहोंऽभूद्विंशतितमे चतुर्थे नरके गतः ॥ ९५१ ॥ निर्गत्य नरकात्तुर्यात् स बभ्राम भवान् बहून् । द्वाविंशेऽथ भवे नृत्वं प्राप्य पुण्यान्युपार्जयत् ॥ ९५२ ।। भवे ततस्त्रयोविंशे प्रियमित्राभिधोऽभवत् । चक्रभृत्स च चारित्रं धृत्वा शुक्रेऽभवत्सुरः ॥ ९५३ ॥ ततच्युत्वेह भरत-क्षेत्रेऽहिच्छत्रिकापुरे । जितशत्रुमहीपाल-भद्रादेव्योः सुतोऽभवत् ॥ ९५४ ॥ અથડાવાથી મુનિ પડી ગયા. ૯૪૭. ત્યાં કાકાનાં દિકરા ભાઈના હસવાથી ક્રોધ પામીને ગાયને શીંગડાથી પકડીને આકાશમાં ભમાડી અને નિયાણું કર્યું કે - “મારા આ ઘણા તપના પ્રભાવથી હું ઘણી શક્તિવાળો થાઉં.' સત્તરમ ભવે મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં દેવ થયા. ૯૪૮-૯૪૯. અઢારમે ભવે ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયા. બાલ્યાવસ્થામાં જ તેણે સિંહને પોતાના બળવડે જીર્ણ વસ્ત્રની જેમ ફાડી નાખ્યો. ૯૫૦. ઓગણીશમે ભવે સાતમી નરકમાં નારકી થયા. વીશમે ભવે સિંહ થયા. એકવીશમા ભવે ચોથી નરકે નારકી થયા. ૯૫૧. ચોથી નરકમાંથી નીકળીને તે (ત્રીજી વાર) ઘણા ભવમાં ભમ્યા. બાવીશમા ભવે મનુષ્યપણું પામીને પુણ્ય ઉપાર્જન કર્યું. ૯૫૨. ૨૩ મે ભવે પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયા. તે ચક્રી ચારિત્ર લઈને ૨૪ મે ભવે મહાશુક્ર (૭ મા) દેવલોકમાં દેવ થયા. ૯૫૩. ત્યાંથી આવીને ૨૫ મે ભવે આ ભરતક્ષેત્રમાં અહિછત્રિકા નગરીમાં જિતુશત્રુ રાજા અને ભદ્રાદેવીના પુત્ર થયા. ૯૫૪. ત્યાં તેનું નંદન નામ પાડયું, તેમનું ૨૫ લાખ વર્ષનું આયુષ્ય હતું. એક લાખ વર્ષ બાકી રહ્યા Page #166 -------------------------------------------------------------------------- ________________ VYrrrrrrrrrrrrrrrry નંદનઋષિના ભવમાં માસક્ષમણો કર્યા. ૧૩૩ पंचविंशतिलक्षाब्द-जीवितो नंदनाह्ययः । दीक्षा लक्षाब्दशेषायु राददे पोट्टिलाद्गुरोः ॥ ९५५ ॥ अयमावश्यकाभिप्रायः, समवायांगसूत्रवृत्त्योस्तु भगवान् पोट्टिलाभिधानो राजपुत्रो बभूव, तत्र वर्षकोटिं प्रव्रज्यां पालितवान्, ततो नंदनाभिधानो राजसूरित्युक्त-मस्तीति ज्ञेयं. यावज्जीवं ततो मास-क्षपणानि निरंतरं । कुर्वन् स विंशतिस्थाना-न्याराध्याह्त्यमार्जयत् ॥ ९५६ ॥ सुरोऽभूप्राणतस्वर्गे षड्विंशतितमे भवे । विंशत्यब्ध्यायुर्विमाने पुष्पोत्तरावतंसके ।। ९५७ ॥ भवे ततः सप्तविंशे ग्रामे ब्राह्मणकुंडके । विप्रस्यर्षभदत्तस्य देवानंदाह्वयस्त्रियां ॥ ९५८ ॥ मरीचिभवबद्धेन स नीचैर्गोत्रकर्मणा । कुक्षौ प्रभुक्तशेषेण विश्वेशोऽप्युदपद्यत ।। ९५९ ॥ अहँतश्चक्रिणश्चैव सीरिणः शाङ्गिणोऽपि च । तुच्छान्वयेषूत्पद्यंते कदाचित्कर्मदोषतः ।। ९६० ॥ जायंते तु कदाप्येते तादग्वंशेषु नोत्तमाः । इति दत्तोपयोगस्य सुरेंद्रस्यानुशासनात् ॥ ९६१ ॥ ત્યારે પોકિલ નામના ગુરુપાસે ચારિત્ર લીધું. ૯૫૫. આ આવશ્યકસૂત્રનો અભિપ્રાય છે. સમવાયાંગસૂત્ર ને તેની વૃત્તિમાં તો ભગવાન પોટિલ નામના રાજપુત્ર થયા. ત્યાં એક કોટિ વર્ષ પ્રવ્રજ્યા પાળી ત્યારપછી નંદન નામે રાજપુત્ર થયા એમ युं छे. નંદન મુનિએ યાવજીવ નિરંતર માસખમણ કર્યા અને વિશસ્થાનક આરાધવાવડે અરિહંત નામકર્મ ઉપાર્જન કર્યું. ૯૫૬. છવીશમે ભવે પ્રાણી નામના દશમા દેવલોકમાં વીશ સાગરોપમના આયુવાળા પુષ્પોત્તરાવતંસક વિમાનમાં દેવ થયા. ૯૫૭. ત્યારપછી ૨૭ મે ભવે બ્રાહ્મણકુંડગ્રામે ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામની સ્ત્રીની કુક્ષિમાં મરીચિના ભવમાં બાંધેલ નીચગોત્રકમ ભોગવતાં શેષ રહેલું તેના કારણથી તીર્થંકર થવાના હોવા छत उत्पन्न थया. ८५८-८५८. અરિહંત, ચકી, વાસુદેવ, બળદેવ કદાચિત્ કર્મના દોષથી બ્રાહ્મણાદિ વંશમાં ઉત્પન્ન થાય પરંતુ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કાલલોક-સર્ગ ૩૨ पुरे क्षत्रियकुंडाख्ये सिद्धार्थस्य महीपतेः । त्रिशलाया महाराज्याः कुक्षावक्षीणसंपदः ॥ ९६२ ॥ मुक्तो व्यशीत्यहोरात्रा-तिक्रमे नैगमेषिणा । अजायत सुतत्वेन चतुर्विंशो जिनेश्वरः ॥ ९६३ ॥ एवं च - उसह १ ससि २ संति ३ सुव्वय ४ । नेमीसर ५ पास ६. वीर ७ सेसाणं ८ ॥ तेर १ सग २ बार ३ नव ४ नव ५ । दस ६ सगवीसा य ७ तिन्नि ८ भवा ॥ ९६४ ॥ इति समर्थितं । श्रीसमवायांगे कोटिसमवाये 'तित्थकरभवग्गहणातो छठे पोट्टिल्लभवग्गहणे' इति सत्रे श्रीवीरस्य देवानंदागर्भस्थितिस्त्रिशलकुक्ष्यागतिश्चेति भवद्वयं विवक्षितमस्तीति ज्ञेयं. आषाढे धवला षष्ठी चैत्र शुक्ला त्रयोदशी । मार्गस्य दशमी कृष्णा वैशाखे दशमी सिता ॥ ९६५ ॥ ઉત્તમપુરુષો તેવા વંશમાં જન્મે તો નહીં જ. આ પ્રમાણે ઉપયોગ આપીને શત્રે જાણ્યું તેથી તેમણે આજ્ઞા કરવાથી નૈગમેષીદેવે અહીં આવીને ક્ષત્રિયકુંડ ગ્રામમાં સિદ્ધાર્થ રાજાની અક્ષીણ સંપદાવાળી ત્રિશલા મહારાણીની કુક્ષિમાં પ્રભુને વ્યાશી રાત્રી વ્યતીત થયા પછી મૂક્યા અને ત્યાં ચોવીશમા તીર્થકર પુત્રપણે જન્મ્યા. ૯૬૦-૯૬૩. સમકિત પામ્યા પછીના ભવોની ગણત્રીને અંગે કહ્યું છે કે- ‘ઝઋષભદેવ, ચંદ્રપ્રભુ, શાંતિનાથ, મુનિસુવ્રત, નેમીશ્વર, પાર્શ્વ, વીર અને બાકીના ૧૭ પ્રભુના અનુક્રમે તેર-સાત-બાર-નવ-નવ-દશસત્યાવીશ અને ત્રણ-ત્રણ ભવ જાણવા.' ૯૬૪. શ્રીસમવાયાંગના કોટિસમવાયમાં “તીર્થંકરના ભવગ્રહણથી (પાછલા) છઠ્ઠા પોથ્રિલના ભવગ્રહણમાં-એમ કહેવાવડે આ સૂત્રમાં શ્રી વીરપ્રભુની દેવાનંદાગભસ્થિતિ અને ત્રિશલાની કુક્ષિમાં આગતિ એમ બે ભવની જુદી વિવક્ષા કરી છે એમ જાણવું.” અષાઢ સુદ-૬, ચૈત્ર સુદ ૧૩, માગસર વદ-૧૦, વૈશાખ સુદ ૧૦ અને કાર્તક વદ ૦)) - એ (શ્રીસમવાયાંગસૂત્રની છાપેલી ટીકામાં પૃષ્ઠ ૧૦૧/૧ માં કહ્યું છે કે - ભગવાન પોટ્ટિલ નામના રાજપુત્ર થયા. ત્યાં એક કરોડ વર્ષ પ્રવજ્યા પાળી તે એક ભવ, ત્યાંથી દેવ થયા તે બીજો ભવ, ત્યાંથી છત્રાઝનગરીમાં નંદન નામે રાજપુત્ર થયા તે ત્રીજો ભવ, ત્યાંથી એક લાખ વર્ષ સર્વદા માસક્ષપણવડે તપ તપીને દશમા દેવલોકે પુષ્પોત્તરવરવિજયપુંડરીક નામના વિમાનમાં દેવ થયા તે ચોથો ભવ. ત્યાંથી બ્રાહ્મણકુંડ ગામનાં ઋષભદત્ત બાહ્મણની ભાય દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા તે પાંચમો ભવ. ત્યાંથી ત્રાશીમે દિવસે ક્ષત્રિયકુંડગ્રામનગરે સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલા નામની રાણીની કુક્ષિમાં ઈદ્રના આજ્ઞાકારી હરિનૈગમેષિ નામના દેવે સંહય અને તીર્થંકરપણે જન્મ્યા તે છો. ભવ. એ ભવ ગ્રહણ કર્યા વિના બીજી કોઈ રીતે ભગવંતનું છઠ્ઠા ભવગ્રહણપણું શાસ્ત્રમાં જાણવામાં આવ્યું નથી. આ રીતે જ છઠ્ઠા ભવગ્રહણપણું કહેલું છે. જે ભવના ગ્રહણથી આ છઠ્ઠો ભવ તે ભવ આનાથી પાછળ ગણતાં છઠ્ઠો જ થાય, તેથી તીર્થંકરના ભવગ્રહણથી પાછલે છ પોટ્ટિલના ભવે ક્રોડ વર્ષ ચારિત્ર પાળ્યું એમ કહેવું તે મળતું આવે છે.) Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મહાવીર ભગવાનના ત્રણ નામ कार्तिकस्यामावसीति कल्याणकदिनाः प्रभोः । अभूद्गर्भापहारे तु त्रयोदश्याश्विने सितिः ॥ ९६६ ॥ फाल्गुन्य उत्तरा धिष्ण्यं कल्याणकचतुष्टये । तथा गर्भापहारेऽपि निर्वाणे स्वातिरिष्यते ॥ ९६७ ॥ द्वयोमहिलयोर्गर्भे स्थितिः संकलिता विभोः । नव मासाः सातिरेकाः सप्तभिः किल वासरैः ॥ ९६८ ॥ श्रीपार्श्वनाथनिर्वाणा-दभूज्जन्मांतिमार्हतः । साधिकेनाष्टसप्तत्या शतेन शरदामिह ॥ ९६९ ॥ श्रीवीरगर्भकाले च वर्षाणां पञ्चसप्ततिः । तुर्यारकेऽवशिष्टाऽऽसीत् सार्धमासाष्टकाधिका ।। ९७० ॥ राशिरासीद्विभोः कन्या लांछनं च मृगाधिपः । देहोच्छ्रयः सप्त हस्ताः प्रशस्तांगद्युतिश्रियः ।। ९७१ ॥ गुणागतानि नामानि त्रीण्यभूवन् जगद्विभोः । वर्द्धमानः श्रमणश्च महावीर इति स्फुटं ॥ ९७२ ॥ अवतीर्णे प्रभौ ग्राम-राष्ट्रादि यदवर्द्धत । ततः पितृभ्यां विहित-मादिमं नाम सार्थकं ॥ ९७३ ।। પાંચ કલ્યાણકના દિવસો જાણવા. પ્રભુનો ગભપિહાર આસો વદ-૧૩ શે જાણવો. ચાર કલ્યાણકમાં ઉત્તરાફાલ્વની નક્ષત્ર જાણવું. ગભપહારમાં પણ તે નક્ષત્ર જાણવું અને નિવણમાં સ્વાતિ નક્ષત્ર tej.८५-८६७. પ્રભુની બંને માતાઓની મળીને ગર્ભની સ્થિતિ સાત દિવસ અધિક નવ માસની वी. ८६८. શ્રી પાર્શ્વનાથ ભગવાનના નિવણથી કાંઈક અધિક ૧૭૮ વર્ષે વીરપ્રભુનો જન્મ જાણવો. ૯૬૯. શ્રી વિરપ્રભુના ગર્ભકાળે ચોથો આરો ૭૫ વર્ષ ને ૮ માસ બાકી હતો. ૧૯૭૦. પ્રભુની રાશિ કન્યા અને લંછન સિંહનું જાણવું,. દેહની ઊંચાઈ સાત હાથની અને પ્રશસ્ત એવી અંગની કાંતિ તેમજ શોભા હતી. ૯૭૧. ગુણથી પ્રાપ્ત થયેલા પ્રભુના ત્રણ નામ હતા. વર્ધમાન, શ્રમણ અને મહાવીર. ૯૭૨. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી સિદ્ધાર્થરાજા રામરાષ્ટ્રાદિથી વૃદ્ધિ પામ્યા તેથી માતાપિતાએ સાર્થક એવું પહેલું વર્ધમાન નામ પાડયું. ૯૭૩. ૧. કુલ ૨૫૩ વર્ષે ને દ્રા માસમાં પ્રભુ ૨૫૦ વર્ષે નિવણિ પામતાં ૩ વર્ષ ને ૮ માસ ચોથો આરો બાકી રહેશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ vvvvvv ૧૩૬ કાલલોક-સર્ગ ૩૨ तपस्यति श्राम्यतीति नाम श्रमण इत्यभूत् । तृतीयं नाम शक्रेण विहितं तन्निशम्यतां ।। ९७४ ।। प्रशंशसान्यदा शक्रः स्वामिधैर्यं स्वपर्षदि । अश्रद्दधानस्तत्कश्चि-द्देवो भूलोकमीयिवान् ॥ ९७५ ॥ क्रीडति स्वामिनि क्रूर-सर्परूपमदीदृशत् । निक्षिप्ते स्वामिना, दूरं तस्मिनिर्भीकचेतसा ॥ ९७६ ॥ कुमाररूपमाधाय चिक्रीड प्रभुणा सह । छलेन स्कंधमारोप्य प्रभुं स ववृधे भृशं ॥ ९७७ ।। तथाप्यभीतो भगवान् शनैर्मुष्ट्या जघान तं । ततः शक्रो व्यधात्तुष्टो महावीराभिधं विभुं ॥ ९७८ ।। तथोक्तं- बालत्तणे वि सूरो पयइए गुरुपरक्क मो भयवं । वीरत्ति कयं नामं सक्केणं तुट्ठचित्तेणं ॥ ९७९ ॥ श्रीयोगशास्त्रगच्छाचारवृत्त्यादौ तु यदा प्रभुणा जन्मोत्सवे मेरुः कंपितस्तदा शक्रेणैतन्नाम कृतमित्यस्तीति ज्ञेयं. . पूर्ववैरिसंगमसुरोपहितकालचक्राप्रधृष्यत्वादिंद्रादयो वीरनामानमुच्चैरुच्चैरुरिति तत्त्वार्थवृ० તપસ્યા કરવાથી, શ્રમ કરવાથી શ્રમણ એવું બીજું સાર્થક નામ થયું. ત્રીજું મહાવીર નામ શકે પાડ્યું તેની હકીકત સાંભળો- ૯૭૪. અન્યદા શત્રે પોતાની પર્ષદામાં સ્વામીના ઘેર્યની પ્રશંસા કરી. તેમાં શંકા કરતો એક દેવ પૃથ્વીપર આવ્યો. ૯૭પ. તેણે કીડા કરતા એવા સ્વામીની પાસે દૂર સપનું રૂપ દેખાડ્યું. એટલે તેનાથી નિર્ભીક ચિત્તવાળા પ્રભુએ તેને દૂર ફેંકી દીધો. ૯૭૬. એટલે તે દેવ, કુમારનું રૂપ કરીને પ્રભુની સાથે રમવા આવ્યો અને છળથી પ્રભુને પોતાના અંધપર ચડાવીને ઘણો જ વધવા લાગ્યો; ૯૭૭. તો પણ નિર્ભક એવા ભગવાને ધીમેથી તેના પર મુષ્ટિવડે પ્રહાર કર્યો. (એટલે દેવ સંકોચ પામી, અપરાધ ખમાવી સ્વસ્થાનકે ગયો.) આ કારણે સંતુષ્ટ થયેલા ઈ પ્રભુનું મહાવીર એવું નામ स्थापन यु. ८७८. કહ્યું છે કે – 'બાળકપણામાં પણ શૂર અને સ્વભાવે જ અતિ પરાક્રમવાળા ભગવાનનું વીર એવું નામ તુષ્ટમાન થયેલા શકે સ્થાપન કર્યું. ૯૭૯. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મહાવીર ભગવાનનો તપ स्वामी कनकवर्णांग-स्तथा पंचदशापरे । पद्मप्रभवासुपूज्यौ पद्मरागारुणधुती ॥ ९८० ॥ नीलवर्णी मुल्लिपार्थ्या-वुज्ज्वलौ नवमाष्टमौ । सजलांभोधरश्यामौ श्रीनेमिमुनिसुव्रतौ ।। ९८१ ॥ अनंगीकृतसाम्राज्यो गृहवासेऽवसद्विभुः ।। त्रिंशद्वर्षाणि चारित्रं ततश्च प्रत्यपद्यत ॥ ९८२ ॥ षड्भिर्मासैः किलाध्यढ़ें : शरदो द्वादशाधिका : । छद्मस्थता प्रभोस्तत्र यत्तपोऽभूत्तदुच्यते ॥ ९८३ ॥ द्वे षण्मासक्षपणके तत्रैकं पंचभिर्दिनै : । न्यूनं नव चतुर्मास-क्षपणान्यकरोद्विभुः ॥ ९८४ ।। सार्द्धद्विमासक्षपणे त्रिमासक्षपणे अपि । द्वे द्वे द्विमासक्षपणा-न्यकार्षीत् षड् जिनेश्वरः ॥ ९८५ ॥ सार्थैकमासक्षपणे द्वे मासक्षपणानि च । द्वादश द्वासप्ततिश्च पक्षक्षपणकान्यथा ।। ९८६ ॥ શ્રીયોગશાસ્ત્ર ને ગચ્છાચારની વૃત્તિ વિગેરેમાં તો જ્યારે પ્રભુએ જન્મોત્સવ સમયે મેરૂને કંપાવ્યો ત્યારે શકે મહાવીર નામ સ્થાપન કર્યું એમ કહેલું છે. શ્રી તત્ત્વાર્થની વૃત્તિમાં પૂર્વવરી સંગમસુરે કરેલા કાળચક્રથી પણ પ્રભુ ડગ્યા નહીં ત્યારે ઈદ્રાદિ, વીર નામથી ઉંચે સ્વરે બોલતા હતા' એમ કહ્યું છે. વીરપ્રભુનો કનકસમાન વર્ણ હતો. તેમજ બીજા ૧૫ પ્રભુનો પણ તેવો વર્ણ હતો, પપ્રભ અને વાસુપૂજ્યની પધરાગમણિની જેવી રક્ત કાંતિ હતી. ૯૮૦. મલ્લિનાથ અને પાર્શ્વનાથ નીલ વર્ણના હતા, નવમા અને આઠમા (સુવિધિનાથ ને ચંદ્રપ્રભ) ઉજ્વળ વર્ણના હતા અને જળસહિત મેઘ સમાન શ્યામ વર્ણવાળા શ્રી નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી હતા. ૯૮૧. સામ્રાજ્યને અંગીકાર કર્યા સિવાય ત્રીશ વર્ષ પ્રભુ ગૃહવાસમાં રહ્યા. ત્યારપછી ચારિત્ર ગ્રહણ કર્યું. ૯૮૨. બાર વર્ષ અને સાડા છ માસ પ્રભુનું છદ્મસ્થપણું રહ્યું. તેમાં પ્રભુએ જે તપ કર્યું તે કહે છેઃ - ૯૮૩. બે છ માસી તેમાં એક પાંચ દિવસ ન્યૂન, નવ ચઉમાસી તપ, બે અઢી માસી, બે ત્રણમાસી, બે માસી છ, દોઢમાસી બે, માસક્ષપણ બાર, પાક્ષિક તપ ૭૨, બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કાલલોક-સર્ગ ૩૨ द्विद्यत्रा भद्रप्रतिमा महाभद्रा चतुर्दिना । प्रतिमा सर्वतोभद्रा दशभिर्दिवसैर्मिता ॥ ९८७ ॥ एकोनत्रिंशदधिकं षष्ठभक्तशतद्वयं । त्रिशत्येकोनपंचाशा पारणानां समच्चिता ॥ ९८८ ॥ अष्टमानि द्वादशैकं प्रव्रज्यादिनमित्यसौ । सर्वसंकलने छद्मस्थताद्धा स्यात्पुरोदिता ॥ ९८९ ॥ सर्वं चतुर्विधाहारं स्वामिनेदं तपः कृतं । द्वित्रीण्यपि दिनानीह न च भुक्तं निरंतरं ।। ९९० ॥ नाप्रीतिमद्गृहे वासः १ स्थेयं प्रतिमया सदा २ । न गेहिविनयः कार्यो ३ मौनं ४ पाणौ च भोजनं ५ ॥ ९९१ ॥ अभिग्रहानिमान्पंचा-भिगृह्य परमेश्वरः ।। आर्यानार्येषु देशेषु विजहार क्षमानिधिः ॥ ९९२ ॥ एवं विजहुर्वृषभ-नेमिपार्श्वजिनेश्वराः । आर्यानार्येषु शेषास्तु सदार्येष्वेव विंशतिः ॥ ९९३ ।। एकोनत्रिंशतं वर्षाण्यध्यर्द्धान्यंतिमो जिनः । पक्षोनानि च सर्वज्ञ-पर्यायं पर्यपूरयत् ॥ ९९४ ॥ મહાભદ્ર પ્રતિમા, દશ દિવસની સર્વતોભદ્ર પ્રતિમા, ૨૨૯ છઠ્ઠ, બાર અટ્ટમ, એક પ્રવજ્યાનો દિવસ અને ૩૪૯ કુલ પારણાના દિવસ-આ બધાની સંકલના કરવાથી પૂર્વે કહ્યા પ્રમાણે છબસ્થપણાનો કાળ પૂર્ણ થાય છે. ૯૮૪-૯૮૯. આ તપ ચઉવિહાર કર્યો છે. અને સળંગ બે કે ત્રણ દિવસ સાથે આહાર લીધો નથી. ૯૯૦. અપ્રીતિવાળા સ્થળે વાસ ન કરવો ૧, નિરંતર કાઉસગ્નધ્યાને ઉભા રહેવું ૨, ગૃહસ્થનો વિનય ન કરવો ૩, મૌનપણે રહેવું ૪ અને હાથમાં જ ભોજન કરવું પ. ૯૯૧. આ પાંચ અભિગ્રહ કરીને ક્ષમાનિધિ એવા પ્રભુએ આર્ય અને અનાર્ય દેશોમાં વિહાર श्यो. ८८२. એ રીતે ઋષભદેવ, નેમિનાથ અને પાર્ષજિનેશ્વરે પણ આર્ય અને અનાર્ય દેશોમાં વિહાર કર્યો છે. બાકીના વીશ પ્રભુ આદિશમાં જ વિચય છે. ૯૯૩. પ્રભુ ૨૯ વર્ષ અને પા માસ સર્વજ્ઞપણે રહ્યા ૯૯૪. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૨૪ જિનના વારે ઉત્કૃષ્ટ તપ बभार व्रतपर्यायं द्विचत्वारिंशदब्दकं । एवं द्विसप्ततिर्वर्षा-ण्यायुः सर्वमभूद्विभोः ॥ ९९५ ॥ अयं कल्पसूत्राद्यभिप्रायः, समवायांगे तु साधिकानि द्विचत्वारिंशद्वर्षाणि व्रतपर्यायः, साधिकानि द्विसप्ततिवर्षाणि सर्वायुरित्युक्तमिति ज्ञेयं. तपो वृषभतीर्थेऽभू-दुत्कृष्टं वार्षिकं तथा । षाष्मासिकं वीरतीर्थे शेषेषु चाष्टमासिकं ॥ ९९६ ॥ प्रमादकालोऽहोरात्र-प्रमितो वृषभेशितुः । अंतर्मुहूर्तं वीरस्य शेषाणां स न विद्यते ॥ ९९७ ॥ श्रीवीरनेतुर्भूयांसः श्रीपार्श्वस्य च तेऽल्पकाः । द्वाविंशतेश्च शेषाणा-मुपसर्गा न जज्ञिरे ॥ ९९८ ॥ शक्रन्यस्तं देवदूष्यं स्कंधे वृषभवीरयोः । संवत्सरं सातिरेकं शेषाणां सर्वदा स्थितं ॥ ९९९ ।। अत्र श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रे श्रीवृषभदेवस्य श्रीकल्पसूत्रे श्रीमहावीरस्य साधिकं वर्षं देवदूष्यस्थितिरुक्ता, श्रीसप्ततिशतस्थानकग्रंथे च પરમાત્માને વ્રતપયય ૪૨ વર્ષનો થવાથી કુલ ૭૨ વર્ષનું આયુ થયું. ૯૯૫. આ કલ્પસૂત્રાદિનો અભિપ્રાય છે. સમવાયાંગમાં તો સાધિક ૪૨ વર્ષ વ્રતપર્યાય અને સાધિક ૭૨ વર્ષનું સર્વયુ કહેલું છે. ઋષભ પ્રભુના તીર્થમાં ઉત્કૃષ્ટ વાર્ષિક તપ, વીરપ્રભુના તીર્થમાં છ માસી તપ અને બાકીના ૨૨ પ્રભુના તીર્થમાં અષ્ટમાસી તપ કરવામાં આવતું હતું. ૯૯૬. પ્રમાદકાળ ઋષભપ્રભુનો એક અહોરાત્ર, વીપ્રભુનો અંતર્મુહૂર્ત અને બાવીશ પ્રભુનો બિલકુલ નહીં. ૯૯૭. ઉપસર્ગો શ્રી વીરપ્રભુને ઘણા અને પાર્શ્વપ્રભુને અલ્પ થયા છે અને બાવીશ પ્રભુને બિલકુલ થયા જ નથી. ૯૯૮. શકે સ્થાપેલું દેવદૂષ્ય ઋષભદેવ તથા વીરપ્રભુને કંઈક અધિક એક વર્ષ સુધી અને શેષ તીર્થકરોને હંમેશ રહેલું. ૯૯૯. શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં શ્રીઋષભદેવને અને શ્રીકલ્પસૂત્રમાં શ્રી મહાવીરને સાધિક વર્ષ દેવદૂષ્યની સ્થિતિ કહી છે. શ્રી સપ્તતિશતસ્થાનક ગ્રંથમાં તો- ‘શક લાખમૂલ્યનું દેવદૂષ્ય સર્વ પ્રભુના સ્કંધપર સ્થાપન કરે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કાલલોક-સર્ગ ૩૨ सक्को य लक्खमुल्लं सुरदूसं ठवइ सव्वजिणखंधे । વીસ વરસમદિગં સાવિ સેલા તસ્ય હિ || 888 A / इत्युक्तमिति ज्ञेयं. ॥ चंद्रप्रभाख्या शिबिका बहुलो भैक्ष्यमादिमं । कोल्लाकसन्निवेशेऽदात् सालो ज्ञानतरुः प्रभोः ॥ १००० ।। अष्टाद्यास्तद्भवे सिद्धा अर्हप्रथमभैक्ष्यदाः । शेषास्तृतीयो सेत्स्यति सिद्धाः केऽपि च तद्भवे ॥ १००१ ॥ वासुपूज्यमल्लिनेमि-पार्श्ववीरजिनेश्वराः । प्रवव्रजुर्वयस्याये-ऽनुपात्तराज्यसंपदः ॥ १००२ ॥ प्रवव्रजुर्भुक्तराज्याः शेषा वयसि पश्चिमे । मंडलेशाः परे तेषु चक्रिणः शांतिकुंथ्वराः ॥ १००३ ॥ अभोगफलकर्माणौ मल्लिनेमिजिनेश्वरौ । निरीयतुरनुद्वाही कृतोद्वाहाः परे जिनाः ।। १००४ ।। सार्वभौमोऽभवत्पूर्वं श्रीनाभेयजिनेश्वरः । इतो भवे तृतीयेऽन्ये जिनाः सर्वेऽपि पार्थिवाः ॥ १००५ ॥ છે, તે વિરપ્રભુને કંઈક અધિક એક વર્ષ રહ્યું અને બીજા સર્વ પ્રભુને કાયમ રહ્યું છે. એમ કહેલ છે. ૯૯૯. A દીક્ષાવસરે શિબિકા ચંદ્રપ્રભા નામની અને પ્રથમ પારણું કોલ્લાકસન્નિવેશમાં બહુલે કરાવ્યું. જ્ઞાનવૃક્ષ સાલ નામનું જાણવું. ૧૦૦૦. પ્રભુને પ્રથમ ભિક્ષા આપનારમાં પ્રથમના આઠ તદ્ભવે સિદ્ધ થયા છે બાકીના ૧૬ પ્રભુને પારણું કરાવનાર કેટલાક તદ્ભવે અને કેટલાક ત્રીજે ભવે સિદ્ધ થયા. ૧૦૦૧. વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ ને વીપ્રભુ - એ પાંચ તીર્થકરોએ રાજ્યસંપદા સ્વીકાર્યા સિવાય પ્રથમાવસ્થામાં જ પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે. ૧૦૦૨. બાકીના ૧૯ પ્રભુએ રાજ્ય ભોગવીને પાછલી વયમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે. તેમાં પણ ૧૬ મંડલિક રાજા હતા અને શાંતિ, કુંથુ અને અર એ ત્રણ ચક્રવર્તી થયા હતા. ૧૦૦૩. જેમને ભોગફળકમ નહોતું એવા મલ્લિનાથ અને નેમિનાથે વિવાહ કર્યા વિના ચારિત્ર લીધું અને બાકીના ૨૨ પ્રભુએ વિવાહ કર્યા પછી લીધેલ છે. ૧૦૦૪. શ્રી ઋષભદેવ પાછલા ત્રીજે ભવે ચક્રવર્તી હતા, બીજા બધા સામાન્ય રાજાઓ હતા. ૧૦૦૫. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ૨૪ જિનનો દીક્ષા સમયે તપ તથા કેટલા સાથે श्रीपार्योऽपि तच्चरित्रानुसारेण चक्रयासीदीति दृश्यते. सुमतिर्नित्यभक्तेन मल्लिपार्टी कृताष्टमौ । चतुर्थेन द्वादशान्ये कृतषष्ठाः प्रवव्रजुः ॥ १००६ ॥ वासुपूज्यः शतैः षड्भि-मल्लिपाश्र्वी त्रिभिः शतैः । एको वीरः सहस्त्रैश्च चतुर्भिर्वृषभो नृणां ॥ १००७ ।। व्रतं भेजुः सहस्रेण सह शेषा वृषध्वजः । विनीतायां द्वारिकायां नेमिर्जन्मपुरेऽपरे ॥ १००८ ॥ सिद्धार्थवन उद्याने प्राव्राजीवृषभः प्रभुः । वने विहारगेहाख्ये वासुपूज्यो जिनेश्वरः ॥ १००९ ॥ श्रीधर्मो वप्रकाभिख्ये विंशो नीलगुहाह्वये । श्रीपार्श्व आश्रमपदे ज्ञातखंडेंतिमो जिनः ॥ १०१० ।। सहस्राम्रवणे शेषा-श्चतुर्भिर्मुष्टिभिस्तथा । નામે : તવાનું નોર્વ મુષ્ટિમિ: પંમિ: રે || 9099 मल्लिश्रेयांससुमति-नेमिपार्श्वजिनेश्वराः । पूर्वाह्नो जगृहुर्दीक्षां पश्चिमाह्ने परे जिनाः ।। १०१२ ॥ શ્રી પાર્શ્વપ્રભુ તેના ચરિત્ર અનુસારે પાછલે ત્રીજે ભવે ચક્રી હતા.' સુમતિનાથે એકાસણ કરીને, મલ્લિનાથ અને પાર્શ્વનાથે અક્રમ કરીને, બાર પ્રભુએ ચતુર્થભક્ત કરીને અને બાકીના ૯ પ્રભુએ છઠ્ઠ કરીને દીક્ષા લીધી હતી. ૧૦૦૬. વાસુપૂજ્ય 900 ની સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથે ૩00 ની સાથે, વીરપ્રભુએ એકલા, ઋષભદેવે ૪000 સાથે અને બાકીના ૧૯ પ્રભુએ હજાર હજાર મનુષ્ય સાથે દીક્ષા લીધી હતી. ઋષભદેવે વિનીતામાં, નેમિનાથે દ્વારિકામાં અને બાકીના ૨૨ પ્રભુએ જન્મવાળી નગરીમાં જ દીક્ષા લીધી. ૧૦૦૦-૧૦૦૮. - વૃષભપ્રભુએ સિદ્ધાર્થવન ઉદ્યાનમાં, વાસુપૂજ્ય વિહારગેહ વનમાં, ધર્મનાથે વખક નામના વનમાં, મુનિસુવ્રતે નીલગુહા નામના વનમાં. પાર્શ્વનાથે આશ્રમપદ વનમાં, વીરપ્રભુએ જ્ઞાતખંડવનમાં અને બાકીના ૧૮ પ્રભુએ સહસાગ્ર વનમાં ચારિત્ર ગ્રહણ કર્યું. તથા ઋષભદેવે ચારમુષ્ટિ લોચ કર્યો અને બીજા બધા પ્રભુએ પંચમુષ્ટિ લોચ કર્યો. ૧૦0૯-૧૦૧૧. મલ્લિનાથ, શ્રેયાંસનાથ, સુમતિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથે પૂવન્નેિ દીક્ષા લીધી અને બીજા ૧૯ પ્રભુએ પાછલા પ્રહરે લીધી. ૧૦૧૨. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ आद्येनाद्यपारणायां लब्धोऽब्देनैक्षवो रसः । परमान्नं द्वितीयेऽह्नि लेभे सर्वैः परैर्जिनैः ॥ १०१३ ॥ बाल्ये सुधाभुजः सर्वे शुद्धाहाराशिनो व्रते । आद्यः कल्पद्रुफलभुग्- गार्हस्थ्येऽन्येऽन्नभोजिनः ॥ १०१४ ॥ विनीतायाः पुरः शाखा-पुरे पुरिमतालके । उद्याने शकटमुखे वृषभः प्राप केवलं ।। १०१५ ।। बहिः श्रीनृभिकाग्रामा-दुपर्जुवालिकातटं । केवलं प्राप वीरोऽन्ये स्वस्वदीक्षावनेषु च ।। १०१६ ।। श्रीपार्श्वनेमिनाभेय-मल्लीनामष्टमस्पृशां । केवलं वासुपूज्यस्य चतुर्थभक्तशालिनः ।। १०१७ ॥ शेषाणां कृतषष्ठाना-मुत्पन्नं सन्नकल्मषं । सर्वेषामपि पूर्वाह्ने पश्चिमातिमप्रभोः ।। १०१८ ॥ आधे समवसरणे सर्वेषामर्हतामिह । उत्पन्नं तीर्थमंत्यस्य जिनेंद्रस्य द्वितीयके ॥ १०१९ ॥ કાલલોક-સર્ગ ૩૨ ઋષભ પ્રભુને પ્રથમ પારણું એક વર્ષે ઈશુના રસથી થયું અને બાકીના બધા પ્રભુએ દીક્ષાને બીજે જ દિવસે પરમાન્નવડે પારણું કર્યું. ૧૦૧૩. બાળ કાળમાં સર્વે પ્રભુ (અંગુઠાવડે) અમૃતભોજી, વ્રત લીધા પછી સર્વે શુદ્ધ આહારના ભોજી, અને ગૃહસ્થપણામાં ઋષભ પ્રભુ કલ્પવૃક્ષના ફળના ભોગી; બીજા બધા પ્રભુ અત્રભોજી જાણવા. ૧૦૧૪. વિનીતા નગરીમાં પુરિમતાલ નામના શાખાપુરમાં શકટમુખ નામના ઉદ્યાનમાં ૠષભપ્રભુ કેવળજ્ઞાન પામ્યા. ૧૦૧૫. વીરપ્રભુ શૃંભિકા ગામની બહાર ઋજુવાલિકા નદીના તટ ઉપર કેવળજ્ઞાન પામ્યા અને બીજા બધા પ્રભુ પોતપોતાના દીક્ષાવનમાં કેવળજ્ઞાન પામ્યા. ૧૦૧૬. શ્રીપાર્શ્વનાથ, નેમિનાથ, ઋષભદેવ અને મલ્લિનાથને અઠ્ઠમ તપવડે કેવળજ્ઞાન થયું. વાસુપૂજ્યને ચતુર્થભક્તવડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને બાકીના ૧૯ પ્રભુને છઠ્ઠ તપમાં પાપનો નાશ કરનાર કેવળજ્ઞાન થયું. શ્રીવીરપ્રભુને પશ્ચિમાલને કેવળજ્ઞાન થયું અને બીજા બધા પ્રભુને પૂર્તિ થયું. ૧૦૧૭-૧૦૧૮. બધા અરિહંતોના તીર્થની સ્થાપના પ્રથમ સમવસરણમાં થઈ, અંત્ય પ્રભુની બીજા Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૧૪૩ કયા ભગવાનનું તીર્થ કયાં સુધી? यावदुत्पद्यते तीर्थ-मग्रिमस्य जिनेशितुः । तावत्पूर्वस्य पूर्वस्य भवेत्तीर्थमखंडितं ॥ १०२० ॥ अस्यामवसर्पिण्यां तुआद्यात्सुविधिपर्यंत शांतेश्चात्यजिनावधि । अष्टस्वष्टस्वंतरेषु तीर्थमासीन्निरंतरं ॥ १०२१ ॥ मध्ये सप्तस्वंतरेषु नवमात्षोडशावधि । યાવાત્તમપૂરીર્થ-વિચ્છેદ્રઃ સ નિયતે | ૧૦૨૨ // पुष्पदंतशीतलयोः शीतलश्रेयसोरपि । एकैकः पल्यतुर्यांश-स्तीर्थमत्रुट्यदंतरे ॥ १०२३ ॥ त्रयः पल्यचतुर्थांशाः श्रेयांसवासुपूज्ययोः । वासुपूज्यविमलयो-स्तुर्यः पल्योपमांशकः ॥ १०२४ ॥ त्रयः पल्यस्य तुर्यांशा विमलानंतयोरपि । एकः पल्यचतुर्थांशो मध्ये चानंतधर्मयोः ॥ १०२५ ॥ एकः पल्यस्य तुर्यांशो धर्मशांत्योः किलांतरे । केचित्पल्योपमान्याहुः पल्यतुर्यांशकास्पदे ॥ १०२६ ॥ સમવસરણમાં થઈ. ૧૦૧૯. જ્યારે બીજા પ્રભુનું તીર્થ શરૂ થાય ત્યાં સુધી પૂર્વ પૂર્વ પ્રભુનું શાસન અખંડપણે પ્રવત્યા કરે. ૧૦૨૦. પરંતુ આ અવસર્પિણીમાં તો પહેલાથી સુવિધિનાથ સુધી અને શાંતિનાથથી વીરપ્રભુ સુધી આઠ આઠ આંતરામાં અવિચ્છિન્નપણે તીર્થ પ્રવર્તે. ૧૦૨૧. મધ્યના નવમાથી સોળમા સુધીના સાત આંતરામાં જેટલો કાળ તીર્થ વિચ્છેદ પામ્યું તે કહીએ છીએ. ૧૦૨૨. પુષ્પદંત (સુવિધિનાથ) અને શીતળનાથના અને શીતળHથ અને શ્રેયાંસનાથના આંતરામાં પા પા પલ્યોપમ તીર્થ-બુચ્છેદ રહ્યો. ૧૦૨૩. શ્રેયાંસ અને વાસુપૂજ્યના આંતરામાં પોણો પલ્યોપમ, વાસુપૂજ્ય અને વિમળનાથના આંતરામાં પા પલ્યોપમ, વિમળનાથ અને અનંતનાથના આંતરામાં પોણો પલ્યોપમ, અનંતનાથ અને ધર્મનાથના આંતરામાં પા પલ્યોપમ, ધર્મનાથ અને શાંતિનાથના આંતરામાં પા પલ્યોપમ અહીં કેટલાક પલ્યોપમના ચોથા ભાગને બદલે એક પલ્યોપમ કહે છે. ૧૦૨૪-૧૦૨૬. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ तथाहुः सप्ततिशतस्थानकेइगइगतिगेगतिगइग इगं सइइगारपलिअचउभागे । तिने इअ लिए सुविहाइसु सत्ततित्यंते ।। १०२७ ।। दुष्षमारकपर्यंतं तीर्थं वीरजिनेशितुः । प्रवर्त्ततेऽव्यवच्छिन्नं छिन्नजन्मजरामयं ।। १०२८ ॥ द्वाविंशतिसहस्राब्द-न्यूनैकपूर्वलक्षयुक् । तीर्थं वीरस्याब्धिकोटा - कोटी नाभेयतीर्थतः ।। १०२९ ॥ कालमानमिदं चादि - निजतीर्थप्रवृत्तितः । श्रीवीरतीर्थपर्यंतं यावद् ज्ञेयं विचक्षणैः ।। १०३० ॥ उपसर्गा १ स्तथा गर्भा - पहारो २ ऽभाविता सभा ३ । चमरोत्पतनं ४ चंद्र-सूर्यावतरणं ५ तथा ।। १०३१ ॥ हरेरमरकंकायां गमनं ६ स्त्रीजिनेश्वरः ७ । हरिवंशकुलोत्पत्ति ८-रर्चा चासंयतात्मनां ९ ।। १०३२ ॥ साष्टकशतस्य सिद्धि-ज्र्ज्येष्ठावगाहनावतां १० । अनंतकालभावीनि दशाश्चर्याण्यमून्यहो । १०३३ ॥ શ્રી સપ્તતિશતસ્થાનકમાં કહ્યું છે કે - એક, એક, ત્રણ, એક ત્રણ એક અને એક આ પ્રમાણે કુલ અગ્યાર પલ્યોપમના ચોથા ભાગ(૨ પલ્યોપમ) જાણવા. અન્ય સુવિધિ વગેરે સાત તીર્થંકરોના આંતરામાં પલ્યોપમ-પલ્યોપમ કહે છે. ૧૦૨૭. કાલલોક-સર્ગ ૩૨ છેદી નાખ્યા છે જન્મ, જરા અને મરણ જેણે, એવું વીરપ્રભુનું શાસન પાંચમા દુમારકના પ્રાંત સુધી અવ્યવચ્છિન્નપણે પ્રવર્તશે. ૧૦૨૮. શ્રી ઋષભદેવના તીર્થ પછી વીર પ્રભુનું તીર્થ બાવીશ હજાર વર્ષ ન્યૂન અને એક લાખ પૂર્વે અધિક એક કોટાકોટી સાગરોપમે પ્રવર્ત્યે. ૧૦૨૯. આ કાળમાન આદિનાથભગવાને તીર્થ પ્રવર્તાવ્યું ત્યાંથી (એટલે એક હજાર વર્ષે ન્યૂન એક લાખ વર્ષનું તેમનું આયુષ્ય બાકી હતું ત્યારે પ્રવર્તાવ્યું ત્યાંથી) વીર પ્રભુનું તીર્થ પ્રવર્યું ત્યાં સુધી વિચક્ષણોએ સમજવું. ૧૦૩૦. આ અવસર્પિણીમાં દશ આશ્ચર્ય. (અછેરાં) થયાં, તે આ પ્રમાણે - ૧ કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ, ૨ ગર્ભાપહાર, ૩ અભાવિત પર્ષદા, ૪ ચમકેંદ્રનો ઉત્પાત, ૫ ચંદ્ર-સૂર્યનું મૂળવિમાને અવતરણ, ૬ વાસુદેવનું અમરકંકા જવું, ૭ સ્ત્રી તીર્થંકર, ૮ હરિવંશકુલોત્પત્તિ, ૯ અસંયતિની પૂજા અને ૧૦ જ્યેષ્ઠ અવગાહનાવાળા ૧૦૮ ની એક સમયે સિદ્ધિ. આવા આશ્ચર્યો અનંત કાળે Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ દશ અચ્છેરા તથા સિદ્વિપદ તપ-સ્થાન आद्यानि पंचाश्चर्याणि तीर्थेत्यस्यापराणि तु ।। नेमिमल्लिशीतलश्री-सुविधिप्रथमार्हतां ॥ १०३४ ॥ नाभेयोऽष्टापदे वीरो-ऽपायायां पुरि निर्वृतः । वासुपूज्यश्च चंपायां नेमी रैवतकाचले ।। १०३५ ।। अन्ये संमेतशिखरे पर्यंकासनसंस्थिताः । श्रीनेमिवीरवृषभाः कायोत्सर्गासनाः परे ॥ १०३६ ॥ आद्यः षड्भिरुपवासै-भ्यिां वीरः शिवं गतः । शेषा मासक्षपणेन तपसा निर्वृतिं ययुः ॥ १०३७ ॥ . आद्यः सहस्रैर्दशभिः षड्भिस्तैर्विमलो जिनः । अनंतजित्सप्तभिस्तैः श्रीशांतिर्नवभिः शतैः ॥ १०३८ ॥ सप्तमैकोनविंशौ च पंचभिः पंचभिः शतैः । सिद्ध: पद्मप्रभः सार्धं त्रिभिरष्टोत्तरैः शतैः ॥ १०३९ ॥ नेमिः षट्त्रिशदधिकैः साधूनां पंचभिः शतैः । षड्भिः शतैर्वासुपूज्यो धर्मः साष्टशतेन च ।। १०४० ।। त्रयस्त्रिंशत्साधुयुक्तः पार्श्वनाथः शिवं ययौ । एकाकी चरमः स्वामी सहस्रेणान्विताः परे ॥ १०४१ ॥ થાય છે. ૧૦૩૧-૧૦૩૩ આ દશ આશ્ચર્યમાં પ્રથમના પાંચ આશ્ચર્ય વીરપ્રભુના તીર્થમાં, બાકીના પાંચમાંથી નેમિનાથ, મલ્લિનાથ, શીતળનાથ, સુવિધિનાથ અને 28ષભપ્રભુના તીર્થમાં એકેક સમજવું. ૧૦૩૪. ઋષભપ્રભુ અષ્ટાપદમાં, વીરપ્રભુ અપાપાનગરીમાં, વાસુપૂજ્ય ચંપાનગરીમાં, નેમિનાથ રેવતાચળમાં, અને બાકીના ૨૦ પ્રભુ સંમેતશિખરે સિદ્ધિપદને પામ્યા. શ્રીનેમિનાથ, વિરપ્રભુ અને ઋષભદેવ પર્યકાસને અને બાકીના ૨૧ પ્રભુ કાયોત્સગાંસને સિદ્ધિપદને પામ્યા છે. ૧૦૩પ-૧૦૩૬. | ઋષભદેવ છ ઉપવાસ અને વિરપ્રભુ બે ઉપવાસે મોક્ષે ગયા, બાકીના ૨૨ પ્રભુ માસક્ષપણના તપવડે નિવૃત્તિપદને પામ્યા. ૧૦૩૭. | ઋષભદેવ દશ હજાર સાથે, વિમળનાથ છ હજાર સાથે, અનંતનાથ સાત હજાર સાથે, શાંતિનાથ ૯૦૦ ની સાથે, સાતમા સુપાર્શ્વનાથ અને ઓગણીશમા મલ્લિનાથ પાંચશોની સાથે, પદ્મપ્રભુ ૩૦૮ ની સાથે, નેમિનાથ પ૩૬ ની સાથે, વાસુપૂજ્ય છસોની સાથે, ધર્મનાથ ૧૦૮ ની સાથે, પાર્શ્વનાથ ૩૩ સાધુની સાથે, વીરપ્રભુ એકલા અને બાકીના ૧૨ પ્રભુ હજાર હજાર મુનિઓની સાથે મોક્ષે ગયા છે. ૧૦૩૮-૧૦૪૧. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪s કાલલોક-સર્ગ ૩૨ अष्टात्रिंशत्सहस्राणि पंचाशीतिसमन्विता । चतुःशती जिनैः सार्धं निर्वृताः सर्वसंख्यया ॥ १०४२ ॥ तृतीयषष्ठनवम-द्वादशा अपरालके । शेषाः श्रेयांसपर्यंताः पूर्वाह्ने वृषभादयः ॥ १०४३ ॥ धर्मारनमिवीराश्चा-पररात्रे शिवं गताः । शेषास्तु पूर्वराष्टौ सिद्धाः श्रीविमलादयः ॥ १०४४ ॥ इंद्रभूतिरग्निभूति-र्वायुभूतिरमी त्रयः । सहोदरास्तथा व्यक्त-सुधर्माणौ द्विजोत्तमौ ॥ १०४५ ॥ षष्ठो मंडितपुत्राख्यो मौर्यपुत्रश्च सप्तमः । अकंपितोऽचलभ्राता मेतार्यश्च प्रभासकः ॥ १०४६ ॥ अमी गणधरा एका-दश श्रीचरमप्रभोः । अथैषां परिवारादि-स्वरूपं किंचिदुच्यते ॥ १०४७ ॥ वसुभूतिसुताः पृथ्वी-कुक्षिजाः प्रथमे त्रयः । . पंचशिष्यशतोपेता गौर्बरग्रामवासिनः ॥ १०४८ ॥ कोल्लाकाख्यसन्निवेश-वास्तव्यौ तुर्यपंचमौ । वारुणीमातृकस्तत्र, तुरीयो धनमित्रभूः ॥ १०४९ ॥ સર્વ ૩૮૪૮૫ મુનિઓ ૨૪ પ્રભુની સાથે મોક્ષે ગયા છે. ૧૦૪૨. ત્રીજા, છઠ્ઠ, નવમા અને બારમા એ ચાર પ્રભુ અપરાઢે અને બાકીના ઋષભદેવથી શ્રેયાંસનાથસુધીના ૮ (૧-૨-૪-૫-૭-૮-૧૦-૧૧મા) પૂવદ્ધિ, ધર્મનાથ, અરનાથ, નમિનાથ અને વીરપ્રભુ પાછલી રાત્રે મોક્ષે ગયા છે અને બાકીના આઠ (૧૩-૧૪-૧૬-૧૭-૧૮-૨૦-૨૨-૨૩ મા) પ્રભુ શ્રીવિમળનાથ વિગેરે પૂર્વ રાત્રિએ મોક્ષે ગયા છે. ૧૦૪૩-૧૦૪૪. વીરપ્રભુ ગણધરવર્ણન - ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, (આ ત્રણ સહોદર) તથા વ્યક્ત, સુધમાં (આ બે દ્વિજોત્તમ), છઠ્ઠા પંડિતપુત્ર, સાતમા મૌર્યપુત્ર, અકંપિત, અચળભાતા, મેતાર્ય ને પ્રભાસ-આ અગિયાર શ્રીચરમ પ્રભુના ગણધરો જાણવા. એ ગણધરોના પરિવારાદિનું કાંઈક સ્વરૂપ કહેવાય છે. ૧૦૪૫-૧૦૪૭. પ્રથમના ત્રણ વસુભૂતિના પુત્ર, પૃથ્વીની કુક્ષિથી થયેલા, ગોમ્બર ગામના રહેનારા, પાંચસો પાંચ સો શિષ્યોના પરિવારવાળા, હતા. ૧૦૪૮. ચોથા ને પાંચમા કોલ્લાકસન્નિવેશના રહેનારા હતા, તેમાં ચોથાના પિતા ધનમિત્ર અને માતા વારુણી અને પાંચમાના પિતા ધમ્મિલ અને માતા ભક્િલા હતા. એ બંને પાંચ સો પાંચ સો શિષ્યોથી Page #180 -------------------------------------------------------------------------- ________________ १४७ ગણધર ભગવંતોનું વર્ણન पंचमो भद्दिलाकुक्षि-रलं धम्मिलनंदनः । उपास्यमानौ द्वावेतौ शिष्याणां पंचभिः शतैः ॥ १०५० ॥ तथा मौर्यसनिवेश-वासिनी षष्ठसप्तमौ । धनदेवसुतः षष्ठः सप्तमो मौर्यनंदनः ॥ १०५१ ॥ विजयातनुजौ सार्द्ध-शतत्रयपरिच्छदौ । देशाचारादविरुद्धा पृथपितृकता तयोः ॥ १०५२ ॥ तत्र देशे कुले ह्यस्मिन् मृते भर्तरि योषितां । आचीर्णत्वादविरुद्धो धवांतरपरिग्रहः ॥ १०५३ ॥ जयंतीतनुजो देव-नंदनोऽकंपिताह्वयः । मिथिलापुरवास्तव्यः शतत्रयपरिच्छदः ॥ १०५४ ॥ नवमो कोशलावासी नंदाभूर्वसुवप्तृकः । तुंगिकाख्यसन्निवेश-वास्तव्यो दशमो गणी ॥ १०५५ ॥ स दत्तपुत्रो वरुण-देवागर्भसमुद्भवः । एकादशी राजगृहवासी द्विजकुलध्वजः ॥ १०५६ ।। सोऽतिभद्राकुक्षिरलं सर्वेऽपि नवमादयः । उपासिता व्यक्तभक्ति-सक्तैः शिष्यशतैस्त्रिभिः ॥ १०५७ ॥ सेवा राता डा. १०४८-१०५०. છઠ્ઠી ને સાતમા મૌર્યસન્નિવેશના રહેનારા હતા. તેમાં છઠ્ઠા ધનદેવના પુત્ર ને સાતમા મૌર્યના પુત્ર હતા. તે બંનેની માતા વિજયા હતી અને તેમને સાડાત્રણસો સાડાત્રણસો શિષ્યોનો પરિવાર હતો. તેમનું જુદા જુદા પિતાપણું ત્યાંના દેશાચારથી અવિરુદ્ધ હતું. ૧૦૫૧-૧૦પ૨. તે દેશમાં અને તે કુળમાં ભત્તર મરણ પામ્યા પછી સ્ત્રી બીજા ભત્તરને ગ્રહણ કરી શક્તી હોવાથી તે આચીર્ણ હોવાથી અવિરુદ્ધ છે. ૧૦પ૩. આઠમા અકંપિત, દેવ નામના પિતાના અને જયંતી માતાના પુત્ર મિથિલાપુરમાં રહેનાર ત્રણસો શિષ્યનાં પરિવારવાળા હતા. ૧૦૫૪. નવમાં, કોશલદેશના રહેવાસી નંદામાતા અને વસુપિતાના પુત્ર હતા. દશમા તુંબિકા નામના સન્નિવેશમાં રહેનાર, દત્તપિતાના પુત્ર, વરુણાદેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલ હતા. અગ્યારમા રાજગૃહવાસી દ્વિજકુળમાં ધ્વજસમાન (બલના અને) અતિભદ્રાના પુત્ર હતા. નવમા, દશમા અને અગ્યારમાં પ્રગટપણે ભક્તિમાં આસક્ત એવા ત્રણ સો-ત્રણ સો શિષ્યોથી સેવા કરાતા उता. १०५५-१०५७. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કાલલોક-સર્ગ ૩૨ ज्येष्ठा १ च कृत्तिका २ स्वातिः ३ श्रुति ४ रर्यमदैवतं ५ ।। मघा६ ब्राह्मयु७ त्तराषाढा८ मार्गा९ श्विन्यौ१० च पुष्पभं११ ॥१०५८॥ एकादशानां जन्माण्येतानि गणधारिणां । गृहस्थत्वादिपर्याय-परिमाणमथ ब्रुवे ॥ १०५९ ॥ गार्हस्थ्येऽब्दानि पंचाशत् छाद्मस्थ्ये त्रिंशदेव च । सर्वज्ञत्वे द्वादश सानवतिश्चायुरादिमे ॥ १०६० ॥ अग्निभूतौ च षट्चत्वारिंशद् द्वादश षोडश । કાચ્યવિષુ સર્વાપુ: Jચતુ:સક્ષતિઃ સમઃ || ૧૦૬9 || वायुभूतौ द्विचत्वारिं-शद्दशाष्टादशापि च । गृहस्थत्वादिभावेषु सर्वायुः सप्ततिः समाः ।। १०६२ ॥ व्यक्तस्वामिनि पंचाशद् द्वादशाष्टादशापि च । त्रिषु भावेषु सर्वायु-रशीतिः शरदः स्मृताः ॥ १०६३ ॥ पंचाशच्च द्विचत्वारिं-शदष्टौ शरदः क्रमात् । . सुधर्मस्वामिनो गार्ह-स्थ्यादिष्वायुश्च तच्छतं ॥ १०६४ ॥ જ્યેષ્ઠા ૧, કૃત્તિકા ૨, સ્વાતિ ૩, શ્રવણ ૪, ઉત્તરાફાલ્ગની ૫, મઘા ૬, રોહિણી ૭, ઉત્તરાષાઢા ૮, મૃગશીર્ષ ૯, અશ્વિની ૧૦ અને પુષ્ય ૧૧ - અગ્યાર ગણધરના એ જન્મ નક્ષત્ર જાણવા. હવે તેના ગૃહસ્થત્વાદિયયનું પ્રમાણ અને સવયુિ કહેવાય છે. ૧૦૫૮-૧૦૫૯. પહેલા ગણધરનું ગૃહસ્થપણામાં ૫૦ વર્ષ. છvસ્થપણામાં ૩૦ વર્ષ અને બાર વર્ષ સર્વજ્ઞપણામાં કુલ ૯૨ વર્ષનું આયુષ્ય હતું. ૧૦૬૦. અગ્નિભૂતિના ૪૬ વર્ષ ગૃહસ્થપણામાં, બારવર્ષ છવસ્થપણામાં અને ૧૬ વર્ષ સર્વજ્ઞપણામાં કુલ ૭૪ વર્ષનું આયુષ્ય હતું. ૧૦૬૧. વાયુભૂતિના ૪૨-૧૦ અને ૧૮ વર્ષ એમ ત્રણે ભાવમાં રહેતા કુલ ૭૦ વર્ષનું આયુ હતું. ૧૦૬૨. વ્યક્તસ્વામીનું ૫૦, ૧૨ અને ૧૮ વર્ષ ત્રણે ભાવમાં વર્તતાં કુલ ૮૦ વર્ષનું આયુ હતું. ૧૦૦૩. સુધમસ્વિામીનું ૫૦-૪૨-અને ૮ વર્ષ ગૃહસ્થત્વાદિભાવમાં વર્તતાં કુલ ૧૦૦ વર્ષનું આયુષ્ય હતું. ૧૦૬૪. છઠ્ઠા મંડિતyવનું પ૩-૧૪ અને ૧૬ વર્ષ ગૃહસ્થાદિભાવમાં વર્તતાં કુલ ૮૩ વર્ષનું આયુ Page #182 -------------------------------------------------------------------------- ________________ - १४८ Mrrrrrrrrrrr ગણધર ભગવંતોના આયુષ્ય संवत्सरास्त्रिपंचाश-चतुर्दश च षोडश । गार्हस्थ्यादिषु षष्ठस्य त्र्यशीतिरखिलं जनुः ॥ १०६५ ॥ मौर्यस्यांब्दाः पंचषष्टि-श्चर्तुदश च षोडश । गृहित्वादिषु भावेषु शतं पंचोनमन्वितं ॥ १०६६ ॥ अकंपितस्याष्टचत्वा-रिंशन्नवैकविंशतिः । गृहित्वादिषु वर्षाणि सर्वायुरष्टसप्ततिः ॥ १०६७ ॥ नवमस्य षट्चत्वारिंशद् द्वादश चतुर्दश । त्रिषु भावेषु वर्षाणि सर्वमायुर्द्विसप्ततिः ॥ १०६८ ॥ मेतार्यस्य च षट्त्रिंश-दश षोडश वत्सराः । पर्यायेषु त्रिषु प्रोक्तं द्वाषष्टिः सर्वजीवितं ॥ १०६९ ॥ प्रभासस्य षोडशाष्टौ क्रमात् षोडश वत्सराः । पर्यायेषु त्रिष्वशेषं चत्वारिंशच्च जीवितं ॥ १०७० ॥ सिद्धा एकादशाप्येते गिरौ वैभारनामनि । विहितानशना मासं पुरे राजगृहाऽभिधे ॥ १०७१ ॥ नव सिद्धिं गता वीरे नाथे जीवत्यथादिमः । सिद्धे प्रभौ द्वादशभि- विंशत्याब्दैश्च पंचमः ॥ १०७२ ॥ तु. १०५. મૌર્યપુત્રનું ૬૫-૧૪ અને ૧૬ વર્ષ ગૃહસ્થાદિભાવમાં વર્તતાં કુલ ૯૫ વર્ષનું આયુ હતું. ૧૦૬૬. અકંપિતનું ૪૮-૯ અને ૨૧ વર્ષ ગૃહસ્થાદિભાવમાં વર્તતાં કુલ ૭૮ વર્ષનું આયુ હતું. ૧૦૬૭. નવમા અચળભાતાનું ૪૬-૧૨ અને ૧૪ વર્ષ ગૃહસ્થાદિભાવમાં વર્તતા કુલ ૭૨ વર્ષનું આયુ तुं. १०१८. મેતાયનું ૩૬-૧૦ અને ૧૬ વર્ષ ગૃહસ્થાદિ ત્રણે ભાવમાં વર્તતાં કુલ ૬૨ વર્ષનું આયુ तु. १०७९. પ્રભાસનું ૧૬-૮ અને ૧૬ વર્ષ ગૃહસ્થાદિ ત્રણે પર્યાયમાં વર્તતાં કુલ ૪૦ વર્ષનું આયુ तुं. १०७०. એ અગ્યાર ગણધરો રાજગૃહીપાસે વૈભારગિરિ ઉપર એક માસનું અનશન કરીને સિદ્ધિપદને पाभ्या छ. १०७१. એમાંથી નવ વીરપ્રભુની હયાતિમાં સિદ્ધિસ્થાનને પામ્યા છે. પ્રથમ ગણધર પ્રભુના નિવણિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કાલલોક-સર્ગ ૩૨ सुधर्मस्वामिनः शिष्यः प्रशिष्यस्त्रिशलाभुवः । चरमः केवली जंबू-स्वामी चामीकरच्छविः ॥ १०७३ ॥ स राजगृहवास्तव्य ऋषभदत्तनंदनः । धारणीकुक्षिसंभूत आजन्म ब्रह्मचार्यभूत् ।। १०७४ ॥ षोडशाब्दानि गार्हस्थ्यं छद्मस्थत्वं च विंशतिं । सर्वज्ञत्वं चतुश्चत्य-रिंशतं पर्यपालयत् ॥ १०७५ ॥ वर्षाण्यशीतिं सर्वायुः परिपूर्यातिमप्रभौ । शिवं गते चतुःषष्ट्या वर्भेजे शिवश्रियं ।। १०७६ ।। अत्र च- अकंपिताचलभ्रात्रो-र्यन्मेतार्यप्रभासयोः । एकाभूद्वाचना तस्माद्वीरनेतुर्गणा नव ॥ १०७७ ॥ एकवाचनिकः साधु-समुदायो भवेद्गणः । तेऽन्येषामर्हतां ज्ञेया गणभृत्संख्यया समाः ॥ १०७८ ।। समुच्चिता गणाधीशाः सर्वेषामर्हतां समे । स्युर्द्विपंचाशदधिका-श्चतुर्दश शता इह ॥ १०७९ ॥ પછી ૧૨ વર્ષે અને પાંચમા સુધર્મ ગણધર પ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે સિદ્ધિપદને પામ્યા છે. ૧૦૭૨. ત્રિશલામાતાના પુત્ર, એવા વીરપ્રભુના પ્રશિષ્ય અને સુધમસ્વિામીના મુખ્ય શિષ્ય, જંબૂસ્વામી, સુવર્ણસમાન કાંતિવાળા, તે છેલ્લા કેવળી થયા છે. ૧૦૭૩. તેઓ રાજગૃહીના રહેનારા ઋષભદત્તના પુત્ર અને ધારિણીમાતાની કુક્ષિથી થયેલા હતા અને જન્મથી જ બ્રહ્મચારી રહ્યા હતા. ૧૦૭૪. તેઓ ગૃહસ્થપણામાં ૧૬ વર્ષ, છદ્મસ્થપણામાં ૨૦ વર્ષ અને સર્વજ્ઞપણામાં ૪૪ વર્ષ રહેવાથી કુલ ૮૦ વર્ષનું આયુ પરિપૂર્ણ કરીને અંતિમ પ્રભુ સિદ્ધ થયા પછી ૬૪ વર્ષે સિદ્ધિપદને પામ્યા છે. ૧૦૭પ-૧૦૭૬. આ ૧૧ ગણધરમાં અકંપિત અને અચળભ્રાતાની, તેમજ મેતાર્ય અને પ્રભાસની એક વાચના હોવાથી વીરપ્રભુના ગણ નવ થયા છે. ૧૦૭૭. એક વાચનાવાળા સાધુના સમુદાયને ગણ કહેવાય છે. બીજા બધા પ્રભુના ગણધરની સંખ્યા જેટલા જ ગણ થયા છે. ૧૦૭૮. સર્વ અરિહંતના સર્વ ગણધરોની સંખ્યા એકત્ર કરતાં ૧૪૫૨ ની થાય છે. ૧૦૭૯. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ વીર પ્રભુનો પરિવાર श्रीवीरस्वामिनः साधु-सहस्राणि चतुर्दश । षट्त्रिंशच्च सहस्राणि सयंतीनां महात्मनां ॥ १०८० ॥ इदं किल चतुरशीतिसहस्रादिकमृषभादीनां तीर्थकृतां श्रमणपरिमाणं प्रधानसूत्रविरचनसमर्थान् श्रमणानधिकृत्य वेदितव्यं, इतरथा पुनः सामान्यश्रमणाः प्रभूततरा अपि तस्मिन् तस्मिन् ऋषभादिके आसीरन् इति नंदीवृत्ती, गच्छाचारवृत्तौ च. श्राद्धानां लक्षमेकोन-षष्ट्या युक्तं सहस्रकैः । लक्षत्रयं श्राविकाणा-मष्टादशसहस्रयुक् ॥ १०८१ ॥ सर्वज्ञानां शताः सप्त पंच मानसवेदिनां । सहस्रमेकमवधि-ज्ञानिनां त्रिशतान्वितं ॥ १०८२ ॥ वैक्रियाणां शताः सप्त सच्चतुर्दशपूर्विणां । त्रयः शता वादिवर-मुनीनां च चतुःशती ॥ १०८३ ॥ सर्वेऽष्टाविंशतिर्लक्षाः सर्वेषां साधवोऽर्हतां । अष्टाचत्वारिंशता च सहस्त्रैरधिकाः स्मृताः ॥ १०८४ ।। संयतीनां चतुश्चत्वारिंशल्लक्षाः सहस्रकाः । षट्चत्वारिंशदेवाथ षट्संयुक्ता चतुःशती ॥ १०८५ ॥ लक्षाणि पंचपंचाशत् श्रावकाणां गुणौकसां । सहस्रैरष्टचत्वारिं-शतोपेतानि निश्चितं ॥ १०८६ ॥ શ્રીવીરપ્રભુના પરિવારમાં ૧૪૦૦૦ સાધુ અને ૩૬000 મહાત્મા એવી સાધ્વીઓ જાણવી. १०८०. અહીં ૮૪000 વિગેરે ઋષભાદિ તીર્થકરોના શ્રમણનું પરિમાણ કહેલું છે, તે પ્રધાનસૂત્ર રચવામાં સમર્થ શ્રમણોને આશ્ચયીને જાણવું. તે વિના સામાન્ય સાધુઓ ઘણી મોટી સંખ્યામાં તે તે &ષભાદિ પ્રભુના પરિવારમાં થયા હતા, એમ શ્રી નંદીસૂત્રની વૃત્તિમાં તથા ગચ્છાચારની વૃત્તિમાં सुंछ. श्री. वा२प्रभु श्राप १,५८,००० भने श्राविधी 3,१८,000, Bamlilो ७००, મનપર્યવજ્ઞાની પ00, અવધિજ્ઞાની ૧૩૦૦, વૈક્રિયલબ્ધિવાળા ૭૦૦, ચૌદપૂર્વે ૩૦૦ અને વાદિ मुनिमो ४०० ता. १०८१-१०८3. ચોવીશે પ્રભુના મળીને સાધુ અક્યાવીશ લાખ અને ૪૮ હજાર અને સાધ્વીઓ ૪૪ લાખ ૪૬ હજાર ચાર સો ને છ થાય છે. ૧૦૮૪-૧૦૮૫. સર્વ પ્રભુના ગુણોવડે શ્રેષ્ઠ શ્રાવકો પપ લાખ અને ૪૮ હજાર અને શ્રાવિકાઓ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ एका कोटी पंच लक्षा-ण्यष्टात्रिंशत्सहस्रकाः । सर्वाग्रं श्राविकाणां च सर्वेषामर्हतामिह ।। १०८७ ॥ षट्सप्ततिसहस्राढ्यं लक्षमेकं शताधिकं । सर्वेषामर्हतामुक्तं सर्वाग्रं सर्ववेदिनां ।। १०८८ ॥ लक्षमेकं तथा पंच- चत्वारिंशत्सहस्रकाः । १,०५,३८००० थाय छे. १०८६- १०८७ शताः पंचैकनवत्ति - युक्ता मानसवेदिनां ।। १०८९ ॥ लक्षमेकं त्रयस्त्रिंशत्सहस्राः सचतुःशताः । उक्ता जिनानां सर्वेषा - मवधिज्ञानशालिनः ।। १०९० ।। त्रयस्त्रिंशत्सहस्राणि शतानि नव चोपरि । अष्टानवत्युपेतानि स्युश्चतुर्दशपूर्विणः ।। १०९१ ॥ लक्षद्वयं तथा पंच- चत्वारिंशत्सहस्रकाः । अष्टाये द्वे शते सर्वे लसद्वैक्रियलब्धयः ।। १०९२ ।। षड्विंशतिः सहस्राणि लक्षमेकं शतद्वयं । वादिनो मुनयः सर्वे भवत्येवं समुच्चिताः ।। १०९३ ॥ उक्ता विशेषमुनयो येऽमी गणधरादयः । तैर्वर्जिताः सर्वसाधु- संख्याः पूर्वनिरूपिताः ।। १०९४ ॥ सामान्यमुनिसंख्याः स्युः सर्वेषामर्हतामिह । यथायोगं भावनीयास्ताः सर्वास्तात्त्विकैः स्वयं ।। १०९५ ।। કાલલોક-સર્ગ ૩૨ સર્વ પ્રભુના કેવળજ્ઞાનીની સંખ્યા ૧૭૬૧૦૦ ની કહેલી છે. ૧૦૮૮. મન:પર્યવજ્ઞાનીની સંખ્યા ૧૪૫૫૯૧ ની કહેલી છે. ૧૦૮૯, सर्व विनोना अवधिज्ञानीखोनी संख्या १,३३,४०० नी ऐसी छे. १०८०. ચૌદપૂર્વીની સંખ્યા ૩૩૯૯૮ ની કહેલી છે. ૧૦૯૧. વૈક્રિયલબ્ધિવાળાની સંખ્યા ૨,૪૫,૨૦૮ ની કહી છે. ૧૦૯૨. વાદી મુનિઓની સંખ્યા ૧,૨૬,૨૦૦ ની કહી છે - આ પ્રમાણે એકત્ર સંખ્યા થાય છે. ૧૦૯૩. જે અહીં ગણધરાદિ વિશેષ મુનિઓની સંખ્યા (૮,૬૧,૯૪૯) કહી છે, તેને પૂર્વે કહેલી સર્વ સાધુઓની (૨૮,૪૮,૦૦૦) સંખ્યામાંથી બાદ કરવાથી જે સંખ્યા આવે તે સર્વ તીર્થંકરોના સામાન્ય સાધુઓની સંખ્યા થાય છે. તે યથાયોગ્ય રીતે પ્રત્યેક તીર્થંકરોમાં પણ તાત્ત્વિકોએ પોતાની મેળે જાણી Page #186 -------------------------------------------------------------------------- ________________ સર્વ તીર્થંકરોનાં સમગ્ર પરિવારની સંખ્યા एकोनविंशतिर्लक्षाः षडशीतिः सहस्रकाः । एकपंचाशदधिकाः सामान्यमुनयोऽखिलाः ।। १०९६ ॥ तथोक्तं-गणहर १ केवलि २ मण ३ ओहि ४ पुव्वि ५ वेउव्वि ६ वाइ ७ मुणिसंखं मुणिसंखाए सोहिय नेया सामन्नमुणिसंखा ।। १०९७ ॥ द्वाविंशतिः सहस्राणि तथा नव शतानि च । वृषभस्यानुत्तरौपपातिका मुनयो मताः ।। १०९८ ॥ श्रीनेमिपार्श्ववीराणां षोडश द्वादशाष्ट च । क्रमाच्छतास्ते शेषाणां न ज्ञायंतेऽधुनार्हतां ॥ १०९९ ॥ येषां जिनानां यावंतः शिष्यास्तै रचितानि च । प्रकीर्णकानि तावंति तेषामित्युदितं श्रुते ।। ११०० ॥ तावंत एव प्रत्येक-बुद्धा अपि निरूपिताः । प्रकीर्णकानां ब्रूमोऽथ स्वरूपं किंचिदागमात् ॥ ११०१ ॥ अर्हदुक्तानुसारेण श्रमणा यन्महाधियः । रचयंतीह तत्सर्वं शास्त्रं ज्ञेयं प्रकीर्णकं ॥ ११०२ ।। ૧૫૩ લેવી. ૧૦૯૪-૧૦૯૫. આ પ્રમાણે સામાન્ય મુનિઓની સંખ્યા ૧૯ લાખ છાશી હજાર અને એકાવનની થાય છે. ૧૦૯૬. તે વિષે કહ્યું છે કે-ગણધર, કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, વૈક્રિયલબ્ધિવાળા અને વાદિઓરુપ વિશિષ્ટ મુનિઓની (આઠ લાખ એકસઠ હજાર નવ સો ને ૪૯ ની) સંખ્યાને કુલ મુનિ સંખ્યામાંથી બાદ કરતાં સામાન્ય મુનિઓની સંખ્યા બંને મળીને ૨૮૪૮૦૦૦ થાય છે. ૧૦૯૩. શ્રી વૃષભદેવના અનુત્તરોપપાતિક મુનિઓની સંખ્યા ૨૨૯૦૦ ની કહી છે. ૧૦૯૮. શ્રી નેમિ, પાર્શ્વ અને વીરપ્રભુની અનુક્રમે ૧૬૦૦, ૧૨૦૦ ને ૮૦૦ ની સંખ્યા કહી છે. બાકીના ૨૦ પ્રભુની અનુત્તરોપપાતિકની સંખ્યા ખ્યાલમાં નથી. ૧૦૯૯,૬ જે પ્રભુના જેટલા શિષ્યો હોય, તેમના રચેલા તેટલા પ્રકીર્ણકો હોય એમ શ્રુતમાં કહ્યું છે. ૧૧૦૦. પ્રત્યેકબુદ્ધ પણ તેટલા જ કહ્યા છે. પ્રકીર્ણકોનું સ્વરૂપ આગમાધારે કાંઈક કહીએ છીએ. ૧૧૦૧. અરિહંતના કથન અનુસારે મહાબુદ્ધિમાન શ્રમણો જે શાસ્ત્ર રચે છે, તે અહીં પ્રકીર્ણક જાણવા. ૧૧૦૨. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ उत्कालिक मंगबाह्यं दशवैकालिकादिकं । अंगबाह्यं कालिकं य-च्चोत्तराध्ययनादिकं ।। ११०३ ॥ प्रकीर्णकानि सर्वाणि तानि ज्ञेयानि धीधनैः । प्रत्येकबुद्धैरन्यैर्वा रचितानि महात्मभिः ।। ११०४ ॥ अत्र च मतत्रयं - श्रीऋषभादिजिनानां चतुरशीतिसहस्रादिप्रमाणैः स्वस्वशिष्यै रचितानि तावत्संख्याकान्येव प्रकीर्णकानीति केचित् । ऋषभादिजिनानां स्वस्वतीर्थभाविभिश्चुर्विधबुद्ध्युपेतैरपरिमितैः साधुभिर्विरचितानि अपरिमितान्येव प्रकीर्णकानीत्यन्ये, ऋषभादिजिनानां स्वस्वतीर्थभाविभिरपरिमितैः प्रत्येकबुद्धैर्विरचितानि अपरिमितान्येव प्रकीर्णकानीत्यपरे, इत्याद्यर्थतो नंदीसूत्रवृत्तितोऽवसेयं गच्छाचारवृत्तिर्वा विलोकनीयेति. पट्टाधिपानसंख्येयान् यावत् श्रीवृषभप्रभोः । अविच्छिन्ना गतिर्मोक्षे प्रावर्त्तत महात्मनां ।। ११०५ ।। तानष्टौ चतुरो यावत् क्रमात् श्रीनेमिपार्श्वयोः । त्रीन् वीरस्य परेषां तु संख्येयान्निखिलार्हतां ॥ ११०६ ॥ अंतर्मूहूर्तेऽतिक्रांते श्रीनाभेयस्य केवलात् । प्रावर्त्तत गतिर्मोक्षे नेमेर्वर्षद्वये गते ।। ११०७ ॥ કાલલોક-સર્ગ ૩૨ ઉત્કાલિક અંગબાહ્ય, દશવૈકાલિકાદિ જાણવા અને અંગબાહ્ય કાલિક ઉત્તરાધ્યયનાદિ જાણવા. ૧૧૦૩. સર્વ પ્રકીર્ણકો બુદ્ધિમાનોએ તે પ્રકારના જાણવા કે જે પ્રત્યેકબુદ્ધોએ અથવા અન્ય મહાત્માઓએ જ રચેલા હોય. ૧૧૦૪. અહીં ત્રણ મત છે તે આ પ્રમાણે-શ્રીૠષભાદિ તીર્થંકરોના ૮૪૦૦૦ વિગેરે પ્રમાણવાળા પોતપોતાના શિષ્યરૂપ મુનિઓએ જે રચેલા, તેટલા જ પ્રકીર્ણકો જાણવા, એમ કેટલાક કહે છે. કેટલાક કહે છે કે ૠષભાદિ જિનોના સ્વસ્વતીર્થભાવી ચતુર્વિધ બુદ્ધિયુક્ત અપરિમિત સાધુઓએ રચેલા અપરિમિત જ પ્રકીર્ણકો જાણવા. વળી બીજા એમ કહે છે કે - ઋષભાદિ જિનોના સ્વસ્વતીર્થભાવી અપરિમિત પ્રત્યેકબુદ્ધોએ રચેલા અપરિમિત જ પ્રકીર્ણકો જાણવા. ઇત્યાદિ અર્થથી શ્રીનંદીસૂત્રવૃત્તિથી જાણવું. અથવા ગચ્છાચારની વૃત્તિ જોવી. શ્રીૠષભપ્રભુના અસંખ્યાતા પટ્ટાધિપ એવા મહાત્માઓની અવિચ્છિન્નપણે મોક્ષગતિ જાણવી. ૧૧૦૫. શ્રી નેમિનાથના આઠ પાટ સુધી અને પાર્શ્વનાથના ચાર પાટ સુધી મોક્ષે ગયેલ જાણવા. શ્રીવીરપ્રભુના ત્રણ પાટ સુધી જાણવા. બાકીના સર્વ તીર્થંકરોના સંખ્યાતા પાટ સુધી મોક્ષે ગયેલ જાણવા. ૧૧૦૬. શ્રી ઋષભદેવસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારપછી એક અંતર્મુહૂર્વે મોક્ષમાર્ગ શરૂ થયો, Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૨૪ જિનનો શાસનકાળ पार्श्वस्य त्रिषु वर्षेषु चतुर्पु चरमप्रभोः । शेषाणां पुनरेकादि-दिवसातिक्रमे सति ॥ ११०८ ।। अभूप्रवृत्तिः पूर्वाणा-माद्यात्कुंथुजिनावधि । असंख्यकालं संख्येय-कालं पार्श्वजिनावधि ॥ ११०९ ॥ एकं सहस्रं वर्षाणां महावीरस्य सा भवत् । एतावान् पूर्वविच्छेद-कालोऽपि सकलार्हतां ॥ १११० ॥ परं वर्षसहस्राणां विंशतिश्चरमेशितुः । पार्श्वस्य नासौ सर्वेषा-मातीर्थमपरं श्रुतं ॥ ११११ ॥ श्रुतेष्वंगादिष्वबद्धा ज्ञानिभिश्च प्रकाशिताः । आदेशास्ते शताः पंचां-त्यस्यान्येषामनेकधा ॥ १११२ ॥ कुरुटोत्कुरुटौ साधू सप्तमं नरकं गतौ । बाल्येंगुष्टाग्रसंपर्का-न्मेरुर्वीरेण कंपितः ।। १११३ ॥ નેમિનાથના કેવળજ્ઞાન પછી બે વર્ષે શ્રીપાર્શ્વનાથપ્રભુના કેવળજ્ઞાન પછી ત્રણ વર્ષે છેલ્લા મહાવીરસ્વામીના કેવળજ્ઞાન પછી ચાર વર્ષે અને બાકીના વીશ પ્રભુના કેવળજ્ઞાન પછી એક વિગેરે દિવસ ગયા પછી મોક્ષમાર્ગ શરૂ થયો. ૧૧૦૦-૧૧૦૮. પૂર્વેની પ્રવૃત્તિ પ્રથમ જિનેશ્વરથી કુંથુનાથ સુધી અસંખ્ય કાળ જાણવી, અને ત્યાંથી પાશ્વજિન સુધી સંખ્યાત કાળ જાણવો. ૧૧૦૯. શ્રી વીર પરમાત્મા પછી એક હજાર વર્ષ સુધી પ્રવૃત્તિ જાણવી. પૂર્વવિચ્છેદકાળ પણ સર્વ જિનેશ્વરોનો એ પ્રમાણે જ જાણવો. ૧૧૧૦. પૂર્વ વિનાના બીજા ભૃતનો કાળ પૂર્વના વિચ્છેદ પછી વીશ હજાર વર્ષ સુધી એટલે કુલ ૨૧ હજાર વર્ષ સુધી જાણવો. શ્રી પાર્શ્વનાથ માટે આવો કાળ ન સમજવો. (તેમની પછી તો વીર પ્રભુ થતાં સુધી પૂર્વશ્રુત રહેલ છે.) અને બાકીના પ્રભુ માટે તેમનું તીર્થ ચાલતા સુધી અપરહ્યુતનો-પૂર્વવિનાના શ્રુતનો કાળ જાણવો. ૧૧૧૧. જે અંગાદિકૃતમાં ગુંથાયેલા ન હોય અને જ્ઞાનીઓએ પ્રકાશિત કરેલા હોય, તે આદેશો સમજવા. તેવા આદેશો અંત્ય પ્રભુસંબંધી પ00 જાણવા અને અન્ય પ્રભુસંબંધી અનેક પ્રકારના જાણવા. ૧૧ ૧૨. કુરૂટ ને ઉત્કર્ટ સાધુ સાતમી નરકે ગયા. બાલ્યાવસ્થામાં અંગુઠાના સંપર્કથી વીરપ્રભુએ મેરૂ કંપાવ્યો. ૧૧૧૩. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કાલલોક-સર્ગ ૩૨ विहाय वलयाकारं स्वयंभूरमणांबुधौ । संति पद्मानि मत्स्याश्च समग्राकारशालिनः ॥ १११४ ।। अत्यंतं स्थावरा सिद्धा मरुदेवा महासती । असंदृब्धाः श्रुते ज्ञेया आदेशा एवमादयः ॥ १११५ ॥ श्रेयांसः श्रावको मुख्यः श्रीनाभेयजिनेशितुः । ते नंदसूर्यशंखाख्या-स्रयाणां नेमितोऽर्हतां ॥ १११६ ॥ सुभद्रा महासुव्रता सुनंदा सुलसापि च । मुख्याः स्युः श्राविका आध-नेमिपावन्तिमार्हतां ॥ १११७ ॥ शेषाणां त्वप्रसिद्धा इति. इंद्रभूतिर्गणी मुख्य-श्चंदना च प्रवर्तिनी । श्रेणिको नृपतिर्भक्तः सम्यक्त्वं क्षायिकं दधत् ॥ १११८ ॥ यक्षः श्रीवर्धमानस्य मातंगो गजवाहनः ।। द्विभुजो नकुलोपेता-पसव्यकरपंकजः ॥ १११९ ॥ वामे करे च रुचिरं दधानो बीजपूरकं ।। श्यामांगकांतिः पुष्णाति श्रियं श्रीवीरसेविनां ॥ ११२० ॥ સ્વયંભૂરમણ સમુદ્રમાં વલયાકારને મૂકીને સમગ્ર આકારવાળા પો ને મત્સ્યો છે. ૧૧૧૪. અત્યંત સ્થાવર એવા (સ્થાવરમાંથી તરત આવેલા એવા) મહાસતી મરુદેવા સિદ્ધિપદને પામ્યા' ઇત્યાદિ આદેશો શ્રુતમાં અસંતૃબ્ધ જાણવા. ૧૧૧૫. શ્રી નાભેયજિનના મુખ્ય શ્રાવક શ્રેયાંસ હતા અને નેમિ, પાર્શ્વ તથા વીરપ્રભુના નંદ, સૂર્ય અને શંખ નામના મુખ્ય શ્રાવક જાણવા. ૧૧૧૬. તેમજ સુભદ્રા, મહાસુવ્રતા, સુનંદા ને સુલસા એ ચાર અનુક્રમે આદ્ય જિન, નેમિ, પાર્થ અને વીરપ્રભુની મુખ્ય શ્રાવિકા જાણવી. ૧૧૧૭. શેષ તીર્થકરોના મુખ્ય શ્રાવક ને શ્રાવિકાના નામ અપ્રસિદ્ધ છે. શ્રી વીરપ્રભુના મુખ્ય ગણધર ઇદ્રભૂતિ, મુખ્ય પ્રવત્તિની ચંદના અને ક્ષાયિક સમકિતને ધારણ કરનાર નૃપતિ શ્રેણિક ભક્ત જાણવા. ૧૧૧૮. શ્રીવીરપ્રભુનો યક્ષ માતંગ કે જેનું વાહન ગજ છે, ભુજ બે છે, તેમાં જમણી ભુજામાં નકુલ અને વામ ભુજામાં સુંદર એવા બીજોરાને ધારણ કરનાર, શ્યામ અંગકાંતિવાળો, શ્રીવીર પરમાત્માની સેવા કરનારને લક્ષ્મી આપનારો થયો. ૧૧૧૯-૧૧૨૦. Page #190 -------------------------------------------------------------------------- ________________ વીર ભગવાનના યક્ષ-યક્ષિણી देवी सिद्धायिका सिंह- वाहनाढ्या चतुर्भुजा । पुस्तकाभयसंयुक्ता-पसव्यकरयामला ।। ११२१ ॥ बीजपूरकवीणाढ्य - वामपाणिद्वया सतां । श्री वीरभक्ता हरितवर्णा दिशतु वांछितं ।। ११२२ ॥ यथास्यामवसर्पिण्या - मेवं प्राप्ता महोदयं । चतुर्विंशतिरर्हत- स्तथा भाव्याः परास्वपि ।। ११२३ ॥ इहैतदवसर्पिणीभरतवर्षभूयोषितो - र्विशेषसुषमाकृतो जिनवराश्चतुर्विंशतिः । मयाऽप्रतिमया मुदा प्रतिहतामयाश्चिन्मयाः । स्तुता विगतविक्रियाः कृतधियां क्रियासुः श्रियं ॥ ११२४ ॥ विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिष द्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे । सर्गोऽयं प्रथितो निसर्गसुभगो द्वात्रिंश एषोऽभवत् ।। ११२५ ।। ॥ इति श्रीलोकप्रकाशे द्वात्रिंशत्तमः सर्गः समाप्तः ॥ श्रीरस्तु || સિદ્ધાયિકા દેવી સિંહના વાહનવાળી, ચાર ભુજાવાળી, જમણા બે હાથમાં પુસ્તક અને અભય તથા બે ડાબા હાથમાં બીજોરુ અને વીણાને ધારણ કરનારી, રિતવર્ણવાળી શ્રી વીર પરમાત્માના ભક્તોના વાંચ્છિતને આપો. ૧૧૨૧-૧૧૨૨. ૧૫૭ જેમ આ અવસર્પિણીમાં ઉપર કહી ગયા પ્રમાણે ચોવીશ તીર્થંકરો મહોદયને પ્રાપ્ત કરનારા થયા તેમ બીજી અવસર્પિણીમાં પણ જાણી લેવું. ૧૧૨૩. અહીં આ અવસર્પિણી અને ભારતવર્ષની પૃથ્વીરૂપી બન્ને સ્ત્રીને વિશેષ સુખ કરનારા, સર્વ રોગનો વિનાશ કરનારા, જ્ઞાનમય અને વિક્રિયા રહિત એવા ૨૪ તીર્થંકરોની મેં મોટા હર્ષથી સ્તવના झरी, ते बुद्धिमानोने लक्ष्मीने आयो. ११२४. વિશ્વને આશ્ચર્ય પમાડનાર છે કીર્ત્તિ જેમની એવા શ્રી કીર્ત્તિવિજય વાચકેન્દ્રના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર શ્રી વિનયવિજયે, જે આ કાવ્ય રચ્યું છે તે નિશ્ચિત એવા જગત્તત્ત્વને પ્રકાશ કરવામાં દીપકસમાન આ કાવ્યમાં સ્વભાવે જ સુભગ એવો આ બત્રીશમો સર્ગ સંપૂર્ણ थ्यो. ११२५. Page #191 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ त्रयस्त्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥ **** *** ** ***** तथास्यामवसर्पिण्यां प्रथमश्चक्रवर्तिषु । अभूद्भरत इत्यादि-देवस्य तनुजोऽग्रिमः ॥ १ ॥ सुमंगलाकुक्षिरनं पंचचापशतोच्छ्रितः । स्वर्णरुक् चतुरशीति-पूर्वलक्षसुजीवितः ॥ २ ॥ साधिताशेषषखंडः स चादर्श-गृहेऽन्यदा ।। निरंगुलीयकां पश्य-नंगुली पर्यभावयत् ॥ ३ ॥ शरीरासारतां द्राक् च लेभे केवलमुज्ज्वलं । प्रदत्तसाधुवेषश्च शक्रेणागत्य वंदितः ।। ४ ।। सहस्रैर्दशभी राज्ञां सेवितः स्वीकृतव्रतैः । विहृत्य लक्षं पूर्वाणा-मवाप परमं पदं ।। ५ ।। इति भरतः ॥ अयोध्यायां नगर्यां च द्वितीयश्चक्रवर्त्यभूत् । स्वर्णवर्णः सार्द्धचतु-र्धनुःशतसमुच्छ्रितः ॥ ६ ॥ સર્ગ ૩૩ મો ********************* આ અવસર્પિણીમાં પ્રથમજિનેશ્વરના મોટા પુત્ર ભરત, ચક્રવર્તીઓમાં પ્રથમ થયા. ૧. તે, સુમંગલાદેવીની કુક્ષિમાં રત્નસમાન, પાંચ સો ધનુષ્ય ઉંચા દેહવાળા, સુવર્ણસમાન કાંતિવાળા અને ૮૪ લાખ પૂર્વના આયુવાળા હતા. ૨. સમસ્ત છ ખંડ સાધ્યા પછી એક વખત આરીસા ભુવનમાં હતા, તે વખતે હાથની એક આંગળી મુદ્રિકાવિનાની દેખતા તેમણે શરીરની અસારતા ભાવી અને તરત જ, ઉજ્જવળ કેવળજ્ઞાન पाभ्या. भावाने भुनिवेष प्यो भने वहन :यु. 3-४. ચારિત્રને સ્વીકારેલા એવા દશ હજાર રાજર્ષિઓથી સેવાતા, તે એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિચરીને પરમપદને પામ્યા. ૫ ઇતિ ભરતઃ ૫ બીજા ચક્રવર્તી સગર નામના અયોધ્યા નગરીમાં થયા. તે સુવર્ણસમાન દેહના વણવાળા, સાડાચાર સો ધનુષ્યની ઉંચાઈવાળા, ૭૨ લાખ પૂર્વના આયુવાળા અને સુમિત્રવિજય રાજા તથા Page #192 -------------------------------------------------------------------------- ________________ સગર-મંધવા ચક્રવર્તિનું વર્ણન द्वासप्ततिपूर्वलक्ष- जीवितः सगराह्वयः । सुमित्रविजयक्ष्माप-यशोमत्योस्तनूद्भवः ।। ७ ।। अजितस्यार्हतश्चासौ पितृव्यतनयोऽभवत् । यतः सुमित्रविजयो जितशत्रुश्च सोदरौ ॥ ८ ॥ सोऽपि स्वपुत्रमरण प्राप्तवैराग्यवासनः । अजितस्यार्हतः पार्श्वे परिव्रज्य शिवं ययौ ॥ ९ ॥ इति सगरः || अभून्नगर्यां श्रावस्त्यां समुद्रविजयो नृपः । भद्रा प्रियतमा तस्य मघवा तनयस्तयोः ॥ १० ॥ द्विचत्वारिंशदद्ध्यर्द्धा धनुषां वपुरच्छ्रयः । लक्षाणि पंचवर्षाणा - मायुष्कं चास्य कीर्त्तितं ॥ ११ ॥ संसारानित्यतां ध्यायन् जातवैरोग्यवासनः । सोऽगाद्गृहीतचारित्रः स्वर्गलोकं तृतीयकं ।। १२ ।। इति मघवा ।। कुरु जंगलदेशे च हस्तिनागपुरे पुरे । कुरुवंशे महीशोऽभू-दश्वसेनाह्वयो महान् ॥ १३ ॥ सहदेवी च तद्भार्या शीलसौभाग्यशालिनी । सनत्कुमारस्तत्पुत्रश्चतुर्थश्चक्रवर्त्यभूत् ॥ १४ ॥ यशोमतीना पुत्र हता. -9. એ અજિતનાથ ભગવાનના કાકાના પુત્ર હતા, કારણકે સુમિત્રવિજયનાં જિતશત્રુ રાજા सहोहर हता. ८. ૧૫૯ તે પણ પોતાના પુત્રોના મરણથી વૈરાગ્ય વાસનાને પામીને અજિતનાથપાસે પ્રવ્રજ્યા અંગીકાર हुरी मोक्षे गया. ए. इति सगरः २. શ્રાવસ્તિનગરીમાં સમુદ્રવિજય નામે રાજા હતા. તેને ભદ્રા નામે પ્રિયતમા હતી. તેમના મઘવા नाभे पुत्र (श्रीभ यवत्त) थया. १०. તેમનું દેહમાન ૪૨ા ધનુષ્યનું અને આયુષ્ય પાંચ લાખ વર્ષનું હતું. ૧૧. સંસારની અનિત્યતા ધ્યાતાં વૈરાગ્યવાસના ઉત્પન્ન થવાથી તેમણે ચારિત્ર અંગીકાર કર્યું અને भरा पाभीने श्रीभ देवसोमां हेव थया. १२. ति मध्वा 3. કુરૂજંગલ દેશનાં હસ્તનાગપુર નગરમાં કુરૂવંશમાં અશ્વસેન નામના મહાન્ રાજા થયા. ૧૩. તેને શીલ સૌભાગ્યશાળી સહદેવી નામે ભાર્યા હતી. તેના પુત્ર સનત્ કુમાર નામે ચોથા ચક્રી थया. १४. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કાલલોક-સર્ગ ૩૩ अद्ध्यर्द्धान्येकचत्वारिंशद्धनूंषि स उच्छ्रितः । तथा त्रिवर्षलक्षायु-र्जगदुत्कृष्टरूपवान् ॥ १५ ॥ तस्मिन्नवसरे कोऽपि सौधर्मेंद्रस्य पर्षदि । ईशानस्वर्गवास्तव्यः संगमाख्यः सुरोऽविशत् ॥ १६ ॥ तत्तेजसा सुराः सर्वे प्रत्यूषे तारका इव । तार्किका इव वा जैने बभूवुर्गततेजसः ।। १७ ।। તે તસ્મિન દુઃર્વે પૃદ: સૌથર્મનાય: I નવયં પવે પૂર્વે પવિતાભમન્યુનઃ || ૧૮ | आचामाम्लवर्द्धमानं तत्राकार्षीत्तपो महत् । તેનતનુમાવેન વિમર્યયમનુત્તર || ૧૨ . स्वामिन्नन्यस्य कस्यापि रूपमस्त्यधुनेदृशं । રૂતિ પૃદ: સુરાથીશ શશશૈવસંશય: || ૨૦ || रूपं सनत्कुमारस्य वर्तते चक्रवर्तिनः । देवेभ्योऽप्यधिकं नास्मा-दृशां वचनगोचरः ।। २१ ।। अश्रद्दधानौ तत्कौचि-द्विप्रीभ्यागतौ सूरौ । रूपं दिदृशु चक्री च तदासीत्स्नानवेश्मनि ॥ २२ ॥ તેમના દેહની ઉંચાઈ ૪૧ાા ધનુષ્યની હતી અને ત્રણ લાખ વર્ષનું આયુ હતું. તથા તેઓ જગતમાં ઉત્કૃષ્ટ રૂપવાળા હતા. ૧૫. તે અવસરે સૌધર્મેન્દ્રની સભામાં ઇશાનસ્વર્ગવાસી કોઈ સંગમ નામનો દેવ કાર્ય પ્રસંગે આવ્યો. ૧૬ તેના તેજથી સર્વે સૌરમંકલ્પવાસી દેવો પ્રભાતમાં તારાની જેવા અને જેમની પાસે તાર્કીકોની જેવા તેજ વિનાના થઈ ગયા. ૧૭. તે દેવના ગયા પછી સર્વ દેવોએ સૌધર્મેદ્રને પૂછયું કે - “આનું આવું અત્યંત તેજ કેમ છે ?” ઈદ્ર કહ્યું કે પૂર્વભવે એ ભાવિતાત્મા મુનિ હતા. તે ભવમાં તેમણે મોટો આયંબીલ વર્ધમાનતપ કર્યો હતો. તેના પ્રભાવથી એ દેવ અનુત્તર તેજને પામેલ છે.' ૧૮-૧૯. ફરી દેવોએ પૂછયું કે - “અત્યારે આવું અપૂર્વ તેજ બીજા કોઈનું છે ?” આ પ્રમાણે ઈદ્રને પૂછવાથી ઈદ્ર નિઃસંશયપણે કહ્યું કે હાલ સનત્ કુમાર ચકીનું રૂપ દેવો કરતાં પણ અધિક છે, અને તે રૂપનું વર્ણન પણ કરી શકીએ તેમ નથી.’ ૨૦-૨૧. આ પ્રમાણે ઈદ્રના વચન ઉપર શ્રદ્ધા ન થવાથી કોઈ બે દેવ વિપ્રનું રૂપ કરી ચક્રીપાસે તેમનું રૂપ જોવા આવ્યા. તે વખતે ચક્રી સ્નાનગૃહમાં હતા. ૨૨. Page #194 -------------------------------------------------------------------------- ________________ સનકુમાર ચક્રવર્તિનું વર્ણન - ૧૬૧ अभ्यक्तस्त्यक्तशृंगारो रूपमालोक्य विस्मितौ । तौ प्रत्युवाच द्रष्टव्यं रूपं मयि सभास्थिते ॥ २३ ॥ ततः स्नातोऽलंकृतश्च दृष्टः सिंहासने स्थितः ।। ताभ्यां विषष्णचित्ताभ्यां तेन पृष्टे च कारणे ।। २४ ।। रोगोत्पत्तिं जगदतु-स्ततः स्वीकृत्य संयमं । सहते स्म गदान् सप्त सप्तवर्षशतावधि ।। २५ ॥ तथोक्तं योगशास्त्रवृत्तौ कच्छू १ शोष २ ज्वर ३ श्वासा ४-रुचि ५ कुक्ष्य ६ क्षिवेदनाः ६ । सप्ताधिसेहे पुण्यात्मा सप्त वर्षशतानि सः ॥ २६ ॥ उत्तराध्ययनवृत्तेरयमेवाभिप्रायः, ऋषिमंडले तु कंडू १ अभत्तसद्धा २ तिव्वा वेअणा उ अच्छि ३ कुच्छीसु ४ । कासं ५ सासं च ६ जरं ७ अहियासइ सत्त वाससए ॥ २६ A ॥ मरणसमाधिप्रकीर्णके तु सोलस रोगायंका सहिया सह चक्किणा चउत्थेण । વાસદ સત્ત ૩ સામન્નથુ હવે IUM . રદ્દ B || અમ્પંગન (માલિસ) કરાવેલું હતું અને શૃંગાર વિનાના હતા. છતાં તે વખતે તેમનું રૂપ જોઈને તે આવેલ દેવો વિસ્મય પામ્યા. તેમને ચક્રીએ કહ્યું કે -‘મારું રૂપ તો હું સભામાં બેઠો હોઉં ત્યારે જોવું.’ ૨૩. પછી ચકી સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી સભામાં આવીને બેઠા. એટલે તે બે વિપ્રો પણ આવ્યા. તેમને આ વખતનું રૂપ જોઈને ઉદાસ ચિત્તવાળા થયેલા જોયા, તેથી ચક્રીએ કારણ પૂછ્યું. ૨૪ એટલે તેમણે શરીરમાં રોગોત્પત્તિ થઈ ગયાનું કહ્યું, તેથી વૈરાગ્ય પામીને તે ચક્રીએ ચારિત્ર ગ્રહણ કર્યું અને સાત મહાવ્યાધિઓ સાત સો વર્ષ સુધી સહન કર્યા. ૨૫. શ્રી યોગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું છે કે 'કચ્છ ૧, શોષ ૨, જ્વર ૩, શ્વાસ ૪અરૂચિ પ, કુક્ષિવેદના ૬, અક્ષિવેદના ૭ આ સાત વ્યાધિ તે પુણ્યાત્માએ સાત સો વર્ષ સુધી સહન કર્યા. ૨૬. શ્રી ઉત્તરાધ્યયનવૃત્તિનો પણ આ અભિપ્રાય છે. ઋષિમંડળમાં તો-કંડ ૧, અભક્તશ્રદ્ધા-અરુચિ ૨, તીવ્ર અક્ષિવેદના ૩, તીવ્ર કુક્ષિવેદના ૪, કાસ ૫, શ્વાસ ૬ ને જ્વર ૭ - આ વ્યાધિઓ સાત સો વર્ષ સુધી સહન કર્યા.” એમ કહેલ છે. ૨૬.A. વળી મરણસમાધિપ્રકીર્ણકમાં ‘શ્રમણપણાની ધુરાને પ્રાપ્ત થયેલા ચોથા ચક્રીએ સાત હજાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ सप्तवर्षसहस्त्राण्यष्टादश रोगानधिसह्येति तु उत्तराध्ययनदीपिकायां. शक्रप्रशंसाऽश्रद्धाना-त्पुनर्देवैः परीक्षितः । प्राप्तश्चिकित्सानाकांक्षी तृतीयं स्वर्गमुत्तमः ॥ २७ ॥ इति सनत्कुमारः ॥ श्रीशांतिः पंचमश्चक्री षष्ठः कुंथुजिनेश्वरः । अरोऽर्हन् सप्तमस्तेषां चरितं प्राग्निरूपितं ॥ २८ ॥ हस्तिनाख्ये पुरेऽनंत-वीर्योऽभूत्पृथिवीपतिः । रेणुकायाः स्वसा तस्य प्रियाभूजितशत्रुजा ॥ २९ ॥ तस्मिन्नवसरे दुःस्थो विप्रो व्युच्छिन्नवंशकः । अग्निनामा भ्रमन् प्राप तापसाश्रममेकदा ॥ ३० ॥ सुतत्वेनाग्रहीदग्नि जमः कुलपतिश्च तं । ततः स जमदग्न्याख्य- स्तापसोऽभून्महातपाः ॥ ३१ ॥ जैनशैवौ तदा वैश्वा-नरधन्वंतरी सुरौ । विवदंती नृलोकं चा- गतौ धर्मं परीक्षितुं ॥ ३२ ॥ કાલલોક-સર્ગ ૩૩ વર્ષ સુધી સોળ મહારોગ સહન કર્યા′ - એમ કહેલ છે. ૨૬. B, શ્રી ઉત્તરાધ્યયની દીપિકામાં તો ‘સાત હજાર વર્ષસુધી અઢાર રોગને સહન કર્યા' એમ કહ્યું છે. ફરીને પાછી ઈંદ્ર ચક્રીની પ્રશંસા કરી, તેની શ્રદ્ધા ન થવાથી દેવે કોઇ પણ પ્રકારની વ્યાધિની ચિત્સિાને તે ચક્રી ઇચ્છતા નથી-એ બાબતની પરીક્ષા કરી. અને ત્યારબાદ અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે ત્રીજા સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ૨૭. ઇતિ સનત્કુમા૨ઃ ૪ શ્રી શાંતિનાથ પાંચમા ચક્રી, શ્રી કુંથુનાથ છઠ્ઠા ચક્રી અને શ્રી અરનાથ સાતમા ચક્રી થયા. તેમનું ચરિત્ર પૂર્વે નિરુપણે કરેલ છે. ૨૮. ૫-૬-૭ હસ્તિનાપુર નામના નગરમાં અનંતવીર્ય નામે રાજા થયા. જિતશત્રુ રાજાની પુત્રી રેણુકાની બહેન તેની રાણી થઈ. ૨૯. તે અવસરે અગ્નિ નામનો દુઃખી અને વ્યુચ્છિન્ન વંશવાળો વિપ્ર એક વખત ભમતો ભમતો કોઈ તાપસના આશ્રમમાં આવ્યો. ૩૦. ત્યાંના જમ નામના કુલપતિએ તે અગ્નિને પુત્રપણે ગ્રહણ કર્યો. ત્યારથી તે જમદગ્ન નામનો મહાતપ કરનારો તપસ્વી થયો. ૩૧. જૈનધર્મી ને શૈવધર્મી એવા વૈશ્વાનર અને ધન્વંતરી નામના બે દેવો પરસ્પર વાદ કરતા ધર્મની પરીક્ષા કરવા માટે મનુષ્યલોકમાં આવ્યા. ૩૨. Page #196 -------------------------------------------------------------------------- ________________ જમદગ્નિ તાપસની દેવે કરેલ પરીક્ષા ૧૬૩ परीक्षणीयो जैनेषु प्रथमं दृश्यतेऽत्र यः । परीक्ष्यस्तापसप्रष्ठः शैवेष्वित्यत्र संगरः ॥ ३३ ॥ तदा भावयतिः पद्म-रथाख्यो मिथिलापतिः । गुरुश्रीवासुपूज्यांते गच्छन् व्रतजिघृक्षया ॥ ३४ ॥ प्रातिलोम्यानुलोम्याभ्या-मुपायैर्विविधैरसौ । પરીક્ષિતો ન વુક્ષો પવનૈવિ મંવર: | રૂ II अगातां तौ ततो देवौ जमदग्नि परीक्षितुं । चटकौ दंपती भूत्वा तस्य श्मश्रुण्यतिष्ठतां ॥ ३६ ॥ अनुमन्यस्व मां कांते गत्वाऽयामि हिमालयं । इत्यूचिवांसं चटकं चटकाथैवमब्रवीत् ॥ ३७ ।। द्रुतं नैति भवानन्य-कांतासक्तः स्वभावतः । પટાનાં તો મોક્ષ: પરસ્ત્રીના પાશત: || રૂ૮ स स्माहावश्यमेष्यामि न चेद्गोघातपातकैः । गृह्येऽथवा विनश्यामि पापैर्विश्वस्तघातिनां ॥ ३९ ॥ चटकोचे प्रियालीकैः पर्याप्तं शपथांतरैः । तापसस्यास्य पापेन गृह्येऽहमिति शप्यतां ॥ ४० ॥ જૈનમાં જે પ્રથમ એટલે ધર્મની શરુઆતવાળો દેખાય, તેની પરીક્ષા કરવી અને પછી શૈવધર્મી તાપસમાં જે શ્રેષ્ઠ ગણાતા હોય, તેની પરીક્ષા કરવી એવો નિર્ણય કર્યો. ૩૩. તે વખતે ભાવયતિ એવો મિથિલાપતિ પવરથ નામનો રાજા શ્રીવાસુપૂજ્ય ગુરૂની પાસે વ્રત લેવાની ઈચ્છાથી જતો હતો. તેની એ દેવોએ અનુકૂળ-પ્રતિકૂળ એવા વિવિધ ઉપાયોવડે પરીક્ષા કરી, પણ તે પવનવડે મેરુપર્વત ચલિત ન થાય તેમ ચલિત થયા નહીં. ૩૪-૩૫. • પછી તે દેવો જમદગ્નિની પરીક્ષા કરવા ગયા અને ચકલા ચકલીનું રૂપ કરી તેની દાઢીમાં રહ્યા. ૩૬. તેમાંથી ચકલો બોલ્યો કે હે કાંતા ! મને રજા આપ. હું હિમાલય જઈને પાછો તરત આવીશ’ આમ કહેતા ચકલાને ચકલીએ કહ્યું કે - “સ્વભાવથી જ અન્ય કાંતામાં આસક્ત એવા તમે ઉતાવળા પાછા ન આવો, કેમકે લંપટો પરસ્ત્રીરૂપી નાગપાશમાંથી શી રીતે છુટી શકે?’ ૩૭-૩૮. એટલે ચકલો બોલ્યો કે - 'અવશ્ય આવીશ. જો ન આવે તો ગૌહત્યાનું પાતક મને લાગે અથવા વિશ્વાસઘાતીના પાપથી મારો વિનાશ થાય.’ ૩૯. ત્યારે ચકલી બોલી કે હે પ્રિય ! બીજા સોગન લેવાથી સર્યું. આ તાપસનું પાપ મને લાગે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ततः स तापसः क्रुद्धः खगौ धृत्वा करेण तौ । उवाच मयि किं पाप-मीदृगाजन्मसुव्रते ॥ ४१ ॥ ऊचतुस्तौ खगौ पापं पापर्षे किमतः परं । अनुत्पादितपुत्रेण यत्त्वया चर्यते तपः ॥ ४२ ॥ ततो भ्रष्टमनाः सोऽभू-त्स्त्रीपाणिग्रहणोत्सुकः । मिथ्यादृशां हि वैराग्यं कुलटाचित्तचंचलं ॥ ४३ ॥ अखिद्यत सुरो धन्वं तरिस्तं वीक्ष्य तादृशं । किमैभिस्तापसैर्मूढै-रित्यभूदयमार्हतः ॥ ४४ ॥ भूरिकन्यं ययाचेऽसौ जितशत्रुमृषिर्नृपं । त्वामिच्छंतीं ददामीति सोऽवादीच्छापभीरुकः ।। ४५ ।। क्षामं भिक्षाचरं वीक्ष्य निखिलाः कृतथूत्कृतीः । कुब्जीचक्रेऽसकौ शापा - देकोनं कन्यकाशतं ॥ ४६ ॥ रेणुक्रीडापरां लघ्वीं रेणुकानामकन्यकां । फलैः प्रलोभ्य मामेषा वृणोतीत्यवदन्नृपं ॥ ४७ ॥ એવા સોગન ખાઓ.’ ૪૦, આ પ્રમાણે સાંભળીને તે તાપસ ક્રોધાયમાન થયો અને બંને પક્ષીને હાથવડે પકડી કહ્યું કે. ‘જન્મથી માંડીને વ્રતધારી એવા મારામાં શું એવું પાપ છે કે ચકલીએ એ પાપ લેવાનું કહ્યું ?’ ૪૧. એટલે તે બંને પક્ષી બોલ્યા કે -- હે પાપર્ષિ ! આથી વધારે પાપ ક્યું છે, કે તમે પુત્રોત્પત્તિ કર્યા સિવાય તપ તપો છો ?’ ૪૨. કાલલોક-સર્ગ ૩૩ આ પ્રમાણે પક્ષીઓના વચનો સાંભળી તાપસનું મન ચલિત થયું અને તે કોઈ પણ સ્ત્રી સાથે પાણિગ્રહણ કરવા માટે ઉત્સુક થયા, કારણ કે મિથ્યાત્વીને વૈરાગ્ય કુલટાના ચિત્ત જેવો ચંચળ હોય છે. ૪૩. જમદગ્નિની આ પ્રમાણે સ્થિતિ જોઈને ધન્વંતરી દેવ ખેદ પામ્યો અને વિચાર્યું કે -“આ મૂઢ એવા તાપસોથી શું અર્થાત્ એઓમાં વાસ્તવિક ધર્મ જણાતો નથી' આમ વિચારીને તે શ્રાવક થયો. (પછી બંને દેવ સ્વર્ગે ગયા ). ૪૪. અહીં જમદગ્નિએ ઘણી કન્યાવાળા જિતશત્રુ રાજા પાસે જઈને એક કન્યાની માગણી કરી એટલે તેના શાપથી ભય પામતા રાજાએ કહ્યું કે - જે કન્યા તમને ઇચ્છશે તે આપીશ.’ ૪૫. પરંતુ આ દુર્બળ ભિક્ષાચરને જોઈને બધી કન્યાઓએ થુથુકાર કર્યો એટલે એ તાપસે નવાણું કન્યાઓને શાપવડે કુબડી કરી દીધી. ૪૬. પછી ધૂળમાં ક્રીડા કરતી સૌથી નાની રેણુકા નામની કન્યાને ફળવડે લોભાવીને આ મને ઇચ્છે Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ સુભૂમ ચક્રવર્તિનું વર્ણન नृपेण दत्तामादाय तां प्रसन्नः परा अपि । बटुः कन्याः पटूकृत्य वने नीत्वा पुपोष तां ॥ ४८ ॥ तातवत्परिपोष्यापि सोऽथ कामवशंवदः । जरनरीरमद्वालां श्लथांगोऽप्यश्लथस्पृहः ॥ ४९ ॥ ऋतुकालेऽथ तेनोक्ता सा बाला त्वत्कृते चरुं । साधयामि यतस्ते स्या-नंदनो ब्राह्मणोत्तमः ॥ ५० ॥ सावगू द्वौ साधय चरू तत्र ब्राह्मः कृते मम । अन्यः क्षात्रोऽनंतवीर्य-प्रियाया मत्स्वसुः कृते ॥ ५१ ॥ साधितौ द्वौ चरु तेन ब्राह्मक्षत्रमोहनिधी । તત: સાગર્વિતાધિરે જેવી વર્ધયા દૃશા || ૧૨ | मा भूत्सुतोऽपि मे मद्व-दारण्यो हरिणादिवत् । ध्यात्वेति स्वयमादत्सा क्षात्रतेजः करं चरुं ॥ ५३ ।। द्वितीयं चापरा तेन जातौ कुलविलक्षणौ । રામ: પુત્રો પુજાયા: પરસ્થ: કૃતવર્ય / ૧૪ | છે-એમ તેણે રાજાને કહ્યું. ૪૭. એટલે રાજાએ તેને આપી. તેને લઈને પ્રસન્ન થયેલા તે તાપસે કુબડી કરેલી બધી કન્યાઓને પાછી યથાસ્વરૂપ કરી અને રેણુકાને લઈને તે વનનાં-પોતાના આશ્રમમાં આવ્યો. ત્યાં તે તેનું પોષણ કરવા લાગ્યો. ૪૮. પિતાની જેમ પરિપાલન કરીને પણ કામને વશ એવો અને અંગો શિથિલ થયેલ છતાં જેની સ્પૃહા શિથિલ થઈ નથી એવો તે વૃદ્ધ તાપસ, તે બાળાની સાથે કામક્રીડા કરવા લાગ્યો. ૪૯. એક વખત ઋતુકાળે તાપસે તે બાળાને કહ્યું કે તારે માટે એક ચરુ અધું કે જેથી તને ઉત્તમ બ્રાહ્મણ પુત્ર થાય.’ પ૦. એટલે તે રેણુકા બોલી કે તમે બે ચરુ સાધો, તેમાં બ્રાહ્મચરુ મારે માટે અને ક્ષાત્રચરુ અનંતવીર્યની પ્રિયા મારી બહેનને માટે.’ પ૧. આમ કહેવાથી તેણે બ્રાહ્મ અને ક્ષાત્રાના તેજના નિધાન સમાન બે ચરુ સાધ્યા. એ વખતે રેણુકા દીર્ધદષ્ટિથી વિચારવા લાગી કે ‘મારો પુત્ર પણ મારી જેમ વનમાં રહેનારો, હરિણાદિ જેવો ન થાઓ’ આમ વિચારીને ક્ષાત્રતેજ કરનાર ચરુ પોતે ગ્રહણ કર્યો પ૨-પ૩. બીજો પોતાની બહેનને આપ્યો. તેથી કુળમાં વિલક્ષણ એવા બંનેને પુત્ર થયા. રેણુકાનો પુત્ર રામ નામનો થયો અને તેની બહેનને કૃતવીર્ય નામનો પુત્ર થયો. ૫૪. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬s કાલલોકસર્ગ ૩૩ कोऽपि विद्याधरो भ्रष्ट-नभोगतिरुपासितः ।। रामेण विद्या तद्दत्ता पार्शवी साधिता क्रमात् ॥ ५५ ॥ स्वसृप्रेम्णान्यदा चागा-द्रेणुका हस्तिनापुरे । भुक्ता चानंतवीर्येण श्याली जातसुताप्यभूत् ॥ ५६ ॥ ससुतामपि तां निन्ये जमदग्निर्निजं गृहं । क्रुद्धश्च पशुरामस्तां सडिंभां मातरं न्यहन् ।। ५७ ।। तद्भगिन्योदितं पत्ये क्रुद्धोऽथानंतवीर्यराट् । क्रीडनार्थं गते रामे द्राग्ममर्द तदाश्रमं ॥ ५८ ॥ ततश्च परशुरामेणा-नंतवीर्यो निपातितः । कृतवीर्यस्ततस्तस्य पदेऽभूत्पृथिवीपतिः ॥ ५९ ॥ तेन क्रुद्धेन नीतश्च जमदग्निर्यमालयं । रिपोस्ताते हते स्वस्य तातदुःखं हि शाम्यति ॥ ६० ॥ ततश्च पशुरामेण प्रज्वलत्पशुतेजसा । વૃક્તવીર્ય: ક્ષયં નીતો નિશ્વિતૈ: ક્ષત્રિઃ સદ . ૬૦ . कृतवीर्यप्रिया तारा ततो गुर्वी पलायिता । कृपया तापसैस्त्राता स्वाश्रमे भूमिवेश्मनि ।। ६२ ।। કોઈ વિદ્યાધર આકાશગમન કરતાં ભ્રષ્ટ થયેલો, ભૂમિપર પડેલો તેની રામે સારી રીતે ચાકરી કરી, તેથી તેણે રામને પાશવી (પરશુ સંબંધી) વિદ્યા આપી. તેણે અનુક્રમે તે વિદ્યા સાધી. ૫૫. બહેનના પ્રેમથી અન્યદા રેણુકા હસ્તિનાપુરમાં આવી. ત્યાં અનંતવીર્યે તે સાળીને ભોગવી અને તેને પુત્ર પણ થયો. ૫૬. જમદગ્નિ પુત્ર સહિત તેને પોતાના આશ્રમમાં લઈ ગયો. તેને જોઈ ક્રોધ પામેલા પરશુરામે પુત્રસહિત માતાને હણી નાખી. પ૭. આ વાત રેણુકાની બહેને પોતાના પતિ અનંતવીર્યને કરી એટલે ક્રોધાયમાન થયેલા તેણે, રામ ક્રીડા કરવા માટે બહાર ગયેલ,તે વખતે ત્યાં જઈને તત્કાળ તેનો આશ્રમ તોડીફોડી નાખ્યો. ૫૮. એ વાત જાણીને પશુરામે અનંતવીર્યને મારી નાખ્યો એટલે તેના સ્થાને કૃતવર્ય રાજા થયો. પ૯. તે કૃતવીર્યે ક્રોધાયમાન થઈને જમદગ્નિને મારી નાખ્યો. શત્રુના પિતાને હણવાથી પોતાનું પિતાસંબંધી દુઃખ શાંત થાય છે.' ૬૦. પછી જાજ્વલ્યમાન પશુના તેજથી પશુરામે કૃતવીર્યને મારી નાખ્યો. તે સાથે સમગ્ર ક્ષત્રીયોને પણ મારી નાખ્યા. ૬૧. તે વખતે કૃતવીર્યની સ્ત્રી તારા સગભ હતી, તે ભાગી ગઈ તેને કોઈ તાપસે કૃપાવડે પોતાના Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સુભમ ચક્રવર્તિનું વર્ણન क्रमाच्चतुर्दशस्वप्न-तूंचितोऽस्याः सुतोऽभवत् । चखाद भूमिमित्युक्तः सुभूम इति तापसैः ।। ६३ ॥ हस्तिनापुरसाम्राज्यं रामः स्वीकृत्य भूतलं । નિઃક્ષત્રિયં સતવારાં-ચાર ઘોઘદુર્ધરઃ || ૬૪ || अन्यदा क्षत्रियान्वेषी सुभूमालंकृताश्रमे । जगाम रामस्तत्रास्य जज्वाल परशुः क्रुधा ॥ ६५ ॥ कोऽप्यत्र क्षत्रियोऽस्तीति पृष्टः कुलपतिर्जगौ । तापसाः क्षत्रियाः संति-त्युक्तेऽसौ व्यरमाधः । ६६ ॥ हतानां क्षत्रियेंद्राणां दंष्ट्रिकाभिरबीभरत् । થાનમેદં મહદ્રાન: સંગ્રામોદ્દામવોઃ || ૬૭ છે. य एताः पायसीभूताः भोक्ष्यते स त्वदंतकः । इति नैमित्तिकेनोक्तो रामस्तन्निर्णिनीषया ॥ ६८ ॥ अवारितं पुरे सत्रा-गारं निर्माय तत्र च । दंष्ट्रास्थालांकितं सिंहा-सनमादावतिष्ठिपत् ॥ ६९ ॥ આશ્રમના ભોંયરામાં રાખીને તેનું રક્ષણ કર્યું. દ૨. અનુક્રમે તેને ચૌદ સ્વપ્નથી સૂચિત પુત્ર થયો. તે બાલ્યાવસ્થામાં માટી ખાવા લાગ્યો તેથી તાપસોએ તેનું નામ સુબૂમ પાડયું. ૩. અહીં પશુરામે હસ્તિનાપુરનું રાજ્ય સ્વીકારીને દુધર ક્રોધવાળા તેણે સાત વાર ક્ષત્રિયવિનાની પૃથ્વી કરી. ૬૪. અન્યદા ક્ષત્રિયોને શોધતો રામ સુભૂમથી અલંકૃત આશ્રમમાં આવ્યો. ત્યાં તેની પશુ કે જે ક્ષત્રિયને દેખીને જાજ્વલ્યમાન થતી હતી, તે જાજ્વલ્યમાન થઈ. એટલે તેણે ક્રોધથી કુલપતિને પૂછયું કે -‘અહીં કોઈ પણ ક્ષત્રિય છે ?' કુલપતિએ કહ્યું કે- ‘આ તાપસી ક્ષત્રિયો જ છે.’ આમ કહેવાથી તેનો ક્રોધ વિરામ પામ્યો. ૬૫-૬૬. લડાઈમાં અત્યંત પરાક્રમી, પશુરામે પોતે હણેલા ક્ષત્રિય રાજાઓની દાઢાઓવડે એક મોટો થાળ ભર્યો. ૬૭. ‘જેના જોવાથી આ દાઢાઓ ક્ષીર જેવી થઈ જશે અને તે ક્ષીરનું જે ભોજન કરશે, તે તને મારનાર થશે’ એમ નૈમિત્તિકે કહેલું હોવાથી રામે તેનો નિર્ણય કરવા માટે તે નગરમાં એક કોઇને અટકાયત નહીં કરનારી દાનશાળા શરૂ કરી અને તેના મુખદ્વાર પાસે જ એ દાઢાવાળા થાલયુક્ત એક સિંહાસન સ્થાપન કર્યું. ૬૮-૬૯. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કાલલોક-સર્ગ ૩૩ विद्याधरो मेघनादः सुतां पद्मश्रियं ददौ । सुभूमाय निमित्तज्ञ-गिरा तं चक्रिणं विदन् ॥ ७० ॥ सुभूमस्तातवृत्तांतं ज्ञात्वा गदितमंबया । क्रुद्धो रामं संजिहीर्षु-र्द्राग् ययौ हस्तिनापुरं ॥ ७१ ।। गत्वा सिंहासने तस्मिन्निपण्णः सिंहशाववत् । दंष्ट्रास्ताः पायसीभूता बुभुजे च भुजोर्जितः ।। ७२ ॥ हतेषु मेघनादेन तदारक्षिद्विजातिषु । रामोऽप्यागात्तत्र काल-दूताहूत इव द्रुतं ।। ७३ ।। मुक्तः सुभूमे रामेण परशुः प्रज्ज्वलन्नपि । स्वयमेव शशामाशु न्यायभाजीव दुर्जनः ।। ७४ ।। चक्ररलीभवत्स्थालं सुभूमप्रेरितं ततः । शिरश्चिच्छेद रामस्य पुण्यतः किं न संभवेत् ।। ७५ ।। त्रिःसप्तकृत्वो निर्विप्रं स चकार महीतलं । वैरनिर्यातनं कुर्वं-स्त्रिगुणं मत्सरोल्बणः ॥ ७६ ॥ અહીં મેઘનાદ નામના વિદ્યાધર નિમિત્તજ્ઞની વાણીથી સુભૂમને ચકી થનાર જાણીને પોતાની પદ્મશ્રી નામની પુત્રી તેની સાથે પરણાવી. ૭૦. પોતાની માતાના કહેવાથી પોતાના પિતાસંબંધી વૃત્તાંત જાણીને ક્રોધાયમાન થયેલ સુભૂમ, પશુરામને હણવા માટે એકદમ હસ્તિનાપુર ગયો. ૭૧. તે દાનશાળા પાસે ગયો અને ત્યાં સિંહાસન પડેલું જોઈને સિંહના બાળકની જેમ તેની ઉપર બેઠો. તેના જોવાથી જ દાઢા ક્ષીરરૂપ થઈ ગઈ એટલે બળવાન ભુજાવાળો તે બધી ક્ષીર ખાઈ ગયો. ૭૨. મેઘનાદ તેની સાથે આવેલો હતો. તેણે તે દાનશાળાના રક્ષક બ્રાહ્મણોને મારી નાખ્યા. એ હકીકત જાણીને કાળદૂતે બોલાવ્યો હોય તેમ પશુરામ તરત જ ઉતાવળો ત્યાં આવ્યો. ૭૩. આવતાં વેંત જ તેણે જાજ્વલ્યમાન પશુ સુભૂમ ઉપર મૂકી; પરંતુ ન્યાયવાન પાસે દુર્જન શાંત થઈ જાય તેમ તે સ્વયમેવ શાંત થઈ ગઈ. ૭૪. એટલામાં તો ચક્રરત્ન પણે પરિણમી ગયેલ થાળરૂપચક્ર સુભૂમે રામ ઉપર મૂક્યું, તેથી રામનો શિરચ્છેદ થઈ ગયો. પૂણ્યથી શું સંભવતું નથી ?’ ૭પ. પછી તે સુભૂમે ત્રણ સપ્તક એટલે ૨૧ વાર પૃથ્વીતળને બ્રાહ્મણરહિત કર્યું. ‘તીવ્ર રોષ હોવાના કારણે તેણે ત્રણગણો બદલો વાળ્યો.” ૭૬. Page #202 -------------------------------------------------------------------------- ________________ સુભમ ચક્રવર્તિનું વર્ણન ૧૬૯ निर्जिताशेषषखंडः स चंडक्रोधदुर्द्धरः ।। विप्रघातानिववृते न मनागपि निर्दयः ॥ ७७ ॥ सोऽन्यदा धातकीखंड-भरतं जेतुमुत्सुकः । निवारितोऽपि मंत्र्याथै-भृशं दुःशकुनैरिव ।। ७८ ॥ रत्लेन चर्मणांभोधिं तरीतुमुपचक्रमे । अभूच्च बुद्धिर्देवानां चर्मरत्नभृतां तदा ॥ ७९ ॥ बिभ्रत्येवेदमन्येऽमी विश्राम्यामि क्षणं त्वहं । युगपच्चिंतयित्वेति सर्वैस्तन्मुमुचे श्लथं ॥ ८० ॥ ततः स चर्मणा तेन पापेनेव गरीयसा । ममज्ज वार्डों देहेन दुर्गतावात्मना पुनः ॥ ८१ ॥ तथोक्तं-तुर्यात्कषायात्पंचत्वं प्राप्य षट्खंडभूपतिः । सप्तमं नरकं प्राप-दष्टमश्चक्रवर्त्यसौ ॥ ८२ ।। अष्टाविंशतिकोदंडो-तुंगदेहोऽयमीरितः । षष्टिवर्षसहस्त्रायुश्चामीकरतनुद्युतिः ॥ ८३ ॥ इति सुभूमः ॥ आसीद्वाणारसी नाम काशीदेशे महापुरी । तत्र पद्मोत्तरो नाम राजा ज्वाला च तप्रिया ॥ ८४ ॥ પ્રચંડ ક્રોધથી દુર્ધર એવો તે નિર્દય સુભૂમ સમસ્ત છ ખંડને સાધ્યા છતાં. વિપ્રની હિંસા કરતો જ રહ્યો. ૭૭. અન્યદા ધાતકીખંડના ભરતને જીવવા માટે તે ઉત્સુક થયો. દુઃશકુનની જેમ મંત્રી વગેરેએ બહુ અટકાવવા છતાં ચર્મરત્નવડે લવણસમદ્ર તરી જવા માટે તે તૈયાર થયો. અને બધું લશ્કર ચર્મરત્નપર ચડાવીને ચાલ્યો. તે વખતે ચર્મરત્નને ઉપાડનારા દરેક દેવોની આવી બુદ્ધિ થઈ કે -‘આ રત્નને બીજા દેવો ઉપાડે છે તેથી હું ક્ષણમાત્ર વિસામો લઉં.” આ પ્રમાણે સમકાળે સર્વે (હજારે) દેવોની એવી બુદ્ધિ થવાથી બધા દેવોએ તે ચર્મરત્ન છોડી દીધું. ૭૮-૮૦. મહાપાપથી જેમ સંસાર સમુદ્રમાં ડૂબી જાય તેમ તે ચર્મરત્નસહિત સુભૂમ ચકી શરીરવડે સમુદ્રમાં ડૂબી ગયો અને આત્માવડે નરકમાં ગયો. ૮૧. કહ્યું છે કે “ચોથા કષાય (અનંતાનુબંધી લોભ) થી છ ખંડનો રાજા આઠમો ચક્રવર્તી સુભૂમ સાતમી નરકે ગયો.' ૮૨. તે અઠયાવીશ ધનુષ્ય ઉંચા દેહવાળો, સાઠ હજાર વર્ષના આયુવાળો અને સુવર્ણ જેવી દેહની કાંતિવાળો હતો. ૮૩. ઇતિ સુભૂમઃ ૮ - કાશી દેશમાં વાણારસી નામે મોટી નગરી હતી. ત્યાં પહ્મોત્તર નામે રાજા હતા અને જ્વાલા નામે તેની પ્રિયા હતી. ૮૪. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કાલલોક-સર્ગ ૩૩ अत्र-जम्म विणीय १ अउज्झा २ सावत्थी ३ पंच हत्थिणपुंरमि ८ । વાળા સિ 3 દંપણે ૧૦ રાયદે વેવ 99 ઇંપિટ્ટે ૨ | ૮૪ A //. इत्यावश्यकनियुक्त्यभिप्रायेण नवमस्य चक्रिणो वाणारसी जन्मपुरी प्रतीयते, श्रीशांतिसूरिक ताष्टादशोत्तराध्ययनवृत्तौ त्वस्य कुरुदेशे हस्तिनागपुरमुक्तमस्तीति ज्ञेयं. विष्णुनामा तयोः पुत्रो हर्यक्षस्वप्नसूचितः । महापद्मः परश्चक्रिसूचकस्वप्नसूचितः ॥ ८५ ॥ तदोज्जयिन्यां श्रीवर्मो राजा तस्य पुरोहितः । नमुचिर्नाम मिथ्यादृ-गभूत्तस्मिन् पुरेऽन्यदा ॥ ८६ ॥ मुनिसुव्रतनाथस्य विनेयः सुव्रताह्वयः । सूरि रिपरीवारो विहरन् समवासरत् ॥ ८७ ॥ गच्छतस्तन्नमस्यार्थं पूर्जनान् वीक्ष्य भूपतिः । उपाचार्यमुपेयाय युक्तो नमुचिनामुना ॥ ८८ ॥ वदन् वितंडावादेन नमुचिर्गुरुभिस्सह । शिष्येण लघुनैकेन सद्यो वादे पराजितः ॥ ८९ ॥ અહીં ‘ચક્રીઓનો જન્મ વિનીતા ૧, અયોધ્યા ૨ અને શ્રાવસ્તિમાં ૩, પાંચ ચકીનો હસ્તિનાપુરમાં-૪-૫-૬-૭-૮, પછી વાણારસી ૯, કાંડિલ્ય ૧૦, રાજગૃહી ૧૧ અને કાંડિલ્ય ૧૨ માં સમજવો.' ૮૪. A આ પ્રમાણે આવશ્યકનિયુક્તિના અભિપ્રાયથી નવમા ચકીની જન્મપુરી વણારસી હોવાનું પ્રતીત થાય છે, પરંતુ શ્રી શાંતિસૂરિકૃત ઉત્તરાધ્યયનસૂત્રના ૧૮ મા અધ્યયનની વૃત્તિમાં તો એનો જન્મ કુરુદેશમાં હસ્તિનાપુર નગરમાં કહ્યો છે. પવોત્તર અને જ્વાળાનો પ્રથમ પુત્ર સિંહસ્વપ્નસૂચિત વિષ્ણુ નામનો થયો અને પછી બીજો પુત્ર ચક્રવર્તીના જન્મસૂચક ચૌદ સ્વપ્નવડે મહાપદ્મ નામે થયો. ૮૫. તે વખતે ઉજ્જયિનીમાં શ્રીવમ નામે રાજા હતો. તેને નમુચિ નામે મિથ્યાદષ્ટિ પ્રધાન હતો તે નગરમાં મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રત નામના આચાર્ય ઘણા પરિવાર સહિત વિચરતા વિચરતા સમવસર્યા. ૮૬-૮૭. તેને વંદન કરવા માટે નગરજનોને જતા જોઈને રાજા, નમુચિ પ્રધાન સહિત ત્યાં ગયો. ૮૮. ત્યાં ગુરુની સાથે વિતંડાવાદવડે વાદ કરતાં નમુચિને જોઈને એક લઘુશિષ્ય થોડા વખતમાં જ તેને વાદમાં પરાજિત કર્યો. ૮૯. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ મહાપદ્મચક્રિનું વર્ણન विलक्षीभूतवदन-स्ततो द्विष्टः स दुष्टधीः । મુની ઇંતું ગત રાત્રી દેવેન તંમતો દૃઢ || ૧૦ |. प्रातर्नुपादिभिर्लोक-दृष्टः कष्टेन मोचितः । धिक्कृतो ह्रीविलक्षास्यः स ययौ हस्तिनापुरं ॥ ९१ ॥ मंत्री जातो महापद्म-युवराजस्य तत्र सः । जग्राह सिंहं सामंतं दुष्ट जनपदद्रुहं ॥ ९२ ॥ ततो वरं वृणीष्वेति महापद्मोऽब्रवीदमुं । મહાતુ વર: શે વિષેડવારે વિપો ! | શરૂ II ततो महापद्ममात्रा-ऽकारि जैनरथो महान् । लक्ष्मीनाम्न्या सपल्या च शैव्या ब्राह्मरथोऽत्र च ॥ ९४ ।। आदावुत्सवमाश्रित्य विवादे प्रसृते तयोः । द्वयोः साम्याय भूपस्तौ रथौ द्वावप्यावारयत् ॥ ९५ ॥ महापद्मस्ततोऽध्यासी-द्विग्मां जातमनर्थकं । मयि सत्यपि यन्मातु-हतो रथमनोरथः ॥ ९६ ॥ એટલે વિલખા મુખવાળો થયેલો તે પોતાને સ્થાને ગયો. પછી દુષ્ટબુદ્ધિવાળો અને દ્વેષી એવો તે નમુચિ રાત્રે ગુરૂમહારાજને હણવા ગયો, એટલે દેવે તેને અત્યંત ખંભિત કરી દીધો. ૯૦. પ્રભાતમાં રાજાવિગેરે લોકોએ તે સ્થિતિમાં તેને જોયો અને મહાકષ્ટથી છુટો કરાવ્યો. અહીં ધિકકાર પામેલો અને લજ્જાવડે વિલખો થયેલો, તે ઉજયિની છોડી હસ્તિનાપુર ગયો. ૯૧. ત્યાં તે મહાપદ્મ યુવરાજનો મંત્રી થયો. ત્યાં રહીને દેશનો દ્રોહ કરનારા સિંહ નામના દુષ્ટ સામંતને બાંધી લાવ્યો. ૯૨. તેના પરાક્રમથી તુષ્ટમાન થયેલા મહાપવકુમારે ‘વર માગ’ એમ તેને કહ્યું. તે બોલ્યો કે હે સ્વામી ! હાલ તો એ વર ભંડારમાં રાખો, અવસરે માગીશ.' ૯૩. - હવે મહાપવની માતાએ એક મહાન જેનરથ કરાવ્યો અને તેમની સપત્ની શૈવધર્મી લક્ષ્મી નામે હતી તેણે બ્રાહ્મરથ કરાવ્યો. ૯૪. તે રથને ફેરવવાનો પ્રથમ ઉત્સવ કરવાની બંને રાણીઓએ આગ્રહપૂર્વક માગણી કરી એટલે રાજાએ સમાનતા જાળવવા માટે બંનેના રથનો મહોત્સવ બંધ રખાવ્યો. ૯૫. તે વખતે મહાપદ્મ વિચારવા લાગ્યો કે - “નિરર્થક જન્મેલા એવા મને ધિકાર છે, કે મારી હયાતિ છતાં મારી માતાનો રથનો મનોરથ હણાઈ ગયો ! ૯૬. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કાલલોક-સર્ગ ૩૩ अहो ममापि न मनाग् पित्रा दाक्षिण्यमीक्षितं । इति देशांतरं द्रष्टुं स मानी निरगात्ततः ॥ ९७ ॥ यदि राज्यमहं लप्स्ये तदा मातुर्मनोरथं । पूरयिष्यामि निर्माय मामर्हच्चैत्यमंडितां ॥ ९८ ॥ ध्यायनिति भुवि भ्राम्यन् स लेभे विविधाः श्रियाः । निधानानि नव प्राप रत्नानि च चतुर्दश ॥ ९९ ॥ साधयित्वा च षट्खंड-राज्यं प्राज्यपराक्रमः । हस्तिनापुरमागत्य स ननाम पितुः पदौ ।। १०० ।। स्त्रीरलं चास्य मदना-वली नागवतीभवा । जनमेजयराजस्य सुता चंपापतेरभूत् ॥ १०१ ।। सुव्रतस्वामिशिष्यस्य सुव्रतस्यांतिके मुनेः । पद्मोत्तरश्च विष्णुश्च वैराग्यरसवासितौ ॥ १०२ ।। व्रतं जगृहतुः पद्मो-त्तरस्तत्र ययौ शिवं । विष्णुश्चोत्पन्नविविध-लब्धिर्विहृतवान् भुवि ॥ १०३ ।। महापद्मोऽभिषिक्तोऽथ चक्रित्वेऽशेषपार्थिवैः । मातुमुदे रथं जैनं पुरेऽभ्रमयदुत्सवैः ॥ १०४ ।। અહો ! મારા પિતાએ મારું કાંઈ પણ દાક્ષિણ્ય સાચવ્યું નહીં.' એમ વિચારીને માની એવો મહાપહ્મ, દેશાંતર જોવાની ઈચ્છાથી ત્યાંથી નીકળી ગયો. ૯૭. અને વિચાર્યું કે – “જો હું રાજ્ય પામીશ તો પ્રથમ માતાનો મનોરથ પૂર્ણ કરીશ અને આ પૃથ્વી જિનચૈત્યોવડે મંડિત કરીશ, અર્થાત્ સંખ્યાબંધ જિન ચેત્યો કરાવીશ.” ૯૮. આ પ્રમાણે વિચારીને પૃથ્વીપર ભમતો તે વિવિધ પ્રકારની સંપદા પામ્યો. નવ નિધાન પામ્યો અને ચૌદ રત્નો મેળવ્યા. ૯૯. પછી અત્યંત પરાક્રમવાળા તેણે છ ખંડ સાધ્યા-બધા રાજાઓને વશ કર્યા અને પછી હસ્તિનાપુર આવી પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. ૧૦૦. ચંપાપતિ જનમેજ્ય રાજા અને નાગમતીની પુત્રી મદનાવલી તેનું સ્ત્રીરત્ન થયું. ૧૦૧. અન્યદા મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રતાચાર્યની પાસે વૈરાગ્ય રંગથી વાસિત થયેલા પક્વોત્તરરાજાએ અને વિષ્ણુકુમારે ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાં પક્વોત્તરરાજા મોક્ષે ગયા અને અનેક લબ્ધિઓ જેને ઉત્પન્ન થયેલ છે એવા વિષ્ણુકુમાર મુનિ પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. ૧૦૨-૧૦૩. અહીં પક્વોત્તર રાજાએ દીક્ષા લીધી તે જ વખતે સમસ્ત રાજાઓએ મળીને મહાપાને Page #206 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુકુમાર મુનિએ નમુચિને બતાવેલો ચમત્કાર ૧૭૩ चकार भारती भूमिं जिनचैत्यैरलंकृतां । પર:શર્તઃ પુરગ્રા-કુશવનારિપુ || ૧૦ || तस्थिवत्सु चतुर्मासी हस्तिनाख्यपुरेऽन्यदा । सुव्रतर्षिषु दुष्टात्मा नमुचिर्जेनसाधुषु ॥ १०६ ॥ महापद्मादयाचिष्ट प्रभोासीकृतं वरं । सोऽपि तेनार्थितं राज्यं ददौ यज्ञोत्सवावधि ॥ १०७ ॥ युग्मम् ॥ अथैनं पार्थिवं नव्यं सर्वे सेवितुमैयरुः । पाखंडिनो विना जैन-मुनीन् छिद्रं तदेव च ॥ १०८ ॥ पुरस्कृत्याब्रवीत्सोऽपि साधूनाहूय संसदि । જો પૂર્વે તોમર્યાતા-પિ વિસ્થ ન વિં નડઃ? | ૧૦૧ / યુમન્ . यन्नंतुं नागता नव्य-नृपं तदथ गच्छत । दूरं विहाय मद्देशं न चेन्निग्रहमाप्स्यथ ।। ११० ॥ बोधितोऽप्यवदहृष्टः स चेत्सप्तदिनोपरि । यः कोऽप भवतामत्र स्थाता हंतव्य एव सः ॥ १११ ।। ચકીપણાનો અભિષેક કર્યો. પછી માતાને હર્ષ પમાડવા માટે ઘણા ઉત્સવપૂર્વક તેમનો કરાવેલો જેનરથ આખા નગરમાં ફેરવાવ્યો. ૧૦૪. તેમ જ પુર, ગ્રામ, દુર્ગ, પર્વત અને વન વિગેરે સર્વ ઠેકાણે સેંકડો જૈનચેત્યો કરાવીને તે વડે તેણે સમગ્ર ભરતખંડની પૃથ્વી સુશોભિત કરી. ૧૦૫. એકદા સુવ્રતાચાર્ય હસ્તિનાપુરમાં આવીને ચાતુર્માસ રહ્યા. તે વખતે જૈન સાધુપ્રત્યે પરમષી દુષ્ટાત્મા નમુચિએ મહાપદ્મપાસે થાપણરૂપ રાખેલો વર માગ્યો. મહાપ પણ તેનો યજ્ઞ ચાલતા સુધી (૭-૮ દિવસ) તેણે પ્રાર્થના કર્યા પ્રમાણે રાજ્ય સોંપ્યું. ૧૦૬-૧૦૭. આ નવા રાજાની સર્વે સેવા કરવા આવ્યા, સર્વે પાખંડીઓ તેની પાસે આવી ગયા, માત્ર જૈન મુનિ ન આવ્યા. તે છિદ્ર પામીને તે વાતને આગળ કરી જૈનસાધુને સભામાં બોલાવી તેણે કહ્યું કે - “હે મૂખ ! શું તમે લોકમયદિા પણ જાણતા નથી ? ૧૦૮-૧૦૯. કેમકે નવા રાજાને પ્રણામ કરવા માટે પણ તમે આવ્યા નથી. તો હવે તમે મારો દેશ મૂકીને દૂર ચાલ્યા જાઓ, નહીં તો હું તમારો નિગ્રહ કરીશ.” ૧૧૦. તેને ઘણી રીતે સમજાવ્યા છતાં તે દુષ્ટ બોલ્યો કે “સાત દિવસ પછી જો તમારામાંથી કોઈ પણ અહીં મારા રાજ્યમાં રહેશે તો તેને મારી નાંખવામાં આવશે.' ૧૧૧. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કાલલોક-સર્ગ ૩૩ ततो लब्धिमतैकेन साधुना विष्णुमाह्वयन् । सूरयो वत्सरशतान् षष्टिं तीव्रतपोजुषं ॥ ११२ ॥ ततो विष्णुकुमारेण बोधितोऽपि कदाग्रही । પત્રમાં સ્થાને યાવિતસ્તલી ધાં 99રૂ | त्रिपद्याः परतस्तिष्ठन् शीर्षच्छेद्यो भवत्विति । તેનોવતે વૃધિત વિષ્ણુ-ર્વિવ વૈાિં વપુ: || 99૪ | द्वाभ्यामाक्रम्य पादाभ्यां प्राक्प्रत्यग्वार्धिवेदिके । नमुचेरमुचन्मूर्ध्नि तृतीयं चरणं ततः ॥ ११५ ॥ इत्युपदेशमालाकर्णिकाद्यभिप्रायः, त्रिषष्टीयपद्मचरित्रोत्तराध्ययनवृत्त्याद्यभिप्रायस्त्वेवं -अपातयत्पातकिनं नमुचिं भूतले ततः । एत्य ज्ञातस्वरूपेण महापद्मन चक्रिणा । क्षमितः शमितो देवां-गनाभिः शमगीतिभिः ॥ ११६ ॥ નતઃ સ્તુતો નનૈઃ સર્વે પ્રશશામ મહાશયઃ | आलोचितातिचारोऽसौ केवलं प्राप्य निर्वृतः ॥ ११७ ॥ આ પ્રમાણે તેનો હુકમ થતાં, આચાર્યો લબ્ધિવાળા એક મુનિદ્વારા છ હજાર વર્ષથી તીવ્ર તપ કરતા વિષ્ણુકુમારને (મેરૂપર્વતની ચૂલિકાપરથી) બોલાવ્યા. ૧૧૨. તેણે જઈને બધી હકીકત કહી એટલે તેણે ગુરુ પાસે આવીને બધી વાત સાંભળી. પછી તે નમુચિ પાસે ગયા. વિષ્ણુકુમારે બહુ રીતે સમજાવ્યા છતાં તે કદાગ્રહી નમુચિ સમજ્યો નહીં. છેવટે તેમણે ત્રણ પગલા જમીન માગતાં નમુચિએ ક્રોધાયમાન થઈને આપી અને કહ્યું કે – ‘ત્રણ પગલાંથી બહાર રહેશો તો શિરચ્છેદ કરવામાં આવશે.” આમ કહેવાથી ક્રોધાયમાન થયેલા વિષ્ણુકુમાર મુનિએ વૈક્રિય શરીર વિસ્તાર્યું.” ૧૧૩-૧૧૪. અને તેના બે પગવડે પૂર્વને પશ્ચિમ લવણસમુદ્રની વેદિકાનું આક્રમણ કરીને તેની જગતી ઉપર બે પગ મૂકીને ત્રીજો પગ નમુચિના મસ્તક પર મૂક્યો. ૧૧૫. આ પ્રમાણે ઉપદેશમાળાકર્ણિકા વિગેરેનો અભિપ્રાય છે. ત્રિષષ્ટીયપદ્મચરિત્રનો ને ઉત્તરાધ્યયનવૃત્તિનો અભિપ્રાય તો એવો છે કે “મહાપાપી એવા નમુચિને પૃથ્વીપર પાડી દીધો. તે વખતે આ હકીકત જાણવાથી તરત જ મહાપદ્મ ચક્રીએ ત્યાં આવીને વિષ્ણુકુમારને ખમાવ્યા અને દેવાંગનાઓએ શાંતિમય સંગીત કરવાવડે શાંત કર્યા.” ૧૧૬. ત્યારપછી સર્વ લોકોએ આવીને નમસ્કાર કર્યા અને સ્તવ્યા એટલે તે મહાશય શાંત થયા. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ હરિષેણચક્રિનું વર્ણન कालांतरे महापद्मश्चक्रवर्त्यपि चिंतयन् । संसारासारतां दीक्षां कक्षीकृत्य ययौ शिवं ॥ ११८ ॥ त्रिंशदब्दसहस्रायु-स्तुंगश्चापानि विंशतिं । नवमोऽनवमश्चक्री महापद्मोऽयमीरितः ॥ ११९ ॥ इति महापद्मः । महाहरिरभूद्राजा कांपील्यपुरभूपतिः । तस्य मेराभिधा भार्या हरिषेणः सुतस्तयोः ॥ १२० ॥ साधिताशेषषट्खंडो दशमश्चक्रवर्त्यसौ । कदाचिच्चिंतयामास चतुरश्चतुरोचितं ।। १२१ ॥ मया समृद्धिलब्धेयं प्राग्भवाचरितैः शुभैः ॥ ततोऽमुत्र हितं कुर्वे भविष्यद्भद्रसिद्धये ॥ १२२ ।। कक्षीकृत्य ततो दीक्षां तपः कृत्वा च दुष्करं । अवाप्य केवलज्ञानं स लेभे शाश्वतं सुखं ॥ १२३ ॥ दशवर्षसहस्रायुः स्वर्णकांतिर्महामतिः । ઢોવંડાન્યુબ્રુિતઃ પં-૯શાલી કીર્તિતઃ કૃતે ૧૨૪ || રૂતિ હરિ: || પછી તે અતિચારને આલોચી પ્રતિક્રમીને વિષ્ણુકુમાર મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. ૧૧૭. કાળાંતરે મહાપદ્મ ચક્રવર્તી પણ સંસારની અસારતા ચિંતવીને દીક્ષા અંગીકાર કરી મોક્ષે ગયા. ૧૧૮. તેમનું આયુષ્ય ત્રીસ હજાર વર્ષનું અને શરીર વીશ ધનુષ્યનું હતું. આ પ્રમાણે શ્રેષ્ઠ એવા ચક્રી મહાપદ્મનું ચરિત્ર અમે કહ્યું. ૧૧૯. ઇતિ મહાપદ્મ : ૯ કાંડિલ્યપુર નગરમાં મહાહરિ નામે રાજા હતા. તેને મેરા નામે ભાયી હતી. તેનો પુત્ર હરિફેણ નામે થયો. ૧૨૦. સમસ્ત છ ખંડ સાધીને તે દશમા ચકી થયા. એકદા ચતુર એવા તેમણે ચતુર પુરુષને યોગ્ય વિચારણા કરી કે મેં પૂર્વભવમાં આચરેલા શુભકાર્યવડે આ ત્રદ્ધિ મળેલ છે. તો હવે આગામી ભવનું હિત કરું કે જેથી ભવિષ્યકાળમાં મોક્ષની સિદ્ધિ થાય.” ૧૨૧-૧૨૨. આમ વિચારી દીક્ષા અંગીકાર કરીને દુષ્કર તપ તપી કેવળજ્ઞાન પામી તેણે શાશ્વત સુખ મેળવ્યું. ૧૨૩. તે મહામતિનું દશ હજાર વર્ષનું આયુ હતું, સ્વર્ણસમાન દેહકાંતિ હતી અને પંદર ધનુષ્ય પ્રમાણ શરીર હતું. એ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે. ૧૨૪. ઇતિ હરિણઃ ૧૦. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કાલલોક-સર્ગ ૩૩ अश्वसेनाभिधोऽथासी-द्राजा राजगृहे पुरे । वप्रा तस्य प्रिया प्रेष्ठा जयनामा तयोः सुतः ।। १२५ ॥ एकादशश्चक्रवर्ती सोऽन्यदा भावयन् हृदि । भवस्वरूपं संप्राप्त-वैराग्यो जगृहे व्रतं ।। १२६ ।। स द्वादशधनुस्तुंगः प्राप्य केवलमुज्ज्वलं । आयुर्वर्षसहस्राणि-त्रीण्यापूर्य ययौ शिवं ॥ १२७ ।। इति जयः ।। ब्रह्मह्वयोऽभवद्राजा कांपील्यपुरभूपतिः । યુન યિતા તય ગ્રહમહત્તસ્તયોઃ સુતઃ || ૧૨૮ // अस्य च ब्रह्मराजस्य चत्वारः सुहृदोऽभवन् । कणेरदत्तः कुरुराट् काशीशः कटको नृपः ॥ १२९ दीर्घराजः कोशलेशः पुष्पचूलोंगभूपतिः । पंचापि वर्षवारेण नेऽवसनेकपत्तने ॥ १३० ॥ द्वादशाब्दं वयः प्राप्ते ब्रह्मदत्ते पितास्य च । व्यपद्यत शिरःशूलात् शैषैर्मित्रैस्ततः क्रमात् ।। १३१ ॥ बालस्य मित्रपुत्रस्य पालनायानुवत्सरं । एकैकेन स्थेयमिति प्रतिज्ञातं हितावहैः ।। १३२ ।। રાજગૃહ નગરમાં અશ્વસેન નામે રાજા હતો. વપ્રા નામે તેની વહાલી પ્રિયા હતી. તેમનો જય નામે પુત્ર થયો. ૧૨૫. તે અગ્યારમા ચકી થંયા. એકદા તેમણે સંસારસ્વરૂપ હૃદયમાં વિચારતા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ચારિત્ર અંગીકાર કર્યું. ૧૨૬. બાર ધનુષ્યના શરીરવાળા અને ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા, તે કેવળજ્ઞાન પામી આયુ પૂર્ણ કરીને મોક્ષે ગયા. ૧૨૭. ઈતિ જયઃ ૧૧ કાંડિત્યપુરમાં બ્રહ્મ નામે રાજા હતો. તેને ચુલની નામે સ્ત્રી હતી. તેમને બ્રહ્મદત્ત નામે પુત્ર થયો હતો. ૧૨૮. તે બ્રહ્મરાજાને ચાર મિત્રો હતા. ૧ કુરૂદેશનો રાજા કણેરદત્ત, ૨ કાશીદેશનો રાજા કટક, ૩ કોશલદેશનો રાજા દીર્ઘ અને ૪ અંગદેશનો રાજા પુષ્પચૂલ-એમાં એ રાજાઓ એક એક વર્ષના વારા પ્રમાણે એક એક મિત્રના રાજ્યમાં એકઠા મળીને રહેતા હતા. ૧૨૯-૧૩૦, બ્રહ્મદત્ત બાર વર્ષનો થયો તે વખતે મસ્તકશૂળના વ્યાધિથી તેના પિતા બ્રહ્મરાજા મરણ પામ્યા. એટલે બાકીના ચાર મિત્ર રાજાઓએ બ્રહ્મદત્તનું હિત ઈચ્છીને બાળ એવા મિત્રપુત્રનું Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ચુલની અને દીર્ઘરાજાનું વર્ણન अथ तत्र स्थितो दीर्घराजो रक्तामरीरमत् । चुलनी राज्यसर्वस्वैः सहोदूढामिव स्त्रियं ॥ १३३ ॥ मंत्री च ब्रह्मराजस्य धनुर्नामा व्यचिंतयत् । मार्जार इव दुग्धस्य राज्यस्यास्यैष रक्षकः ॥ १३४ ॥ मित्रपत्नी रमयता यशो गमयता निजं । धिगनेन ब्रह्ममैत्री शातिता लज्जया सह ॥ १३५ ॥ मैवं स्त्रीराज्यलुब्धोऽयं ब्रह्मदत्तं वधीदिति । धनुर्वरधनुं पुत्रं तद्रक्षायै न्ययोजयत् ।। १३६ ॥ ब्रह्मदत्तोऽपि विज्ञाय दीर्घराजकुचेष्टितं । दृष्टांतैर्विविधैः स्पष्टं स्वाभिप्रायमदीदृशत् ।। १३७ ॥ संयोज्य वायसं पिक्या तौ हत्वा चैवमब्रवीत् । एताविव मया घात्यौ नीतिविप्लवकारिणौ ॥ १३८ ॥ अहं काकस्त्वं पिकीति बालो न्यायमदर्शयत् । जारेण चुलनीत्युक्ता प्राह बालाद्विभेषि किं ? || १३९ ।। પરિપાલન કરવા માટે એકએક વર્ષ વારા ફરતી તેના રાજ્યમાં રહેવું એવી પ્રતિજ્ઞા કરી. ૧૩૧-૧૩૨. પહેલે વર્ષે ત્યાં રહેલ દીર્ઘરાજા રાજ્યની સાથે પોતાના ઉપર રાગી ચુલની રાણી સાથે પોતાની પરણેતરની જેમ રમવા લાગ્યો. ૧૩૩. - આ બધું જોઈને બ્રહ્મરાજાનો ધનુ નામનો મંત્રી વિચારવા લાગ્યો કે - “બીલાડાને જેમ દૂધ સોંપવામાં આવે તેમ આને આ રાજ્યનો રક્ષક કર્યો છે. ૧૩૪. આ દીર્ઘરાજાએ મિત્ર પત્ની સાથે રમતાં અને પોતાના યશને ગુમાવતાં લજ્જાની સાથે બ્રહ્મરાજા પ્રત્યેની મૈત્રીનો પણ નાશ કર્યો છે. તેને ધિક્કાર છે ! ૧૩૫. • પણ હવે સ્ત્રી અને રાજ્યમાં લુબ્ધ એવો એ બ્રહ્મદત્તપુત્રનો વધ ન કરે એમ વિચારી ધનુમંત્રીએ પોતાના વરધનું નામના પુત્રને તેનું રક્ષણ કરવા રાખ્યો. ૧૩૬. બ્રહ્મદત્ત પણ દીર્ઘરાજાનું કુચેષ્ટિત સમજી જઈને વિવિધ દષ્ટાંતોવડે પોતાનો અભિપ્રાય સ્પષ્ટપણે તેને જણાવવા લાગ્યો. ૧૩૭. કાગડાને કોયલ સાથે જોડીને, તે બંનેને હણી નાખી, આ પ્રમાણે બોલ્યો કે આની જેમ જે નીતિનો લોપ કરશે તેને હું મારી નાખીશ.” ૧૩૮. આ હકીકત સાંભળીને જાર એવા દીર્ઘ રાજાએ ચુલનીને કહ્યું કે - કાગડો ને તું કોયલ આ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કાલલોક-સર્ગ ૩૩ एकदा भद्रहस्तिन्या संयोज्य मृगहस्तिनं । ऊचाने पूर्ववद्वाले राज्ञी दीर्घा जगाविति ॥ १४० ॥ नावयोर्जीवितं कांते जीवत्यस्मिन् सुते तव । तदस्मै यदि वा प्रेम्णे देयोऽवश्यं जलांजलिः ॥ १४१ ॥ एतादृग्दुर्वधः पुत्र-स्तादृक् प्रेमापि दुस्त्यजं । इति दोलावलंबिन्यां चुलन्यामयमब्रवीत् ॥ १४२ ॥ नाहं न च त्वं संत्यस्मिन् मत्सत्त्वे बहवोंगजाः । व्यापाद्योऽयमवश्यं तन्मां जीवंतं यदीच्छसि ॥ १४३ ।। ततः प्राणसमः पुत्रः प्राणेशस्तु ततोऽधिकः । ध्यात्वेत्यात्मजघातं सा तदाक्षिण्यादमन्यत ॥ १४४ ॥ उक्तं च-नितंबिन्यः पतिं पुत्रं पितरं भ्रातरं क्षणात् । आरोपयंत्यकार्येऽपि दुर्वृत्ताः प्राणसंशये ॥ १४५ ॥ अथ मंत्री धनुर्दीर्घ-राजमूचे कृतांजलिः । यामि तीर्थमहं जीर्णः पुत्रस्त्वां सेविता मम ॥ १४६ ।। પ્રમાણે આ બાલકે ન્યાય બતાવ્યો છે. એટલે ચુલની કહે છે કે - “આવા બાળકથી તમે શા માટે ડરો છો ?” ૧૩૯. એકદા ભદ્ર જાતિની હાથિણી સાથે મૃગહસ્તીનો સંબંધ કરાવીને પૂર્વ પ્રમાણે જ બ્રહ્મદત્ત બોલ્યો, એટલે ચુલની રાણીને દીર્ઘરાજાએ કહ્યું કે - “હે પ્રિયા ! આ તારો પુત્ર જીવતો રહેશે તો આપણું જીવિત સમજવું નહીં; માટે કાં તો એને અને કાં તો આપણા પ્રેમને અવશ્ય જલાંજલિ આપવી પડશે.” ૧૪૦-૧૪૧. આ પ્રમાણે તેના વચનો સાંભળીને ચુલનીનું મન હિંચોળે ચડયું કે એક બાજુ આવા (ચક્રવર્તી થનાર) પુત્રનો વધ થાય તેમ નથી અને બીજી બાજુ દીર્ઘ સાથેનો પ્રેમ પણ તજી ન શકાય તેવો છે. આવી રીતે વિચારમાં પડેલી ચુલની ને દીર્થે કહ્યું કે “આ પુત્રનાં જીવતાં તો તું ને હું જીવવાના જ નથી. વળી હું હોઈશ તો તારે ઘણા પુત્રો થશે, માટે જો મને જીવતો રાખવા ઈચ્છતી હો, તો તારે અવશ્ય આ પુત્રને મારી નાંખવો જ પડશે.” ૧૪૨-૧૪૩. આ પ્રમાણે સાંભળીને “પ્રાણસમાન પુત્ર છે અને આ પ્રાણેશ તેથી પણ અધિક છે.” એમ વિચારીને તેની દાક્ષિણ્યતાથી પુત્રનો વધ કરવાનું ચુલનીએ કબૂલ કર્યું. ૧૪૪. કહ્યું છે કે - “દુરાચરણી સ્ત્રી પતિને, પુત્રને, પિતાને તેમ જ ભાઈને ક્ષણમાત્રમાં પ્રાણનો નાશ કરે તેવા અકાર્યમાં જોડી દે છે.” ૧૪૫. હવે ધનુમંત્રી દીર્ઘ રાજા પાસે આવી હાથ જોડીને કહે છે કે હું વૃદ્ધ થયો છું તેથી તીર્થ સ્થાનમાં ૧. હલકી જાતનો હાથી. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ બ્રહ્મદત્તને હણવા ચુલનીનો પ્રયાસ धीमानन) मा कार्षी-त्पतितोऽयमितो बहिः । इत्यूचे मंत्रिणं दी? दंभकोमलया गिरा ॥ १४७ ॥ त्वयैव त्वत्प्रभो राज्यं सनाथं साक्षिणो वयं । तत्तपस्व तपोऽत्रैव स्वैरं सुरसरित्तटे ॥ १४८ ॥ ततः स्वर्गापगातीरे सत्रागारे स तस्थिवान् । पुरांतः पुरवात्तां च विदन् सर्वां सुतोदितां ॥ १४९ ॥ कन्यका पुष्पचूलस्य ब्रह्मदत्तकृतेऽर्थिता । चुलनीदीर्घराजाभ्यां जिघांसुभ्यां छलेन तं ॥ १५० ॥ सुतं हंतुं जतुगृहं चुलनीदीर्घकारितं । ज्ञात्वा सुरंगां द्विक्रोशां धनुश्छन्नामकारयत् ॥ १५१ ।। तत्सर्वं पुष्पचूलस्य धनुना ज्ञापितं रहः । તતઃ સોડપિ સુતાસ્થાને તાલીમખેષયાં 9૧ર जातेऽथ सुतवीवाहे सुतं प्रैषीस्नुषान्वितं । जातुषे वासभवने चुलनी कुलनीलिका ।। १५३ ॥ રહેવા જાઉં છું અને મારો પુત્ર તમારી સેવા કરશે.' ૧૪૬. તે સાંભળીને “ આ મંત્રી અહીંથી બહાર જશે તો અનર્થ કરશે’ એમ ધારીને દીર્ઘરાજાએ દંભથી કોમળ એવી વાણીથી મંત્રીને કહ્યું કે 'તમારાવડે જ તમારા સ્વામીનું આ રાજ્ય સનાથ છે. અમે તો સાક્ષીરૂપ છીએ, તેથી તમે અહીં જ ગંગા નદીને કિનારે નિવાસ કરીને સ્વેચ્છાપૂર્વક તપ તપો.” ૧૪૩-૧૪૮. આમ કહેવાથી તે ગંગા નદીને કિનારે દાનશાળામાં રહ્યો અને તેના પુત્ર દ્વારા નગરની ને અંતઃપુરની સર્વ વાતો જાણવા લાગ્યો. ૧૪૯. કોઈ પણ પ્રકારનો છળ કરીને બ્રહ્મદતને મારી નાંખવાને ઈચ્છતા એવા ચુલની અને દીર્ઘરાજાએ, બ્રહ્મદત્તને માટે પુષ્પચૂલ રાજાની પુત્રીની માગણી કરી. તેણે તે માગણી સ્વીકારી. ૧પ૦. પછી બ્રહ્મદત્તને હણવા માટે ચુલની અને દીર્ઘરાજાએ લાખનું એક ઘર તેને શયન કરવા માટે બનાવડાવ્યું. એ વાત જાણીને ધનુમંત્રીએ તે લાખના ઘરથી બે ગાઉ સુધી છુપી રીતે સુરંગ કરાવી. ૧૫૧. પછી એ વાત ધનુમંત્રીએ પુષ્પચૂલ રાજાને જણાવી એટલે તેણે પણ પુત્રીને બદલે એક સુંદર દાસીને મોકલી. ૧૫૨. પછી પુત્રનો વિવાહ થયા બાદ પુત્રવધૂ સહિત પુત્રને તે લાખના ઘરમાં કુળને કાળું કરનારી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કાલલોક-સર્ગ ૩૩ बालं सुप्तं सुतं सद्यः परिणीतं स्नुषान्वितं । अंत्यदेहापि चुलनी जिघांसामास धिक् स्मरं ॥ १५४ ॥ जाग्रत्येव ब्रह्मदत्ते मित्रचित्रकथारसैः । जज्चाल चुलनीक्षिप्तो ज्वलनोऽस्मिन् गृहेऽभितः ॥ १५५ ॥ ततोऽधःस्थसुरंगां मां मंत्रिपुत्रेण दर्शितां । लूतापुटवद्भिध निरगान्मित्रयुक् ततः ॥ १५६ ॥ धनुना धारितावश्वा-वारुखैतावुभावपि । निशि तस्यामयासिष्टां पंचाशद्योजनी द्रुतं ॥ १५७ ॥ अतिश्रमाद्विपन्नौ तौ तुरंगौ पंचहायनौ । ततः पद्भ्यां प्रस्थितौ तौ छन्नं दीर्घचमूभयात् ॥ १५८ ॥ प्राच्यपुण्यानुभावेन ब्रह्मदत्तः पदे पदे । પર્યાવીહતીમૂવરી: વેવરી: નીઃ || ૧૧ | क्रमात्स भूरिसंपत्तिः पितृमित्रैस्त्रिभिर्नृपैः । સલેન્થઃ વૃતસાહી: છાંપીન્યપુરમણ્ય'IC N 9૬૦ છે. ચુલનીએ સુવા માટે મોકલ્યો. ૧૫૩. કર્તા કહે છે, કે –“જુઓ ! બાળક, પુત્ર, સુતેલો, તરતનો પરણેલો અને પુત્રવધૂ સહિત તેને પણ મારવા માટે અંત્યદેહા (ચરમશરીરી) એવી પણ ચુલની તૈયાર થઈ તેથી એવા કામદેવને ધિક્કાર છે! ૧૫૪. અહીં બ્રહ્મદત્ત પોતાના મિત્ર વરધનુસાથે વિચિત્ર કથારસ વડે ભાગી રહ્યો છે, તેવામાં તો ચુલનીએ ફેંકેલો અગ્નિ આ લાખના ઘરને ચારે તરફથી બાળવા લાગ્યો. ૧પપ. તે વખતે મંત્રીપુત્રે બતાવેલી શયાની નીચેના ભાગમાં રહેલી સુરંગની પૃથ્વીને કરોળીયાના પડની જેમ ભેદીને બ્રહ્મદત્ત મિત્ર સહિત તેમાંથી બહાર નીકળ્યો. ૧૫૬. ત્યાં ધનુમંત્રીએ તૈયાર રાખેલા બે અશ્વોપર આરોહણ કરીને તે બંને બાકી રહેલી રાત્રિમાં જ ઉતાવળા ઉતાવળા પચાસ યોજન નીકળી ગયા. ૧૫૭. ત્યાં પાંચ પાંચ વર્ષની વયવાળા તે ઘોડા અતિશ્રમ લાગવાથી મરણ પામ્યાં. એટલે પછી દીર્ઘરાજાનું લશ્કર આવી પહોંચવાના ભયથી બંને પગપાળા છાની રીતે આગળ ચાલ્યા. ૧૫૮. પૂર્વપુણ્યના પ્રભાવથી બ્રહ્મદત્ત સ્થાને સ્થાને ઘણી મનુષ્ય ને વિદ્યાધર કન્યાઓ પરણ્યો. ૧૫૯. અનુક્રમે તે ઘણી સંપત્તિ મેળવીને પિતાના ત્રણે મિત્રોએ સૈન્યસહિત કરેલી સહાય વડે કાંડિત્યપુર આવ્યો. ૧૬૦. Page #214 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્તને ચક્રરત્નની પ્રાપ્તિ : ૧૮૧ रुद्धेऽभितः पुरे तस्मिन् दीर्घोऽपि निरगाद्वहिः । तयोः प्रववृते युद्धं रामरावणयोरिव ॥ १६१ ॥ अयुध्यतामथ ब्रह्म-दत्तदी? परस्परं । शस्त्रच्छलेन रोषाग्निं क्षिपंती चिरसंचितं ॥ १६२ ॥ खिन्नस्य ब्रह्मदत्तस्य दुर्जये बलवत्यरौ । अलंचक्रे करं चक्र रलं पुण्यमिवागंभृत् ॥ १६३ ॥ दत्तायां दीर्घनिद्रायां तेन दीर्घस्य दृप्यतः । चक्रिन् जयजयेत्यस्मिन् पुष्पाणि ववृषुः सुराः ।। १६४ ॥ साधयित्वाथ षट्खंडां पृथिवीं प्रौढशासनः । निदानोपार्जितांश्चक्री भोगान् भुंक्ते स्म गृद्धिभाक् ॥ १६५ ॥ मां प्राप्तराज्यमाकर्ण्य तर्ण मित्रापतेरिति । दुर्दशासु सहायं यं चक्री स्माह द्विजं पुरा ।। १६६ ॥ स चक्रिणमुपेयाय दीयमाने च वांछिते । ऐच्छत् पत्नीधिया भोज्यं प्रतिगेहं सदक्षिणं ॥ १६७ ॥ आरभ्य स्वगृहाच्चक्री ददौ तस्मै तदीहितं । अन्यदा प्राक्संस्तुतोऽन्य-स्तं विप्रः कोऽप्युपागमत् ॥ १६८ ॥ તેણે ચારે તરફથી સૈન્યવડે નગરને વીંટી લીધું એટલે દીર્ઘરાજા પણ નગરીની બહાર નીકળ્યો. પછી તે બંનેનું-બ્રહ્મદત્ત અને દીર્ઘરાજાનું યુદ્ધ રામ-રાવણની જેવું પ્રવત્યું. ૧૬૧. બ્રહ્મદત્ત અને દીર્ઘ શત્રને બહાને ચિરકાળના એકત્ર કરેલા રોષાગ્નિને ફેંકતા પરસ્પર લડવા લાગ્યા. ૧૬૨. એવી રીતે બળવંત અને દુર્જય શત્રુની સાથે લડતાં બ્રહ્મદત્ત ખિન્ન થયો. એટલામાં અંગધારી પુણ્ય જેવા ચક્રરત્ન આવીને તેના હાથને શોભાવ્યો. ૧૬૩. તરત જ તે ચક્રવડે બ્રહ્મદત્તે દીર્ઘરાજાને મારી નાંખ્યો. તે વખતે હે ચક! જયવંતા વત, તમારો જય થાઓ’ એમ બોલતા દેવોએ તેમના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ૧૬૪. પછી પખંડ પૃથ્વીને સાધીને પ્રૌઢ શાસનવાળો બ્રહ્મદત્ત નિયાણાવડે ઉપાર્જન કરેલા ભોગોને, તેમાં અત્યંત આસક્ત થઈને ભોગવવા લાગ્યો. ૧૬૫. બ્રહ્મદત્તને પૂર્વે દુર્દશાના વખતમાં એક દ્વિજે સહાય કરેલી તેણે કહેલું કે હે મિત્ર ! મને રાજ્ય પ્રાપ્ત થયાનું સાંભળે એટલે તું તરત જ મારી પાસે આવજે તેથી તે દ્વિજ ચકી પાસે આવ્યો. તેને જે ઇચ્છે તે આપવાનું ચકીએ કહ્યું એટલે તેણે પત્નિની બુદ્ધિ (સલાહ) પ્રમાણે આખા ભરતક્ષેત્રમાં પ્રત્યેક ગૃહે ભોજન અને દક્ષિણા મળે એમ માગ્યું. ૧૬૬-૧૬૭. ચકીએ તેના માગવા પ્રમાણે પોતાના ઘરથી જ શરૂઆત કરીને પ્રથમ ભોજન આપ્યું. અન્યદા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કાલલોક-સર્ગ ૩૩ सोऽयाचिष्ट मुदा चक्रि-भोज्यं कल्याणनामकं । नेदं ते जीर्यतीत्युक्ते कृपणोऽसीत्यवक् स तं ॥ १६९ ॥ सकुटुंबं द्विजं चक्री स्वं भोजनमभोजयत् । ततः सर्वं स्मरोन्मत्तं तत्कुटुंबमभूनिशि ॥ १७० ॥ मातृपुत्रसुतावप्तृ-स्नुषाश्वशुरभेदमुक् ।। तत्कुटुंबं निशां सर्वा-मप्रवर्तत मैथुने ॥ १७१ ॥ ततस्त्रपातुरस्त्यक्त्वा कुटुंबं निर्ययौ बहिः । विप्रोऽजानन् निजं दोषं चक्रिणि द्वेषमुद्वहन् ॥ १७२ ॥ कंचित्काणीकृताश्वत्थ-पत्रं कर्करिकाकणैः । ऐक्षत क्वाप्यजापालं सूक्ष्मवेधकृतश्रमं ॥ १७३ ॥ चक्रिणं शिक्षयाम्यद्य मत्कुटुंबविडंबिनं । ध्यात्वेति तं वशीचक्रे स द्रव्यैर्दक्षिणागतैः ।। १७४ ॥ धृतच्छत्रो गजारूढो योऽयमेति चमूवृतः । विनाशयेदृशौ तस्य द्रुतं कर्कशककरैः ॥ १७५ ।। પૂર્વના પરિચયવાળો બીજો કોઈ વિપ્ર ચક્રી પાસે આવ્યો. ૧૬૮. તેણે પ્રેમથી ચક્રવર્તીના કલ્યાણ ભોજનની યાચના કરી. ચક્રીએ કહ્યું કે તે તેને પચશે નહીં.” એટલે વિપ્ર બોલ્યો કે “તમે કૃપણ છો.” ૧૬૯. ચક્રીએ સહકુટુંબ તે વિપ્રને પોતાનું ભોજન જમાડયું, તેથી તેનું આખું કુટુંબ રાત્રે કામોન્મત્ત થયું. ૧૭૦. એટલે માતા-પુત્ર, પુત્રી-પિતા, પુત્રવધૂ સાસરો વિગેરેના ભેદ વિના તેનું કુટુંબ આખી રાત્રી મૈથુનક્રિયામાં પ્રવત્યું. ૧૭૧. આમ થવાથી પેલો વિપ્ર વજ્જાતુર થઈ પોતાના કુટુંબને તજી દઈને પોતાના દોષ ન જાણતો અને ચક્રીપર દ્વેષને વહન કરતો ત્યાંથી બહાર ગામ નીકળી ગયો. ૧૭૨. તેણે માર્ગે જતાં સૂક્ષ્મવેધ કરવામાં જેણે પ્રયાસ કરેલો છે એવા અને કાંકરાવડે પીપળાના પાનને વિંધતા એવા એક ભરવાડને જોયો. ૧૭૩. તેને જોઈને મારા કુટુંબને વિડંબના પમાડનાર ચક્રીને બરાબર શિક્ષા આપું.” એમ વિચારીને તે વિપ્રે દક્ષિણામાં મળેલા દ્રવ્યવડે તે ભરવાડને વશ કર્યો. ૧૭૪. પછી તેને સમજાવ્યું કે હાથી ઉપર ચઢેલો, માથે છત્ર ધરાવેલો અને તેનાથી પરિવરેલ જે આ આવે છે. તેના બે નેત્રને કર્કશ એવા કાંકરાવડે તું ફોડી નાંખ.” ૧૭૫. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩. ભરવાડે બ્રહ્મદત્તને અંધ કર્યો स. कुड्यांतरितश्चक्रवर्तिपापैरिबेरितः । लघुहस्तस्तथाकार्षीत् पार्श्वस्थेषु सुरेष्वपि ॥ १७६ ॥ जुष्टः सुरसहस्राभ्या-मंसस्थाभ्यां नृनिर्जरः । पामरेणांधलीचक्रे क्षीणे पुण्ये वृथा बलं ॥ १७७ ॥ तथोक्तं-प्रतिकूलतामुपगते हि विधौ, विफलत्वमेति बहुसाधनता । अवलंबनाय दिनभर्तुरभू-न पतिष्यतः करसहस्रमपि ॥ १७८ ॥ ततश्च-धृतो नश्यन्नजापाल-श्चक्रियोधैरुदायुधैः । अदर्शयत्ताड्यमानो विप्रं तत्र प्रयोजकं ॥ १७९ ॥ कुद्धेन चक्रिणाघाति स विप्रः सान्वयस्तथा । पुरोहितादयोऽन्येऽपि मूलादुन्मूलिता द्विजाः ॥ १८० ॥ तथाप्यशांतकोपेन मंत्रीत्यूचेऽथ चक्रिणा । ढौकय स्थालमेकैकं नित्यं विप्राक्षिभिर्भूतं ॥ १८१ ॥ श्लेष्मातकफलैः पूर्णं सोऽपि पात्रमढौकयत् । - स्पृशन् विप्राक्षिबुद्ध्या त-न्मुमुदेंतर्दुराशयः ॥ १८२ ॥ તે ભરવાડે ચક્રવર્તીની પાસે દેવોની હાજરી હોવા છતાં ભીંતની ઓથે રહીને ચક્રવર્તીના પાપે જ જાણે તેને પ્રેરણા કરી હોય, તેમ લઘુલાઘવી કળાવડે તે પ્રમાણે કર્યું અથાત્ ચકીના બંને નેત્ર ફોડી નાંખ્યા. ૧૭૬. ખંભાપર રહેલા બે હજાર દેવતાઓથી સેવાતા એવા (ચકી) ને પામર એવા ભરવાડે અંધ કર્યો, માટે ‘પૂણ્ય ક્ષીણ થયા બાદ બળ નકામું છે.' ૧૭૭. કહ્યું છે કે વિધાતા પ્રતિકૂળ થવાથી ઘણું સાધન પણ નિષ્ફળ થાય છે. જુઓ ! સૂર્યને નીચે પડતી વખતે કરસહસ્ત્ર-હજાર હાથ (કિરણ) પણ આધારભૂત થતાં નથી.’ ૧૭૮. પછી ભાગતા એવા ભરવાડને ઊંચા કરેલા આયુધોવાળા ચક્રીના યોદ્ધાઓએ પકડયો તેને પીંટતા તેને આ કાર્યના પ્રેરક વિપ્રને બતાવી દીધો. ૧૭૯. ક્રોધાયમાન થયેલા ચક્રીએ તે વિપ્રને સહકુટુંબ મારી નંખાવ્યો અને પુરોહિતાદિ બીજા દ્વિજોને પણ મૂળથી ઉખેડી નાંખ્યા. ૧૮૦. તેમ કરતાં પણ કોપ શાંત ન થવાથી ચક્રીએ મંત્રીને કહ્યું કે – ‘તમારે દરરોજ બ્રાહ્મણોની આંખો કઢાવીને તેનો ભરેલો એક થાળ મારી પાસે મૂકવો. ૧૮૧. મંત્રી શ્લેષ્માતકના ફળ (ચીકણા ગુંદા) વડે થાળ ભરીને દરરોજ તેમની પાસે મૂકવા લાગ્યો. તેમાં બ્રાહ્મણોની આંખો છે એવી બુદ્ધિથી તે ફળોને ચોળતો દુષ્ટ આશયવાળો રાજા આનંદ પામવા Page #217 -------------------------------------------------------------------------- ________________ १८४ rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr. કાલલોક-સર્ગ ૩૩ अनुभूयांधतामेवं क्रूरः षोडशवत्सरी । विपद्य रौद्रध्यानेन सप्तमं नरकं ययौ ।। १८३ ॥ सप्तवर्षशतायुष्कः सप्त चापानि चोच्छ्रितः । चक्रभृत्सप्तमः षष्ठात् सप्तमीमगमद्भुवं ॥ १८४ ॥ इति ब्रह्मदत्तः ॥ गोत्रतः काश्यपाः सर्वे वर्णतः स्वर्णकांतयः । अमी भुवनविख्याता-श्चक्रिणो द्वादशोदिताः ॥ १८५ ॥ पट्टराइयो द्वादशानां चक्रिणां द्वादशाभवन् । स्त्रीरत्नाख्याश्चतुर्थांगे सुभद्राद्या इमाश्च ताः- पढमा होइ सुभद्दा भद्द सुणंदा जया य विजया य । कण्हसिरि सूरसिरि पउमसिरि वसुंधरा देवी लच्छिमती कुरुमती इस्थिरयणाण णामाई । तृतीयश्च चतुर्थश्च गतौ स्वर्गं तृतीयकं । अष्टमश्च द्वादशश्च सप्तमी जग्मतुर्भुवं ॥ १८६ ॥ शेषाश्च चक्रिणो येऽष्टौ गतास्ते परमं पदं । प्रावाजीद्भरतस्तत्र नृपायुतपरिच्छदः ॥ १८७ ॥ भूपतीनां सहस्रेण विरक्तेनान्विताः परे । प्राव्रजश्चक्रिणः सर्वे विनात्र द्वादशाष्टमौ ॥ १८८ ॥ साग्यो. १८२. આ પ્રમાણે સોળ વર્ષ સુધી અંધપણાને અનુભવીને તે ક્રૂર એવો બ્રહ્મદત્ત રૌદ્રધ્યાનથી મરણ પામી સાતમી નરકે નારકીપણે ઉત્પન્ન થયો. ૧૮૩. સાત સો વર્ષના આયુષ્યવાળો અને સાત ધનુષ્યના શરીરવાળો તે છઠ્ઠાથી સાતમો અથતુ બારમો ચક્રી સાતમી નરકપૃથ્વીમાં ગયો. ૧૮૪. ઈતિ બ્રહ્મદત્તઃ ૧૨ .. આ ભુવનમાં વિખ્યાત એવા આ બારે ચક્રવર્તીઓનું ગોત્ર કાશ્યપ અને વર્ણ સુવર્ણસમાન हता. १८५. એ બાર ચક્રીને સ્ત્રીરત્નરૂપ સુભદ્રા આદિ બાર પટ્ટરાણીઓ ચોથા અંગમાં આ પ્રમાણે કહેલ छ- १. सुभदा, २. भद्रा, 3. सुनंह, ४. ४५, ५. विठया, 9. श्री, ७. सु२श्री, ८. ५५श्री, ८. वसुंध२८, १०. हेवी, ११. सक्ष्मावती भने १२. मुरुमती. से. स्त्रीरत्नन नामो छ. ગતિ-ત્રીજો અને ચોથો ચકી ત્રીજા દેવલોકમાં ગયા, આઠમા અને બારમા ચક્રી સાતમી નરકે ગયા અને બાકીના આઠ ચક્રી પરમપદને પામ્યા. ૧૮૬. તેમાં પહેલા ભરત ચકી દશ હજાર મુનિના પરિવાર સાથે અને બીજા આઠમા અને બારમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવ વિ.ના ચરિત્રો ૧૮૫ ऋषभाजितयोवरि भरतः सगरः क्रमात् । जातौ तृतीयतुर्यौ च धर्मशांत्योरिहांतरे ॥ १८९ ॥ त्रयश्च चक्रिणोऽहंतः शांत्याद्याः स्वयमेव हि । अरमल्लयोरंतराले सुभूमश्चक्रवर्त्यभूत् ॥ १९० ।। नवमोऽभून्महापद्मो मुनिसुव्रतवारके । दशमो नमिवारेऽभूत्रमिनेम्यंतरे जयः ॥ १९१ ।। अभवद्ब्रह्मदत्तश्चां-तरे श्रीनेमिपार्श्वयोः । स्वरूपं चक्रिणामेव-मुक्तं वक्ष्येऽथ शाङ्गिणां ॥ १९२ ।। त्रिपृष्ठश्च १ द्विपृष्ठश्च २ स्वयंभूः ३ पुरुषोत्तमः ४ । તથા પુરુષસંદશ ૧ પુરુષ: પુરવઠત: ૧૧૩ || दत्तो ७ नारायणः ८ कृष्णो ९ वासुदेवा अमी नव । अचलो १ विजयो २ भद्रः ३ सुप्रभश्च ४ सुदर्शनः ५ ।। १९४ ॥ आनंदो ६ नंदनः ७ पद्मो ८ राम ९ श्चेति यथाक्रमं । अमी विष्णुविमात्रेया बलदेवा स्मृता नव ॥ १९५ ॥ अश्वग्रीव १ स्तारकश्च २ मेरको ३मधुकैटभः ४ । निशुंभ ५ बलि ६ प्रह्लाद ७-रावणा ८ मगधेश्वरः ९ ॥ १९६ ॥ સિવાય નવ ચક્રીઓએ વિરક્ત એવા હજાર-હજારના પરિવાર સાથે ચારિત્ર લીધું હતું. ૧૮૭-૧૮૮. સમય-ભરત અન સગર ચકી અનુક્રમે ઋષભદેવ અને અજિતનાથના સમયમાં, ત્રીજા અને ચોથા ચક્રી ધર્મનાથ અને શાંતિનાથના આંતરામાં, ત્યારપછી ત્રણ અરિહંતો શાંતિનાથ વિગેરે પોતે જ ચકી થયા, આઠમાં સુભૂમ અરનાથ અને મલ્લિનાથના આંતરામાં, નવમા મહાપદ્મ મુનિસુવ્રતસ્વામીનાં શાસનમાં, દશમાં ચકી નમિનાથનાં શાસનમાં, અગ્યારમાં જયચકી નમિનાથ અને નેમિનાથના આંતરામાં અને બારમા બ્રહ્મદત્ત ચક્રી નેમિનાથ અને પાર્શ્વનાથના આંતરામાં થયા. આ પ્રમાણે ચક્રવર્તીઓનું સ્વરૂપ કહ્યું, હવે વાસુદેવોનું ચરિત્ર કહીએ છીએ. ૧૮૯-૧૯૨. ઇતિ ચક્રવર્તીચરિત્ર - વાસુદેવ વગેરેનાં ચરિત્રો ૧ ત્રિપૃષ્ઠ, ૨ દ્વિપૃષ્ઠ, ૩ સ્વયંભૂ, ૪ પુરુષોત્તમ, ૫ પુરુષસિંહ, ૬ પુરુષપુંડરીક, ૭ દત્ત, ૮ નારાયણ (લક્ષ્મણ) ૯ કૃષ્ણ. આ નવ વાસુદેવ જાણવા. ૧ અચળ, ૨ વિજ્ય, ૩ ભદ્ર, ૪ સુપ્રભ, પ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ પહ્મ, (રામચંદ્ર) ને ૯ રામ (બળભદ્ર) આ નવ અનુક્રમે વાસુદેવની અપરમાતાથી જન્મેલા બળદેવો જાણવા. ૧૯૩-૧૯૫. ૧ અશ્વગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મધુકૈટભ, ૫ નિશુંભ, ૬ બલિ, ૭ પ્રહલાદ, ૮ રાવણ, ૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮s કાલલોક-સર્ગ ૩૨ vvvvvvvvv नवानां वासुदेवानां नवामी प्रतिविष्णवः । वासुदेवकरात्तस्व-चक्रेण प्राप्तमृत्यवः ।। १९७ ॥ अथ पूर्वभवाद्येषां वच्मि किंचित् श्रुतोदधेः । નીવો વીરાઈિતો રાન-પૃદે યઃ પોડશે પવે || ૧૧૮ || कोट्यब्दायुर्विश्वभूति-युवराजात्मजोऽभवत् । वनेऽतिनंदने सोगा-द्वसंते रंतुमन्यदा ॥ १९९ ।। विशाखनंदिना नुन्नो वने तत्र रिरंसुना । વિશ્વવનંતી નરેદ્રસ્ત-વિડ્રવ્ય: સ્વયજૂના | ર૦૦ || सामंतविजयव्याजा-द्विश्वभूतिं ततो वनात् । નિઃસારયામાસ શ્ર: તોગથયુ તતઃ | ૨૦ || विधेयं तं च वीक्ष्याशु तस्मिन् व्रजति तद्वनं । विशाखनंदी प्रविष्ट-स्तत्रोचे सप्रियो भटैः ॥ २०२ ॥ दंभोऽयं मत्पितृव्येण मां निस्सारयितुं वनात् । सुतं च तत्रासयितुं कृत इत्युच्चुकोप सः ॥ २०३ ।। મગધેશ્વર (જરાસંઘ) આ નવ વાસુદેવના શત્રુ નવ પ્રતિવાસુદેવ અનુમાને જાણવા. તે વાસુદેવના હાથમાં ગયેલા પોતાના સુદર્શનચક્રથી જ મૃત્યુ પામે છે. ૧૯૬-૧૯૯૭. હવે તેના પૂર્વભવ વિગેરે કાંઈક શ્રુતસમુદ્રથી જાણીને કહું છું. - પહેલા વાસુદેવ વીરપ્રભુના જીવ, સોળમે ભવે રાજગૃહમાં વિશ્વભૂતિ નામે યુવરાજના પુત્ર તરીકે એક કરોડ વર્ષના આયુષ્યવાળા થયા હતા. તે એક વખત વસંત ઋતુમાં, નંદનવનથી પણ મનોહર એવા વનમાં કીડા કરવા ગયા હતા. ૧૯૮-૧૯૯. તેને તેના કાકા વિશ્વનંદીએ તે વનમાં કીડા કરવા ઈચ્છતા એવા પોતાના પુત્ર વિશાખાનંદીની પ્રેરણાથી સામંત રાજાને જીતવા જવાના બહાને તે વનમાંથી બહાર કાઢ્યો. ત્યારે શૂરવીર એવો તે પણ સામંતને જીતવા તેના નગરે ગયો. ૨૦૦-૨૦૧. તે ત્યાં તેને આજ્ઞાવર્તી જોઈ પોતાને નગરે આવી ઉતાવળે તે વનમાં જવા લાગ્યો. એટલે ત્યાં ઉભેલા સુભટોએ તે વનમાં વિશાખાનંદી પોતાની પ્રિયા સહિત ગયેલ છે (તેથી તમારાથી જવાશે નહીં.) એમ કહ્યું. ૨૦૨. તે સાંભળી વિશ્વભૂતિએ વિચાર્યું કે - મારા કાકાએ આ વનમાંથી મને કાઢવા માટે અને પોતાના પુત્રને દાખલ કરવા માટે આ દંભ કર્યો છે. આમ વિચારીને તે અતિ કોપાયમાન થયો. ૨૦૩. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પ્રથમ વાસુદેવનું વર્ણન समीपस्थं कपित्थुटुं ततो मुष्ट्या प्रहत्य सः । तत्फलौघं प्रपात्योर्ध्या योधांस्तानभ्यधाक्रुधा ॥ २०४ ।। मौलीन् वः पातयाम्येवं भक्तिः स्याद्राज्ञि चेन मे । यूयं जीवत रे स्वामि-संयुता मदुपेक्षिताः ॥ २०५ ॥ इत्युक्त्वानर्थमूलत्वं भोगानां परिभावयन् । संभूतमुनिपादांते संयमं प्रत्यपादि सः ॥ २०६ ।। स दुष्करं तपः कुर्व-न्नेकदा मथुरापुरे । मासक्षपणपर्यंते गतो गोचरचर्यया ।। २०७ ॥ तत्राहत्यैकया धेन्वा कृशीयान् पातितो भुवि । तत्रोद्वाहार्थमेतेन दृष्टो विशाखनंदिना ॥ २०८ ॥ हसितश्च क्व ते बंधो कपित्थच्यावनं बलं । ततः क्रुद्धः स तां धेनुं शृंगे धृत्वांबरेऽक्षिपत् ॥ २०९ ।। निदानं कृतवांश्चैवं तीव्रण तपसामुना । भूयिष्ठवीर्यो भूयास-मजय्यस्त्रिदशैरपि ॥ २१० ॥ निदानं तदनालोच्य ततो मृत्वा समाधिना । અમૂ મહાશુ ૩સ્થિતિ: ગુરઃ | ૨૦ || પછી તેણે નજીકમાં રહેલા કોઠાના ઝાડને મુષ્ટિવડે પ્રહાર કરીને તેના સર્વ ફળોને પૃથ્વી પર પાડી દઈ તે યોદ્ધાઓને કોલવડે કહ્યું કે - “હે સુભટો ! જો મને રાજા વિશ્વનંદી પ્રત્યે ભક્તિ ન હોત, તો તમારા મસ્તકો આ રીતે જ છુટા પાડી નાખત. તમે તમારા સ્વામી સહિત મારી ઉપેક્ષાથી જ જીવતા રહો.” ૨૦૪-૨૦પ. આ પ્રમાણે કહીને સંસારના ભોગો અનર્થનું મૂળ છે - એમ વિચારીને તેઓએ સંભૂતમુનિની. પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૨૦૬. દુષ્કર તપને તપતા એવા તે મુનિ, એકદા માસક્ષમણને પારણે મથુરાપુરીમાં ગોચરી માટે ગયા. ૨૦૭. ત્યાં કોઈ ગાયે તે દુર્બળ થઈ ગયેલા મુનિને માથું મારીને પૃથ્વીપર પાડી દીધા. તે વખતે ત્યાં વિવાહ પ્રસંગે આવેલા વિશાખાનંદીએ તેમને પડી જતાં જોયા. ૨૦૮. એટલે તે હસીને બોલ્યો કે- “બાંધવ ! પેલું કોઠા પાડી દેવાવાળું બળ ક્યાં ગયું?' તે સાંભળીને તેઓએ ક્રોધાયમાન થઈ તે ગાયને શીંગડાવડે ઉપાડી આકાશમાં ફેરવીને ફેંકી. ૨૦૯. પછી નિયાણું કર્યું કે -‘આ તીવ્ર તપના બળથી હું અત્યંત બળવાળો અને દેવોથી પણ અજય થાઉં.” ૨૧૦. આ નિયાણાને આલોચ્યા વિના સમાધિવડે મરણ પામીને સાતમાં મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ इतश्च पोतनपुरे प्रजापतिरभून्नृपः मृगावतीं स्वपुत्रींस वीक्ष्य कामवशोऽभवत् ॥ २१२ ॥ देशे पुरेंतःपुरे च रत्नस्य जनिमीयुषः । नृप एव प्रभुरिति लोकसंमतिपूर्वकं ।। २१३ ।। तां पत्नीकृत्य बुभुजे तादृक्कर्मानुभावतः । विश्वभूतिसुरश्च्युत्वा तस्याः कुक्षाववातरत् ॥ २१४ ॥ त्रिपृष्ठवासुदेवोऽसा-वशीतिधनुरुच्छ्रितः । કાલલોક-સર્ગ ૩૩ तथा चतुरशीत्यब्द- लक्षायुरचलानुजः ॥ २१५ ॥ इति त्रिपृष्ठः ।। युद्धे सुरूपवेश्यार्थं निर्जितो विंध्यशक्तिना । सुभद्रगुरुपादांते दीक्षां पर्वतकोऽग्रहीत् ॥ २१६ ॥ भूयासं तपसानेन विंध्यशक्तिविनाशकः । निदनमिति सोऽकार्षीत्पुरे कनकवस्तुनि ॥ २१७ ।। ततो मृत्वा प्राणतेऽभूद्देवश्च्युत्वा ततः पुनः । अभूत्पुरि द्वारवत्यां ब्रह्मभूपोमयोः सुतः || २१८ ॥ આયુવાળા દેવ થયા. ૨૧૧. પોતનપુ૨ નગરમાં પ્રજાપતિ નામે રાજા છે, તે પોતાની પુત્રી મૃગાવતીને (અતિ રૂપવાન) જોઈને કામવશ થયા. ૨૧૨. પછી દેશમાં નગરમાં અને અંતઃપુરમાં જે રત્ન ઉત્પન્ન થાય તેનો સ્વામી રાજા જ હોય એવી લોકોની સંમતિ મેળવીને તે મૃગાવતીને પોતાની સ્ત્રી કરી તેની સાથે સુખ ભોગવતા તેવા પ્રકારના કર્મના ઉદયથી વિશ્વભૂતિનો જીવ સ્વર્ગમાંથી આવીને તેની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ૨૧૩.૨૧૪. આ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦ ધનુષ્ય ઉંચા શરીરવાળા અને ૮૪ લાખ વર્ષના આયુવાળા અચળ બળદેવના નાના ભાઈ સમજવા. ૨૧૫. ઇતિ ત્રિપૃષ્ઠ : ૧ રૂપવંત વેશ્યાને માટે વિંધ્યશક્તિની સાથે યુદ્ધ કરવામાં જીતાયેલા પર્વતકે સુભદ્ર નામના ગુરૂની પાસે દીક્ષા લીધી. ૨૧૬. કનકવસ્તુપુરવાસી તેમણે અત્યંત તપ તપીને પ્રાંતે “હું આ તપવડે વિંધ્યશક્તિનો વિનાશ કરનાર થાઉં.” એવું નિયાણું કર્યું. ૨૧૭. ત્યાંથી મરણ પામીને દશમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને દ્વારવતી નગરીમાં બ્રહ્મનામે રાજા અને ઉમા નામની રાણીના પુત્રપણે ઉત્પન્ન થયા. ૨૧૮. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ બીજા ત્રીજા વાસુદેવનું વર્ણન स च सप्ततिचापोचो द्विपृष्ठ इति नामतः । द्वासप्तत्यब्दलक्षायु-विजयाख्यबलानुजः ।। २१९ ।। इति द्विपृष्ठः ॥ धनदत्तनृपो द्यूते बलिभूपेन निर्जितः । सुदर्शनगुरोः पार्वे प्रव्रज्यां प्रतिपन्नवान् ॥ २२० ॥ स च तीव्र तपः कुर्वन् श्रावस्त्यां विहरन् गतः । संस्मृतप्राक्तनद्वेषी तत्र क्रोधवशंवदः ॥ २२१ ॥ बलिभूपवधाय स्या-मिति कृत्वा निदानकं । उत्पन्नो लांतके कल्पे ततश्च्युत्वा स्थितिक्षये ॥ २२२ ॥ रुद्रो राजा द्वारवत्यां पृथिवी स्त्री तयोः सुतः । स्वयंभूर्वासुदेवोऽभू-तृतीयो भूरिविक्रमः ॥ २२३ ॥ स षष्टिवर्षलक्षायुः षष्टिचापसमुच्छ्रितः । अनुजो भद्रसंज्ञस्य बलदेवस्य कीर्तितः ।। २२४ ।। इति स्वयंभूः । समुद्रदत्तः प्राव्राजीत् हृतायां निजयोषिति । श्रेयांसगुरुपादांते प्रव्रज्योग्रं तपोऽतनोत् ।। २२५ ॥ તેમનું નામ દ્વિપૃષ્ઠ પાડવામાં આવ્યું. તેનું શરીર ૭૦ ધનુષ્યનું અને આયુષ્ય ૭૨ લાખ વર્ષનું હતું. તેઓ વિજ્ય નામના બળદેવના નાના ભાઈ થયા. ૨૧૯. ઈતિ દ્વિપૃષ્ઠઃ ૨ ધનદત્ત રાજાને ચૂતમાં બલિરાજાએ જીત્યો તેથી તેણે સુદર્શન ગુરુની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૨૨૦. તીવ્ર તપને કરતા તેઓ વિહાર કરતાં શ્રાવસ્તિનગરીમાં ગયા. ત્યાં પૂર્વના દ્વેષી બલિરાજાને જોઈને કોધવશ થયા. ૨૨૧. તેથી નિયાણું કર્યું કે “મારા તપના પ્રભાવથી હું બલિરાજાને મારનાર થાઉં.” પછી મરણ પામીને છઠ્ઠા લાંતક દેવલોકમાં ગયા. ત્યાંથી સ્થિતિક્ષય થયે આવીને દ્વારાવતીમાં રુદ્રરાજા અને પૃથ્વીરાણીનાં પુત્ર સ્વયંભૂ નામના ત્રીજા વાસુદેવ અત્યંત પરાક્રમવાળા થયા. ૨૨૨-૨૨૩. તે સાઈઠ લાખ વર્ષના આયુવાળા અને ૬૦ ધનુષ્યના શરીરવાળા હતા તેમ જ ભદ્ર નામના બળદેવના નાના ભાઈ હતા. ૨૨૪. ઈતિ સ્વયંભૂ ૩ સમુદ્રદત્તે પોતાની સ્ત્રીનું હરણ થવાથી શ્રેયાંસ ગુરુપાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી અને ઉગ્ર તપ કર્યું. ૨૨૫. શ્રાવસ્તિનગરીમાં તેણે પોતાની સ્ત્રીના હરણ કરનારને મારનાર થવાનું નિયાણું કર્યું. મરણ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કાલલોક-સર્ગ ૩૭ चक्रे वधाय स्त्रीहर्तुः श्रावस्त्यां स निदानकं । मृत्वोत्पन्नः सहस्रारे ततश्च्युत्वायुषः क्षये ॥ २२६ ॥ द्वारवत्यां नृपः सोमः सीता राज्ञी तयोः सुतः । पुरुषोत्तमनामाभू-द्वासुदेवस्तुरीयकः ॥ २२७ ॥ स त्रिंशद्वर्षलक्षायुः पंचाशद्धनुरुच्छ्रितः । अनुजः सुप्रभाख्यस्य बलदेवस्य कीर्तितः ॥ २२८ ॥ इति पुरुषोत्तमः । सेवालनामा भूपालो रणे वैरिपराजितः । कृष्णाख्यस्य गुरोः पार्श्वे वैराग्यादग्रहीव्रतं ॥ २२९ ॥ निदानं सोऽरिघाताय पुरे राजगृहेऽकरोत् । माहेंद्रे च समुत्पन्नः स्वर्गे च्युत्वा ततः पुनः ॥ २३० ॥ शिवो राजाऽम्मका राज्ञी नगरेऽश्वपुराह्वये । ख्यातः पुरुषसिंहोऽभू-त्सनयस्तनयस्तयोः ॥ २३१ ॥ अयं च पंचचत्वारिं-शत्कोदंडसमुच्छ्रितः । तथा दशाब्दलक्षायुः ख्यातः सुदर्शनानुजः ।। २३२ ॥ इति पुरुषसिंहः । પામીને સહસ્રાર નામના આઠમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી સ્થિતિક્ષયે ઍવીને તારવતીમાં સોમરાજા અને સીતા રાણીના પુત્રપણે ઉત્પન્ન થયા. તે ચોથા પુરુષોત્તમ નામે વાસુદેવ થયા. ૨૨૬-૨૨૭. તેમનું ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય અને પચાસ ધનુષ્યપ્રમાણ શરીર હતું, તેમ જ તે સુપ્રભ નામના બળદેવના નાનાભાઈ હતા. ૨૨૮. ઈતિ પુરૂષોત્તમઃ ૪ સેવાલ નામના રાજાને યુદ્ધમાં વૈરીએ પરાજિત કર્યા. તેમણે વૈરાગ્ય પામીને કૃષ્ણ નામના ગુરુપાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૨૨૯. તેમણે રાજગૃહમાં પૂર્વશત્રુનો ઘાત કરનાર થવાનું નિયાણું કર્યું. મરણ પામીને ચોથા માહેંદ્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને શિવ નામના રાજા અને અમ્મકા નામની રાણીના પુત્ર અશ્વપુર નામના નગરમાં ન્યાયયુક્ત પુરૂષસિંહ નામે પ્રખ્યાત થયા. ૨૩૦-૨૩૧. આ પાંચમા વાસુદેવ ૪૫ ધનુષ્યના શરીરવાળા અને દશ લાખ વર્ષના આયુષ્યવાળા સુદર્શન નામના બળદેવના નાનાભાઈ હતા. ૨૩૨. ઈતિ પુરૂષસિંહઃ પ પ્રિય મિત્રે પણ પોતાની સ્ત્રીનું બીજાએ હરણ કરવાથી શ્રીગંગ ગુરુની પાસે ચારિત્ર અંગીકાર Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ છઠ્ઠા સાતમા વાસુદેવનું વર્ણન प्रियमित्रोऽपि भार्यायां हृतायामाददे व्रतं । श्रीगंगागुरुपादांते काकंद्यां च गतोऽन्यदा ॥ २३३ ॥ निदानमकरोत्तत्र प्रियाहर्तुर्वधाय सः । मृत्वोत्पन्नो ब्रह्मलोके ततः पूर्णस्थितिश्च्युतः ॥ २३४ ।। लक्ष्मीवत्याः कुक्षिरलं महाशिवनृपात्मजः । पुरुषपुंडरीकाख्यो-ऽभवच्चक्रपुरे हरिः ॥ २३५ ॥ पंचषष्टिसहस्राब्द-जीव्यानंदबलानुजः । एकोनत्रिंशतं तुंग-श्चापान्ययमुदीरितः ॥ २३६ ॥ इति पुरुषपुंडरीकः । राजांगजोऽभूल्ललित-मित्रः स मापपर्षदि । राज्यायोग्योऽयमित्यूचे मंत्रिणा भूपतेः पुरः ॥ २३७ ॥ राज्ञोऽपमाने जातेऽथ भूपभूराददे व्रतं । सागरस्य गुरोः पार्श्वे मिथिलायां गतोऽन्यदा ॥ २३८ ॥ वधाय मंत्रिणस्तस्य निदानं चकृवानथ । सौधर्मे त्रिदशः सोऽभू-संपूर्णस्थितिकस्ततः ॥ २३९ ॥ કર્યું. ૨૩૩. અન્યદા કાકંદીનગરીએ ગયા. ત્યાં પોતાની પ્રિયાનું હરણ કરનારના મારનાર થવાનું નિયાણું કર્યું. મરણ પામીને પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી સ્થિતિ પૂર્ણ થયે ચ્યવીને ચક્રપુર નામના નગરમાં મહાશિવ રાજા અને લક્ષ્મીવતી રાણીની કુક્ષિથી રત્નસમાન પુરુષપુંડરીક નામના છઠ્ઠા વાસુદેવ થયા. ૨૩૪-૨૩પ. તેઓ ૬૫ હજાર વર્ષના આયુવાળા, ૨૦ ધનુષ્યના શરીરવાળા અને આનંદ નામના બળદેવના નાનાભાઈ હતા. ૨૩૬. ઈતિ પુરુષપુંડરીકઃ ૬ લલિતમિત્ર નામનાં રાજપુત્રને માટે મંત્રીએ રાજસભામાં “આ રાજ્યને અયોગ્ય છે.” એમ રાજાને કહ્યું. ૨૩૭. રાજા તરફથી અપમાન થવાથી તે રાજપુત્રે સાગર ગુરુની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. એકદા તે મિથિલાનગરીએ ગયા. ૨૩૮. ત્યાં મંત્રીને મારનાર થવાનું નિયાણું કર્યું. મરણ પામીને પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ થયાં. ત્યાંથી પૂર્ણસ્થિતિએ અવીને વારાણસીનગરીમાં અગ્નિસિંહ રાજા અને શેષવતી રાણીના પુત્ર દત્ત Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કાલલોક-સર્ગ ૩૩ वाराणस्यामग्निसिंह-नृपशेषवतीसुतः । वासुदेवोऽभवन्नाम्ना दत्तो मत्तपराक्रमः ।। २४० ।। षट्पंचाशत्सहस्राब्द- जीवितः सप्तमः स च । षड्विंशतिधनुस्तुंगो नंदनस्यानुजः स्मृतः ।। २४१ ।। इति दत्तः । भरतेऽत्र क्षेमपुरे नयदत्तवणिक्सुतौ । धनदत्तवसुदत्तौ सुनंदाकुक्षिसंभवौ ।। २४२ ।। तत्र सागरदत्तोऽभू-पुत्रो गुणधरोऽस्य च । • पुंत्री गुणवती पित्रा धनदत्ताय सा ददे ।। २४३ ॥ मात्रा च रत्नप्रभया श्रीकांताख्याय सा ददे । वसुदत्तेन तज्ज्ञातं याज्ञवल्क्यसुहृन्मुखात् ॥ २४४ ॥ वसुदत्तस्ततो भ्रातृ - स्नेहाद्गत्वा ऽवाधीन्निशि । श्रीकांतं सोऽपि खड्गेन यसुदत्तमुभौ ततः ॥ २४५ ॥ विंध्याटव्यां मृगौ जाता - वनूढा गुणवत्यपि । अभून्मृगी कृते तस्या - स्तत्र युध्ध्वा मृतावुभौ ॥ २४६ ।। मिथो वैरपरावेवं भूयसश्चक्रतुर्भवान् । धनदत्तोऽप्यभूद्भ्रातृ-वियोगेनोन्मना भृशं ॥ २४७ ॥ નામનાં વિશિષ્ટ પરાક્રમી સાતમા વાસુદેવ થયા. ૨૩૯-૨૪૦. તેનું ૫૬ હજાર વર્ષનું આયુ અને છવીશ ધનુષ્ય ઊંચું શરીર હતું અને તે નંદન નામના जजद्देवना नाना लाई हता. २४१. इति छत्तः ७ આ ભરતક્ષેત્રમાં ક્ષેમપુર નામના નગરમાં નયદત્ત નામના વિણકના સુનંદાની કુક્ષિથી થયેલા ધનદત્ત અને વસુદત્ત નામના બે પુત્રો હતા. ૨૪૨. તે જ નગરમાં સાગરદત્ત નામે એક વણિક રહેતો હતો, તેને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામે પુત્રી હતી. તે પુત્રીને ધનદત્ત સાથે તેના પિતાએ પરણાવી આપી હતી અને રત્નપ્રભા માતાએ શ્રીકાંતને આપી હતી. વસુદત્તે આ વાત યાજ્ઞવલ્ક્ય નામના પોતાના મિત્રના મુખે સાંભળી. એટલે ભાઈના સ્નેહથી વસુદત્તે શ્રીકાંતને ત્યાં જઈને રાત્રે તેને મારી નાંખ્યો. તેણે વસુદત્તને ખગવડે મારી નાખ્યો, એટલે તે બંને મરણ પામીને વિંધ્યાટવીમાં મૃગ થયા. કૌમારાવસ્થામાં જ મરણ પામીને ગુણવતી પણ હરણી થઈ. તેને માટે યુદ્ધ કરતા તે બંને મૃગો મરણ પામ્યા. ૨૪૩-૨૪૬. આ પ્રમાણે પરસ્પરના વૈરના અનુબંધથી તે બંનેએ ઘણા ભવો કર્યા. અહીં ધનદત્ત પણ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આઠમા વાસુદેવનું વર્ણન भ्रमन्निशि मुनीन् दृष्ट्वा क्षुधितोऽयाचताशनं । श्राद्धीकृतस्तैः प्रज्ञाप्य धर्मं सौधर्ममासदत् ॥ २४८ ॥ महापुरे ततश्च्युत्वा धारणीमेरुदेहभूः । अभूत्पद्मरुचिर्नाम श्रेष्ठी श्रावकपुंगवः ॥ २४९ ॥ स चैकस्यासन्नमृत्योः परमेष्ठिनमस्क्रियां । वृषभस्य ददौ सोऽभू-छत्रच्छायनृपांगजः ॥ २५० ॥ दत्ताराझ्याः कुक्षिजातो नाम्ना च वृषभध्वजः । स तत्रैव पुरे भ्राम्यन् वृषमृत्युभुवं ययौ ॥ २५१ ।। प्राप्तश्च जातिस्मरणं तत्र चैत्यमचीकरत् । भित्तावालेखयामास तत्रासन्नमृतिं वृषं ॥ २५२ ॥ परमेष्ठिनमस्कार-दायिनं पुरुष च तं । अलीलिखन्समीपस्थ-सपर्याणतुरंगमं ॥ २५३ ॥ श्रेष्ठी पद्मरुचिस्तच्चा-पश्यत्तच्चैत्यमागतः । वृषभाय नमस्कार-दानं स्वं वीक्ष्य विस्मितः ।। २५४ ॥ ભાઈના વિયોગથી અત્યંત ઉદાસ થયો. ૨૪૭. રાત્રે ભમતાં તેને મુનિ મળ્યા. યુધિત થયેલા તેણે મુનિ પાસે ખાવાનું માગ્યું. મુનિએ ઉપદેશવડે તેને શ્રાવક બનાવ્યો અને ધર્મ સમજાવ્યો, તેથી તે મરણ પામીને સૌધર્મ દેવલોકમાં ગયો. ૨૪૮. ત્યાંથી ચ્યવને મહાપુરમાં ધારણી અને મેરૂના પુત્ર પારુચિ નામનો શ્રેષ્ઠ શ્રાવક થયો. ૨૪૯. તેણે એક વખત મરણદશાને પામેલા વૃષભને નમસ્કારમંત્ર સંભળાવ્યો. તે વૃષભ મરણ પામીને છત્રચ્છાયા રાજા અને દત્તા રાણીનો વૃષભધ્વજ નામે પુત્ર થયો. તે જ નગરમાં ફરતો ફરતો તે રાજપુત્ર વૃષભના મૃત્યુ સ્થાને આવ્યો. ૨૫૦-૨૫૧. ત્યાં તેને જાતિસ્મરણ થયું એટલે તેણે ત્યાં એક ચૈત્ય બંધાવ્યું અને તેની ભીંત ઉપર આસમૃત્યુવાળા વૃષભનું ચિત્ર કઢાવ્યું. ૨૫૨. તેની નજીકમાં પરમેષ્ઠિ નમસ્કારમંત્ર સંભળાવનાર પુરુષનું ચિત્ર કરાવ્યું તેમ જ પાસે ઉભેલો પલાણસહિત ઘોડો ચિત્રાવ્યો. ૨૫૩. એકદા પારુચિ શ્રેષ્ઠી તે ચૈત્યમાં આવ્યો. ત્યાં તે વૃષભને નમસ્કાર સંભળાવતા પોતાને ચિત્રમાં જોઈને વિસ્મય પામ્યો. ૨૫૪. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ नियुक्तैः पुरुषैस्तत्र पृष्टश्चोचे यथास्थितं । मया तुरगमारुह्य गच्छता गोकुले पुरा ।। २५५ ॥ वृषभस्य नमस्कारो ददे तदिह चित्रितं । केनापि दृश्यते भित्तौ विस्मितोऽहं तदीक्षणात् ॥ २५६ ॥ ततो नियुक्तपुरुषौ-विज्ञप्तौ वृषभध्वजः । पूर्वोपकारिणं पद्म-रुचिमेत्य नमोऽकरोत् ॥ २५७ ॥ राज्यं मम गृहाणेदं त्वं मे देवो गुरुः प्रभुः । इत्युक्त्वा तेन सौहार्द - मद्वैतमतनोदयं ।। २५८ ॥ तौ श्राद्धधर्ममाराध्यो- त्पन्नौ स्वर्गे द्वितीयके । ततः पद्मरुचिश्च्युत्वा मेरोरपरतोऽभवत् ।। २५९ ॥ नंदावर्त्तपुरे वैता-ढ्याद्री नंदीश्वरांगजः । नाम्ना च नयनानंदः कनकाभांतनूद्भावः ॥ २६० ॥ स राजादाय चारित्रं तुर्ये स्वर्गेऽभवत्सुरः । ततश्च्युत्वा क्षेमापुर्यां प्राग्विदेहेष्ववातरत् ।। २६१ ।। विपुलवाहनभूप - पद्मावत्योः सुतो नृपः । श्रीचंद्रनामा प्रव्रज्य ब्रह्मलोकेंद्रतां ययौ ॥ २६२ ॥ રાજપુત્રના રાખેલા પુરુષોએ તેને વિસ્મય પામેલા જોઈને કારણ પૂછ્યું એટલે તેણે યથાસ્થિત હકીકત કહી બતાવી કે-પૂર્વે ઘોડાપર બેસીને ગોકુળ જતાં મેં આ વૃષભને નમસ્કારમંત્ર સંભળાવ્યો હતો. તેનું ચિત્ર કોઈએ આ ભીંત ઉપર ચિતરેલું જણાય છે. તે જોવાથી હું આશ્ચર્ય પામ્યો.' ૨૫૫-૨૫૬. કાલલોક-સર્ગ ૩૩ નિયુક્ત પુરુષોએ તરત જ વૃષભધ્વજ પાસે જઈને આ વાત જણાવી એટલે તે તરત જ ત્યાં આવ્યો અને પૂર્વોપકારી પદ્મરુચિને નમસ્કાર કર્યો અને કહ્યું કે - ‘ આ મારું રાજ્ય તમે ગ્રહણ કરો, તમે જ મારા દેવ, ગુરુ તેમ જ પ્રભુ છો.’ આ પ્રમાણે કહીને તેણે અતુટ મૈત્રી કરી. ૨૫૭-૨૫૮. પછી તે બંને શ્રાવક ધર્મ આરાધીને બીજા દેવલોકમાં દેવ થયા. પદ્મરુચિ ત્યાંથી ચ્યવીને મેરૂપર્વતની પશ્ચિમ તરફનાં વૈતાઢય પર્વત ઉપર નંદાવર્તપુરમાં નંદીશ્વર અને કનકાભાનો પુત્ર નયનાનંદ નામે થયો. ૨૫૯-૨૬૦. તે રાજા થઈ ચારિત્ર લઈનો ચોથે સ્વર્ગે દેવ થયો. ત્યાંથી ચ્યવીને ક્ષેમાપુરીમાં પૂર્વમહાવિદેહમાં વિપુલવાહન રાજા અને પદ્માવતીનો પુત્ર શ્રીચંદ્રનામે થયો. તે દીક્ષા લઈને પાંચમા બ્રહ્મલોકમાં ઈંદ્ર થયો. ૨૬૧-૨૬૨. Page #228 -------------------------------------------------------------------------- ________________ રામચંદ્રજી અને લક્ષ્મણના પૂર્વભવોનું વર્ણન ततश्च्युत्वा पद्मनामा बलदेवोऽष्टमोऽभवत् । रामोऽपराजिताकुक्षि-जातो' दशरथात्मजः || २६३ ॥ वृषभध्वजजीवस्तु सुग्रीवोऽभूत्कपीश्वरः । पूर्वं कृतोपकारत्वा- दत्यंतं पद्मवत्सलः ।। २६४ ॥ श्रीकांतोऽपि भवान् भ्रांत्वा मृणालकंदपत्तने । शंभुर्हेमवतीजातो नृपोऽभूद्वज्रकंबुभूः || २६५ ।। वसुदत्तस्य जीवो यः श्रीकांतमवधीत्पुरा । विजयस्य स पुत्रोऽभूच्छंभुराजपुरोधसः ।। २६६ ॥ रत्नचूडाकुक्षिजन्मा श्रीभूतिर्नामतः स च । क्रमेण प्राप्ततारुण्यः पितृभ्यां परिणायितः ।। २६७ ॥ गुणवत्यथानर्थमूलं भ्रांत्वा भवान् बहून् । पुरोधस्तनयस्यास्य श्रीभूतेरभवत्सुता ॥ २६८ ॥ सरस्वतीकुक्षिजाता नाम्ना वेगवतीति सा । क्रमेण ववृधे पद्म-लतिकेव सरोवरे ।। २६९ ।। उत्तारुण्यान्यदा सा च कायोत्सर्गस्थितं मुनिं । सुदर्शनं जनैः पूज्य-मानं वीक्ष्येदमभ्यधात् ।। २७० ॥ ત્યાંથી ચ્યવીને પદ્મ અથવા રામ નામે આઠમા બળદેવ દશરથ રાજા અને અપરાજિતા राशीना पुत्र थया २३. ૧૯૫ વૃષભધ્વજનો જીવ સુગ્રીવ નામે વાનરાધિપતિ થયો. તે પૂર્વે ઉપકાર કરનાર પદ્મ (રામચંદ્ર) ની સાથે અત્યંત વાત્સલ્યભાવ ધરાવવા લાગ્યો. ૨૬૪. શ્રીકાંતનો જીવ પણ ભવમાં ભમીને મૃણાલકંદ નગરેવજકંબુ રાજા અને હેમવતી રાણીનો પુત્ર શંભુ નામનો થયો. ૨૬૫. વસુદત્તનો જીવ કે જેણે પૂર્વે શ્રીકાંતને માર્યો હતો તે શંભુ રાજાના પુરોહિત વિજ્યની રત્નચુડા નામની પત્નીની કુક્ષિથી શ્રીભૂતિ નામે પુત્ર થયો. તે અનુક્રમે યૌવન પામ્યો એટલે તેના માતાપિતાએ तेने परायो २५-२७. બધા અનર્થનું મૂળ ગુણવતી બહુ ભવોમાં ભમીને આ પુરોહિતના પુત્ર શ્રીભૂતિની સ્ત્રી સરસ્વતીની કુક્ષિથી વેગવતી નામે પુત્રી થઈ. ૨૬૮. સરોવરમાં પદ્મલતા વધે તેમ એ વેગવતી અનુક્રમે વૃદ્ધિ પામી. ૨૬૯. તરૂણાવસ્થાને પામેલી તેણે એકદા કાર્યોત્સર્ગધ્યાને રહેલા સુદર્શન નામના મુનિને લોકોથી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯s કાલલોક-સર્ગ ૩૩ अयं मुनिर्मया दृष्टः क्रीडन्नंगनया समं । हास्यात्तयोदितोऽप्येष कलंकः प्रथितो जने ।। २७१ ॥ जग्राहाभिग्रहं सोऽपि शासनन्यक्रियाभिया । उत्तीर्णेऽस्मिन् कलंकेऽहं पारयिष्यामि नान्यथा ॥ २७२ ॥ वेगवत्यथ सोत्सून-मुखा दैवतरोषतः । ज्ञातसाधुव्यतिकरैर्जनकाद्यैश्च भर्त्सिता ॥ २७३ ॥ अध्यक्षं सर्वलोकाना-मित्यूचे रचितांजलिः । નિર્લેષોડશેષ નિર્ણયો મિયા મંદ્રમા | ર૭૪ | अलीकदोषारोपेण दूषितः कृतहास्यया । तत् श्रुत्वा मुदिताः सर्वे जनास्तं मुनिमस्तुवन् ॥२७५॥ त्रिभिर्विशेषकं । दिव्यानुभावादुल्लाघा साभवद्वेगवत्यपि । निशम्य जैनधर्मं च श्राविकाभूत्तदादितः ।। २७६ ॥ अथ वेगवतीरूप-मोहितः शंभुभूपतिः । ययाचे तत्पिता मिथ्या दृशे तस्मै ददौ न तु ॥ २७७ ॥ પૂજાતા જોઈને આ પ્રમાણે કહ્યું કે “આ મુનિને મેં સ્ત્રી સાથે ક્રીડા કરતા જોયેલા છે.’ હાસ્ય માત્રથી તેણે કહેલું આ કલંક લોકમાં વિસ્તાર પામ્યું. ૨૭૦-૨૭૧. એટલે મુનિએ પણ શાસનની હીલના થવાના ભયથી અભિગ્રહ કર્યો કે “આ કલંક ઉતરે ત્યારે જ હું કાયોત્સર્ગ પારીશ, અન્યથા પારીશ નહીં.' ૨૭૨. શાસનદેવતાના રોષથી વેગવતી વિલખી પડી, અને આ વૃતાંત જાણીને તેનાં માતા-પિતાએ તેની ઘણી નિર્ભત્સના કરી. ૨૭૩. એટલે તેણે પણ સર્વ લોકોની સમક્ષ ત્યાં આવી હાથ જોડીને કહ્યું કે- ‘આ નિર્ગથ મુનિ તદ્દન નિદોંષ છે. તેને કલંક આપનાર અને નિભગ્ય એવી મને ધિકાર છે. મેં માત્ર હાંસીથી ખોટા દોષારોપણ કરીને મુનિને દૂષિત કહ્યા હતા. આ પ્રમાણે સાંભળીને સર્વ લોકો હર્ષ પામ્યા અને તે મુનિની સ્તવના કરવા લાગ્યા. ૨૭૪-૨૭પ. | દિવ્યાનુભાવથી તે વેગવતી પણ નિદોષ થઈ. પછી જૈન ધર્મ સાંભળીને ત્યારથી તે શ્રાવિકા થઈ. ૨૭૬. હવે વેગવતીના રૂપથી મોહિત થયેલ શંભુ રાજાએ તેના પિતા પાસે તેની માગણી કરી પરંતુ તે શંભુ મિથ્યાદષ્ટિ હોવાથી તેને તેણે આપી નહીં. ર૭૭. એટલે શંભુ રાજાએ શ્રીભૂતિને મારીને બળાત્કારે તેને ભોગવી એટલે વેગવતીએ ભવાંતરમાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ રામચંદ્રજી અને લક્ષ્મણના પૂર્વભવોનું વર્ણન ततश्च शंभुः श्रीभूतिं हत्वा तां बुभुजे बलात् । भवांतरेऽहं भूयासं त्वद्वधायेति साशपत् ॥ २७८ ॥ मुक्ता सा शंभुनां दीक्षां जग्राह चरणांतिके । आर्याया हरिकांताया ब्रह्मलोकमियाय च ।। २७९ ॥ मिथिलायां ततश्च्युत्वा सीता नाम महासती । जाता वेगवतीजीवो सा भामंडलयुग्मजा ॥ २८० ॥ रावणस्य विनाशाय शंभुजीवस्य साभवत् । मुनेम॒षाकलंकस्य दानात्तं प्राप सा स्वयं ॥ २८१ ।। शंभुजीवोऽपि संसारे भ्रामं भ्रामं द्विजोऽभवत् । पार्श्वे विजयसेनर्षेः प्रभासाख्योऽग्रहीद्वतं ।। २८२ ॥ कनकप्रभनामान-मन्यदा खेचरेश्वरं । यांतं सम्मेतयात्रायै सोऽपश्यत्परमर्द्धिकं ॥ २८३ ।। ईदृक्समृद्धिर्भूयास-मनेन तपसेति सः । कृत्वा निदानमुत्पन्नः स्वर्गलोके तृतीयके ॥ २८४ ॥ ततश्च्युत्वा हरिस्वप्न-सूचितः समभूत्सुतः । લીવુક્ષિનો રત્ન-શ્રવણો રાશિત: | ૨૮૬ હું તારા વધને માટે થઈશ એવો તેને શ્રાપ આપ્યો. ર૭૮. એટલે શંભુ રાજાએ તેને મૂકી દીધી પછી વેગવતીએ હરિકાંતા નામની આય પાસે દીક્ષા લીધી અને મરણ પામીને પાંચમા બ્રહ્મદેવલોકમાં ગઈ. ૨૭૯. ત્યાંથી ચ્યવીને વેગવતીના જીવે મિથિલા નગરીમાં સીતા નામે મહાસતી તરીકે ભામંડળની સાથે યુગલપણે જન્મ ધારણ કર્યો. ૨૮૦. તે શુંભુનો જીવ જે રાવણ થયો તેના વિનાશ માટે કારણભૂત થઈ. પૂર્વ ભવમાં મુનિને ખોટું કલંક આપેલું હોવાથી તેને સીતાના ભવમાં કલંક પ્રાપ્ત થયું. ૨૮૧. શંભુનો જીવ પણ સંસારમાં ભમતો ભમતો પ્રભાસ નામે બ્રાહ્મણ થયો. તેણે વિજયસેન મુનિની પાસે દીક્ષા લીધી. ૨૮૨. તેમણે અન્યદા કનકપ્રભ નામના પરમ દ્ધિવાળા વિદ્યાધરેશ્વરને સમેતતીર્થની યાત્રાએ જતા જોયા. ૨૮૩. તે જોઈને આ તપના પ્રભાવથી હું આવો સમૃદ્ધિવાળો થાઉં એવું તેમણે નિયાણું કર્યું. મરણ પામીને ત્રીજા દેવલોકમાં દેવ થયો. ૨૮૪. ત્યાંથી આવીને રનવા રાક્ષસની પત્ની કૈકસીની કુક્ષિથી સિંહસ્વપ્નસૂચિત પુત્ર થયો. ૨૮૫. ભીમ નામના રાક્ષસનિકાયના વ્યંતરેન્દ્ર મેઘવાહન રાજાને પૂર્વે નવ માણિક્યનો બનાવેલો જે Page #231 -------------------------------------------------------------------------- ________________ १८८ . કાલલોક-સર્ગ ૩૨ भीमेन राक्षसेंद्रेण मेघवाहनभूभुजे । पूर्वं प्रदत्तो यो हारो नवमाणिक्यनिर्मितः ॥ २८६ ॥ नागानां च सहस्रेण रक्षितो निधिराजवत् । अनीशैर्वोढुमखिलैः पूर्वजैः पूजितः क्रमात् ॥ २८७ ॥ तं च हारं स बालोऽपि न्यधात्कंठे कराहतं । मुखैस्तद्रलसंक्रांतैः सोऽभूदृशमुखाह्वयः ॥ २८८ ॥ त्रैलोक्यकंटकं चैनं वाली निर्जित्य संगरे । वैराग्येण प्रवव्राजा-कार्षीच्च विविधं तपः ॥ २८९ ॥ तं पुष्पकविमानाधि-रूढो दशमुखो व्रजन् । अष्टापदाचलेऽपश्य-प्रतिमास्थं स्खलद्गतिः ॥ २९० ॥ दृष्ट्वा च वालिनं क्रुद्धो-ऽवादीदेवं दशाननः । निर्जित्य मां भयादेव दंभेन व्रतमग्रहीः ।। २९१ ॥ मां बाहुमूले निक्षिप्य यथाऽभ्राम्यस्त्वमंबुधीन् । तथा त्वां साद्रिमुक्षिप्य लवणाब्धौ क्षिपाम्यहं ॥ २९२ ।। इत्युदीर्य विदार्य क्षमा-मष्टपदगिरेस्तले । प्रविश्य युगपद्विद्या-सहस्रं मनसि स्मरन् । २९३ ॥ હાર આપ્યો હતો અને નિધિરાજની જેમ એક હજાર નાગોથી સેવાતો હતો તથા તેને પહેરવાને અસમર્થ એવા બધા પૂર્વજોથી અનુક્રમે સેવાતો હતો તે હાર, બાળક એવા તે પુત્રે (રાવણે) હાથવડે ઉપાડીને પોતાની ડોકમાં નાખ્યો. તે હારના નવ રત્નમાં સંક્રાંત થતા નવ મુખોથી એકંદર તે દશમુખ नामथी प्रज्यात थयो. २८७-२८८. તે દશમુખ નૈલોક્યકંટક તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેને સંગ્રામમાં જીતીને વાલિ વિદ્યાધરે વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરી અને વિવિધ પ્રકારના તપ તપવા લાગ્યા. ૨૮૯. તેવામાં પુષ્પક વિમાનમાં બેસીને જતા દશમુખનું વિમાન અલના પામ્યું તેથી નીચે જોતાં અષ્ટાપદ ઉપર કાયોત્સર્ગે રહેલા વાલીમુનિને જોયાં. ર૯૦. તેથી ક્રોધાયમાન થયેલો દશાનને એમ બોલ્યો કે ‘મને જીતીને મારા ભયથી જ દંભથી તેં ચારિત્ર ગ્રહણ કર્યું છે. તે વખતે મને કાંખમાં લઈને જેમ તેં સમુદ્ર ફરતો મને ફેરવ્યો હતો, તેમ તને આ પર્વત સહિત ઉપાડીને હું લવણસમુદ્રમાં નાખી દઉં છું.’ ૨૮૧-૨૯૨. તે આ પ્રમાણે કહીને પૃથ્વીને ફાડી અષ્ટાપદપર્વતની નીચે પ્રવેશ કરી તેણે હજારે વિદ્યાનું સ્મરણ ध्यु. २८3. Page #232 -------------------------------------------------------------------------- ________________ રાવણના ભાઇ-બ્લેનો धराधरं तमु चलयन्नचलातलं । झलज्झालायितांभोधि पतगिरिशिरः शतं ।। २९४ ॥ अद्याप्ययं मयि क्रोधा- दनर्थं कुरुते हहा । माभूद्भरतचैत्यानां भ्रंशोंतरिति चिंतयन् ॥ २९५ ॥ अवधिज्ञानवान्नाना-लब्धिर्वाली महामुनिः । गतस्पृहः शरीरेऽपि चैत्यत्राणाय केवलं ।। २९६ ॥ अपीडयत्पदांगुष्ठा-ग्रेणाष्टापदभूमिकां । तेनाक्रांतश्च भारार्त्त - कंधरो दशकंधरः ॥ २९७ ॥ भयार्त्तः संकुचद्गात्रो रावयन् सकलां महीं । आरावीद्भृशमाकं दै-स्ततोऽभूद्रावणाह्वयः ।। २९८ ॥ अभूतां सोदरावस्य भानुकर्णविभीषणौ । स्वसा चंद्रणखा पट्ट-राज्ञी मंदोदरीति च ॥ २९९ ॥ भानुकर्णस्य कुंभकर्ण इति, चंद्रणखायाः सूर्पणखेति च नामांतरं . धनदत्तवसुदत्त - सुहृद्यो ब्राह्मणः पुरा । आसीन्नाम्ना याज्ञवल्क्यः क्रमात्सोऽभूद्विभीषणः ॥ ३०० ॥ પછી પૃથ્વીતળને ચળાવતા તેણે તે પર્વતને ઉપાડ્યો તે વક્તે સમુદ્રના જળ ઉછળવા લાગ્યા અને પર્વતના સેંકડો શિખરો પડવા લાગ્યા. ૨૯૪. ૧૯૯ વાલિમુનિએ આ હકીક્ત જાણીને વિચાર્યું કે -‘અહો ! હજુ પણ આ રાવણ મારા ઉપરના ક્રોધથી મહા અનર્થ કરે છે, પરંતુ તેના આ કૃત્યથી ભરતચક્રીએ આ પર્વતપર કરાવેલા ચૈત્યોનો ભ્રંશ ન થાઓ.' એમ મનમાં વિચારીને અવધિજ્ઞાનવાળા, અનેક પ્રકારની લબ્ધિવાળા અને શરીરને વિષે પણ સ્પૃહા વિનાના વાલિ મહામુનિએ કેવળ ચૈત્યોના રક્ષણને માટે પગના અંશુંઠાના અગ્રભાગવડે અષ્ટાપદ પર્વતની ભૂમિકાને દબાવી, તેથી દબાયેલો અને ભારવડે પીડિત થયેલી કંધરાવાળો દશકંધર (રાવણ) ભયાત્ત અને સંકુચિત ગાત્રવાળો થયો. તે અત્યંત આક્રંદવડે સર્વ પૃથ્વીને શબ્દવાળી કરી. ત્યારથી તે રાવણ કહેવાયો. ૨૯૫-૨૯૮. રાવણના ભાનુકર્ણ અને વિભીષણ નામના બે ભાઈઓ હતા. ચંદ્રણખા નામે બહેન હતી અને મંદોદરી માટે પટ્ટરાણી હતી. ૨૯૯. ભાનુકર્ણનું બીજું નામ કુંભકર્ણ અને ચંદ્રણખાનું બીજું નામ સૂર્પણખા જાણવું. પૂર્વે ધનદત્ત અને વસુદત્તનો મિત્ર યાજ્ઞવલ્કય નામનો બ્રાહ્મણ હતો તે અનુક્રમે વિભીષણ થયો Page #233 -------------------------------------------------------------------------- ________________ २०० કાલલોક-સર્ગ ૩૨ निहतः शंभुना राज्ञा श्रीभूतियः पुरोहितः । शुभध्यानात्स चोत्पेदे स्वर्गे च्युत्वा ततोऽभवत् ।। ३०१ ।। सुप्रतिष्ठपुरे विद्या-धरो नाम्ना पुनर्वसुः । द्वासप्ततिकलाशाली चतुरः सुभगः सुधीः ॥ ३०२ ॥ युग्मं । स चैकदा त्रिभुवना-नंदस्य चक्रवर्तिनः । सुतां कामवशो जहे नामतोऽनंगसुदरीं ॥ ३०३ ॥ पुंडरीकाख्यविजया-द्गच्छनिजपुरीं प्रति ॥ चक्रभृग्रहितैर्विद्या-धरैः स रुरुधे युधे ।। ३०४ ॥ विद्यास्त्रैर्विविधैर्नाग-तार्थ्यांभोदानिलादिभिः । एतस्य युद्धयमानस्य वैराग्यात्स्वविमानतः ॥ ३०५ ।। क्वचिद्वननिकुंजे सा पपातानंगसुंदरी । विरराम ततो युद्धा-द्विरक्तात्मा पुनर्वसुः ॥ ३०६ ॥ समुद्रगुरुपादांते ततः स्वीकृत्य संयमं । काश्यां गतोऽन्यदाऽकार्षी-निदानमिति चेतसा ॥ ३०७ ॥ अभविष्यं भवेऽस्मिंश्चे-ञ्चक्रिणोऽर्द्धबलोऽप्यहं । तन्मत्तश्चक्रि सैन्याा -ऽयास्यन्नानंगसुंदरी ॥ ३०८ ॥ डतो. 300. શંભુરાજાએ પૂર્વે જે શ્રીભૂતિ નામના પુરોહિતને માર્યો હતો તે શુભ ધ્યાનથી મરણ પામીને સ્વર્ગે ગયો હતો તે ત્યાંથી ચ્યવીને સુપ્રતિષ્ઠપુરમાં પુનર્વસુ નામે વિદ્યાધર થયો તે બહોંતેર કળાવાનું, यतुर, सुभासने बुद्धिमान् थयो. 3०१-3०२. તેણે એકદા કામવશ થઈને ત્રિભુવનાનંદ ચક્રવર્તીની અનંગસુંદરી નામની પુત્રીનું હરણ કર્યું. 303. તેને પુંડરીક નામના વિજ્યથી પોતાની નગરી તરફ જતાં ચક્રવર્તીના મોકલેલા વિદ્યાધરોએ યુદ્ધ કરવા માટે અટકાવ્યો. ૩૦૪. તેમની સાથે નાગ, તાઠ્ય, અંભોદ અને અનિલાદિ વિવિધ પ્રકારના વિદ્યાશાસ્ત્રોથી યુદ્ધ કરતાં તેની વ્યગ્રતાને કારણે તેના વિમાનમાંથી અનંગસુંદરી કોઈ વનના નિકુંજમાં પડી ગઈ. એટલે તે પુનર્વસુ યુદ્ધથી વિરામ પામ્યો અને તેનો આત્મા સંસારથી વિરક્ત થયો. ૩૦૫-૩૦૬. તેથી સમુદ્રગુરુની પાસે તેણે ચારિત્ર અંગીકાર કર્યું. એકદા તે કાશીમાં ગયો ત્યાં તેણે મનમાં આ પ્રમાણે નિયાણું કર્યું કે -‘આ ભવમાં જો હું ચક્રવર્તી કરતાં અર્ધબળવાળો પણ હોત, તો ચકીના Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ દશરથ રાજાની મૂર્તિનો વધ भवांतरेऽपि भूयासं तपसानेन तादृशः । तथा प्राणप्रिया भूयात् सैषा मेऽनंगसुंदरी ॥ ३०९ ॥ पुनर्वसुस्ततो जातः सुरः स्वर्गे तृतीयके । चारित्रोपार्जितं तत्र बुभुजे शं यथास्थिति ॥ ३१० ॥ अतितीव्र तपोऽकार्षी-द्वनस्थानंगसुंदरी । विहितानशना चांते जग्रसेऽजगरेण सा ॥ ३११ ॥ ततः समाधिना मृत्वा देवलोके तृतीयके । सुरत्वेन समुत्पेदे बुभुजे चाद्भुतं सुखं ॥ ३१२ ॥ इतश्च-नैमित्तिकोक्त्या स्ववधं ज्ञात्वा दशरथात्मजात् । प्रैषीद्दशरथं हंतुं दशग्रीवो विभीषणं ॥ ३१३ ॥ नारदर्षिर्दशरथ-भूभुजे द्राक् सधर्मणे । अजिज्ञपद्दशग्रीव-संसद्याकर्ण्य तां कथां ॥ ३१४ ॥ श्रुत्वा दशरथोऽप्येव-मयोध्याया विनिर्ययौ । समर्प्य मंत्रिणे राज्यं वेषांतरतिरोहितः ।। ३१५ ।। સૈન્યથી આત્ત થયેલા મારા હાથથી અનંગસુંદરી છુટી શક્ત નહીં. માટે ભવાંતરમાં પણ આ તપના પ્રભાવથી હું એવો બળવાન થાઉં અને આ અનંગસુંદરી મારી પ્રાણપ્રિયા થાય.’ ૩૦૭-૩૦૯. આ પ્રમાણે નિયાણું કરનાર પુનર્વસુ મુનિ મરણ પામીને ત્રીજા દેવલોકમાં દેવ થયા. ત્યાં ચારિત્રના પ્રભાવથી ઉપાર્જન કરેલું સુખ આયુષ્ય પર્યત ભોગવ્યું. ૩૧૦. વિમાનમાંથી પડેલી અનંગસુંદરી અતિ તીવ્ર તપ કર્યો. પ્રાંતે અનશન કર્યું. તે સ્થિતિમાં તેને અજગર ગળી ગયો. ૩૧૧. ત્યાં સમાધિવડે મરણ પામીને તે બીજા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેણે અદ્ભુત સુખ ભોગવ્યું. ૩૧૨. હવે અહીં નૈમિત્તિકના વચનથી પોતાનો વધ દશરથ રાજાના પુત્રથી થવાનો જાણીને દશરથ રાજાને મારી નાંખવા માટે દશગ્રીવે વિભીષણને મોકલ્યો. ૩૧૩. નારદમુનિએ આ વાત દશગ્રીવની રાજસભામાં સાંભળીને તરત જ પોતાના સધમાં દશરથરાજા પાસે આવીને જણાવી. ૩૧૪. એ વાત સાંભળીને દશરથ રાજા અયોધ્યામાંથી નીકળી ગયા. રાજ્ય મંત્રીને સોંપ્યું અને પોતે વેષાંતર કરીને અદશ્ય થઈ ગયા. ૩૧૫. અહીં બુદ્ધિમાન મંત્રીએ દશરથ રાજાની મૂર્તિ લેપ્યમય બનાવીને રાજમહેલના અંધારા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કાલલોક-સર્ગ ૩૩ मूर्तिं दशरथस्याथ कृत्वा लेप्यमयीं सुधीः । वेश्मन्यस्थापयन्मंत्री राज्ञः प्रख्यापयन् रुजं ॥ ३१६ ॥ विभीषणोऽपि तत्रैत्य संरंभात्तमसि स्थितां । तन्मूर्तिं लेप्यजां हत्वा कृतकृत्यो न्यवर्तत ।। ३१७ ॥ अथो दशरथो भ्राम्य-नयासीदुत्तरापथे । स्वयंवरोत्सवोद्रंगे दंगे कौतुकमंगले ॥ ३१८ ॥ पतिंवरां पर्यणैषी-द्राज्ञः शुभमतेः सुतां । अद्भुतां तत्र कैकेयीं द्रोणमेघसहोदरीं ॥ ३१९ ।। अस्मासु सत्सूद्वहति कन्यां कार्पटिकः कथं । इतीर्ण्यया प्रववृते योध्धुं शेषनृपव्रजः ॥ ३२० । कैकेय्या सारथित्वेन कृतसाहाय्यको नृपः । प्रतिपक्षान् पराजिग्ये कैकेय्यै च वरं ददौ ॥ ३२१ ।। - कैकेयी परिणीयाथ बलैकैर्महाबलः । जग्राह नगरं राजगृहं निर्जित्य तत्प्रभुं ।। ३२२ ॥ लंकेश्वरभयात्तत्र तस्थुषोऽस्य महीपतेः । चतुर्दिग्जैत्रदोर्वीर्या-श्चत्वारोऽथाभवन् सुताः ॥ ३२३ ॥ ઓરડામાં રાખી અને દશરથ રાજા વ્યાધિગ્રસ્ત છે' એવી વાત જાહેર કરી. ૩૧૬. વિભીષણે પણ ત્યાં આવીને અંધકારમાં રહેલી લેપ્યમાન મૂર્તિને ઉતાવળથી હણી નાંખી અને કૃત્યકૃત્ય થઈને પાછો ગયો. ૩૧૭. - દશરથ રાજા ભમતા ભમતા ઉત્તરાપથમાં ગયા. ત્યાં કૌતુકમંગળ નામના નગરમાં સ્વયંવરનો ઉત્સવ હતો. ૩૧૮.. તે પ્રસંગે જઈને શુભમતિ રાજાની પુત્રી અને દ્રોણમેઘની બહેન કૈકેયી જે અદ્ભુત રૂપવાળી હતી તેને પરણ્યા. ૩૧૯. તે પ્રસંગે ત્યાં અનેક રાજાઓ આવેલા હતા તે બધા રાજાઓ ‘અમને બધાને મૂકીને આ કન્યા કાપેટીકને કેમ વરે ?” એમ ઈષ્યથી કહીને લડવા માટે તૈયાર થઈ ગયા. ૩૨૦. તે વખતે દશરથ રાજાને કૈકૈયીએ તેના સારથિ થઈને અત્યંત સહાય કરી તેથી તે બધા પ્રતિપક્ષીઓને દશરથરાજાએ જીત્યા. એટલે તેણે કૈકેયીને વરદાન આપ્યું. ૩૨૧. કૈકૈયીને પરણીને ઘણા સૈન્ય વડે મહાબળવાન થયેલા દશરથરાજાએ રાજગૃહના રાજાને જીતી તેનું નગર પોતે ગ્રહણ કર્યું. ૩૨૨. લંકેશ્વરના ભયથી ત્યાં જ રહેલા દશરથ રાજાને ચારે દિશામાં રહેલા રાજાઓને જીતે એવા Page #236 -------------------------------------------------------------------------- ________________ સીતાનું હરણ तत्रापराजिता देवी हर्यक्षेर्भेदुभास्करैः । તનયં સૂચિત સ્વનૈઃર્વનું પદ્મમનીનનત્ ॥ ૩૨૪ ॥ स्वर्गात्सनत्कुमाराख्या- च्युत्वा जीवः पुनर्वसोः । समुत्पेदे सुमित्रायाः कुक्षावक्षामभाग्यभूः || ३२५ ॥ सिंहेभसूर्यचंद्राग्नि श्रीवार्द्धिस्वप्नसूचितं । नारायणाभिधं विष्णुं सुमित्रा सुषुवे सुतं ॥ ३२६ ॥ सुतं चासूत कैकेयी भरतं भरतोपमं । प्रासूत सुप्रभा पुत्रं शत्रुघ्नं शत्रुखंडनं ॥ ३२७ ॥ जीवोऽथानंगसुंदर्या युत्वा कल्पात्तृतीयकात् । पल्यां प्रियंकरानाम्न्यां द्रोणमेघस्य भूपतेः ॥ ३२८ ॥ सुताभवद्विशल्याख्या मातुर्व्याधिं चिरंतनं । या जहारागता गर्भे जाता सा निरुपद्रवा ॥ ३२९ ॥ प्राक् तप्तपसोऽमुष्याः स्नानांभोभिर्जनेऽभवत् । व्रणसंरोहणं शल्या-पहारो रोगसंक्षयः ।। ३३० ॥ राज्याभिषेकायाहूतं रामं दशरथोऽप्यथ । विससर्ज वनायार्त्तः कैकेयीवरयांचया ।। ३३१ ॥ બાહુના વીર્યવાળા ચાર પુત્રો થયા. ૩૨૩. તેમાં પ્રથમ અપરાજિતા રાણીએ હાથી, સિંહ, ચંદ્ર અને સૂર્ય-એ ચાર સ્વપ્નવડે સૂચિત પદ્મ નામના બળદેવનો જન્મ આપ્યો. ૩૨૪. ૨૦૩ સનત્ કુમાર દેવલોકથી ચ્યવીને પુનર્વસુનો જીવ અત્યંત ભાગ્યશાળી એવો સુમિત્રા નામની રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. ૩૨૫. ૧ સિંહ, ૨ હાથી, ૩ સૂર્ય, ૪ ચંદ્ર, ૫ અગ્નિ, ૬ લક્ષ્મી અને ૭ સમુદ્ર-એ સાત સ્વપ્નોથી સૂચિત નારાયણ (લક્ષ્મણ) નામના વાસુદેવ થનાર પુત્રને તે સુમિત્રાએ જન્મ આપ્યો. ૩૨૬. કૈંકૈયીએ ભરત જેવા ભરત નામના પુત્રને જન્મ આપ્યો અને સુપ્રભારાણીએ શત્રુનું ખંડન કરનાર શત્રુઘ્ન નામના પુત્રને જન્મ આપ્યો. ૩૨૭. અનંગસુંદરીનો જીવ ત્રીજા દેવલોકમાંથી ચ્યવીને દ્રોણમેઘરાજાની પ્રિયંકા નામની રાણીથી વિશલ્યા નામની પુત્રીપણે ઉત્પન્ન થયો. તે ગર્ભમાં આવતાં જ ઘણા વખતનો માતાનો વ્યાધિ દૂર થયો અને તેનો નિરુપદ્રવપણે જન્મ થયો. ૩૨૮-૩૨૯. પૂર્વભવમાં તપેલા તપના પ્રભાવથી આ વિશલ્યાના સ્નાનના જળથી લોકોમાં વ્રણસંરોહણ, શલ્યનો અપહાર અને રોગનો ક્ષય થવા લાગ્યો. ૩૩૦. અહીં અન્યદા રાજ્યાભિષેક માટે બોલાવેલા રામચંદ્રને દશરથ રાજાએ કૈકેયીએ કરેલી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કાલલોક-સર્ગ ૩૩ सह लक्ष्मणसीताभ्यां पद्मस्य वनमीयुषः । जहार रावणः सीतां छलात्सूर्पणखोदितां ॥ ३३२ ॥ ज्ञातसीताव्यतिकरौ पद्मनारायणावथ । विद्याधराधिपै कैः सुग्रीवादिभिराश्रितौ ॥ ३३३ ॥ गत्वा नभोऽध्वना लंकां मानिना दशमौलिना । योद्धं प्रववृताते तौ. शत्रुप्राणापहारिणौ ॥ ३३४ ॥ अथात्यंतं हितोऽवादी-द्दशवक्त्रं विभीषणः । મંમિઈિતૈનતિ-શાસ્ત્રવ: સમન્વિતઃ | રૂરૂ || कार्षीरनीतिं मा भ्रात-र्द्राक् प्रत्यर्पय जानकी । आतिथेयीयमेवास्तु रामस्याभ्यागतस्य नः ।। ३३६ ॥ यम एवास्य मच्छत्रो-रातिथैयीं करिष्यति । एतद्गृह्यो वदन्नेवं त्वमप्येनमनुव्रज ॥ ३३७ ।। इतिनिर्भर्त्सतो बाढं भ्रात्रा दुर्नयकारिणा । रामं विभीषणो न्याय्यं शिश्राय प्राग्जनुःसुहृत् ॥ ३३८ ॥ जायमानेऽथ संग्रामे दशमौलिर्विभीषणं । हंतुं युद्ध्यंतमक्षैप्सी-च्छक्ति सद्योऽरिघातिनीं ॥ ३३९ ॥ પોતાને આપેલા વરદાનની માગણીથી પીડા પામીને વનવાસ માટે વિસર્જન કર્યો. ૩૩૧. લક્ષ્મણ અને સીતા સહિત રામચંદ્ર વનમાં ગયા. ત્યાં સૂર્પણખાના કહેવાથી રાવણે છળ કરીને સીતાનું હરણ કર્યું. ૩૩૨. સીતાના હરણની વિગત જાણીને પદ્મ અને નારાયણ (રામચંદ્ર અને લક્ષ્મણ) ને સુગ્રીવાદિક અનેક વિદ્યાધરોના રાજાઓ આવી આવીને મળ્યા. ૩૩૩. શત્રુના પ્રાણને અપહરણ કરનારા એવા તે બંને આકાશમાર્ગે લંકાનગરીમાં ગયા અને અત્યંત અભિમાની એવા દશમુખ (રાવણ) ની સાથે યુદ્ધ કરવામાં પ્રવ૩૩૪. અહીં નીતિશાસ્ત્રને જાણનારા હિતેચ્છુ એવા મંત્રી સાથે જઈને વિભીષણે દશમુખને કહ્યું કે -હે ભાઈ ! અનીતિ ન કરો અને જાનકી (સીતા) ને પાછી આપી ઘો. અને મહેમાન રૂપ આવેલા રામનો અતિથિ સત્કાર કરો. ૩૩પ-૩૩૬. તે સાંભળી રાવણે કહ્યું કે યમરાજા જ આ મારા શત્રુનું આતિથેય કરશે. બાકી તેનો પક્ષપાતી આમ બોલતો એવો તું પણ એની પાસે ચાલ્યો જા.’ ૩૩૭. આ પ્રમાણે અન્યાયકારી ભાઈએ અત્યંત નિર્ભત્સિત કરવાથી વિભીષણે ન્યાયી એવા રામનો કે જે પૂર્વભવના મિત્ર હતા તેમનો આશ્રય કર્યો. ૩૩૮. હવે સંગ્રામ ચાલતાં દશમોલિએ યુદ્ધમાં ઉતરેલા વિભીષણને મારવા માટે તત્કાળ શત્રુનો Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ લક્ષ્મણજીના ઉપચાર માટે તૈયારી सौमित्रिमवदद्राम-स्तदायं हन्यते हहा । विभीषणः संश्रितोऽस्मान् धिग् नः संश्रितघातिनः ॥ ३४० ॥ लक्ष्मणः पुरतो गत्वा पृष्ठे कृत्वा विभीषणं । आचिक्षेप दशग्रीवं क्रुद्धः सोऽप्येवमाह तं ॥ ३४१ ॥ नोत्क्षिप्ता शक्तिरेषा त्व-त्कृते किं म्रियसे मुधा । अन्यस्य मृत्युना यद्वा मार्य एव त्वमप्यसि ॥ ३४२ ॥ तया च भिन्नहृदयः सौमित्रिभूतलेऽपतत् । मूर्च्छितो मृतवत्पद्म-सैन्ये शोको महानभूत् ॥ ३४३ ॥ पद्मं विभीषणोऽथोचे किमधैर्यमिदं प्रभो । शक्त्यानया हतो रात्रि-मेकां जीवति यत्पुमान् ।। ३४४ ॥ प्रतीकाराय तेनास्याः सर्वथा प्रयतामहे । पद्मदयोऽपि चक्रुस्तां-स्तेऽभवन् किंतु निष्फलाः ॥ ३४५ ॥ पद्ये निराशे खिन्नेऽथ प्रतिचंद्राभिधो निशि । एत्य विद्याधरोऽवादी-सौमित्रर्जीवनौषधं ॥ ३४६ ॥ ઘાત કરે એવી અમોઘવિજ્યા નામની શક્તિ તેના ઉપર નાંખી. ૩૩૯. તે વખતે લક્ષ્મણને રામે કહ્યું કે હા ! હા !.આ આપણો આશ્રિત થયેલો વિભીષણ હણાય છે. આશ્રિતનો ઘાત થવા દેનાર આપણને ધિકકાર છે ! ૩૪૦. વડીલબંધુના આવા વચન સાંભળીને લક્ષ્મણ વિભીષણની આગળ થયો અને તેને પોતાની પાછળ કરી દીધો. પછી દશગ્રીવને આક્ષેપ કર્યો એટલે ક્રોધાયમાન થયેલો રાવણ તેના પ્રત્યે બોલ્યો કે મેં આ શક્તિ તને મારવા માટે નાખી નથી, માટે ફોગટ શા માટે બીજાના મૃત્યુમાં તું મરે છે ? અથવા તું પણ મરવા યોગ્ય જ છો.’ ૩૪૧-૩૪૨. એટલે તેથી ભેદાયેલ હૃદયવાળો સૌમિત્રિ મૃત જેવો મૂચ્છિત થઈને ભૂતલ પર પડયો અને રામચંદ્રના આખા સૈન્યમાં મહાન શોક વ્યાપી ગયો. ૩૪૩. વિભીષણ રામચંદ્રને કહે છે કે “હે સ્વામી ! તમે અત્યારે શૈર્ય ધારણ કરો, કારણ કે આ શક્તિથી હણાયેલો પુરુષ એક રાત્રિ જીવે છે. ૩૪૪. તેથી એના પ્રતિકાર માટે આપણે સર્વ પ્રકારના પ્રયત્નો કરીએ.” રામચંદ્ર આદિએ તેના કહેવા પ્રમાણે અનેક પ્રયત્નો કર્યા, પણ તે બધા નિષ્ફળ થયા. ૩૪૫. તેથી રામચંદ્ર અત્યંત નિરાશ અને ખિન્ન થઈ ગયા. એવામાં મધ્ય રાત્રિએ પ્રતિચંદ્ર નામનો એક વિદ્યાધર ત્યાં આવ્યો અને તેણે સૌમિત્રિનું જીવનૌષધ બતાવ્યું. ૩૪૬. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬. કાલલોક-સર્ગ ૩૩ विशल्यास्नाननीरेणा-भूवं शल्योज्झितः पुरा । तत्कार्यसिद्धिर्युष्माकं तेनावश्यं भविष्यति ॥ ३४७ ॥ अस्ति मातुलपुत्री सा भरतस्य महीपतेः । ततो युष्मदधीनैव द्रोणमेघनृपात्मजा ॥ ३४८ ॥ ततो भामंडलहनू-मदाद्याः खेचरेश्वराः । लब्धोपाया विमामेन द्राग्जग्मुर्निशि कोशलां ॥ ३४९ ॥ भरतं च पुरस्कृत्य पुरे कौतुकमंगले । गत्वा द्रोणमयाचंत विशल्यां कन्यकां ततः ॥ ३५० ॥ सह कन्यासहस्रेण ददौ सौमित्रये तदा । विशल्यां द्रोणमेघो य-द्रलं रत्नेन योज्यते ॥ ३५१ ।। समादाय विशल्यां ते निशाशेषेऽथ खेचराः । पद्मं पश्यंतमध्वानं दीनाननममूमुदन् । ३५२ ।। विशल्यापाणिसंस्पर्शा-लक्ष्मणास्यांगतो द्रुतं । निरगात्सा महाशक्ति मंत्रान्नागीव वेश्मतः ॥ ३५३ ॥ हनूमता सा निर्यांती धृता हस्तेऽब्रवीदिति । अमोघविजयाख्याहं महाशक्तिर्महामते ॥ ३५४ ॥ તેણે કહ્યું કે “વિશલ્યાના સ્નાનના નીરથી હું પૂર્વે શલ્ય રહિત થયેલો છું, તેથી તે જ જળવડે તમારા કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થશે. ૩૪૭. વળી તે ભરત રાજાના મામા દ્રોણમેઘરાજાની પુત્રી થાય છે, તેથી તે તો તમારે આધીન જ છે.” ૩૪૮. આ પ્રમાણે સાંભળીને ભામંડળ. હનમાન વિગેરે વિધાધરો યોગ્ય ઉપાય મળવાથી તરત જ વિમાનવડે અયોધ્યા ગયા. અને ત્યાંથી ભરતને લઈને કૌતુકમંગલ નગરે જઈ દ્રોણમેઘ રાજા પાસે વિશલ્યા કન્યાની માગણી કરી. ૩૪૯-૩પ૦. એટલે દ્રોણમેઘે હજાર કન્યાઓ સાથે વિશલ્યા લક્ષ્મણને આપી. કારણ કે “રત્ન રત્નની સાથે જ જોડાય છે.' ૩૫૧. વિશલ્યાને લઈને કાંઈક રાત્રી બાકી રહી તેવા સમયે વિદ્યાધરો છાવણીમાં આવ્યા અને માર્ગને જોઈ રહેલા દીન મુખવાળા રામચંદ્રને હર્ષ પમાડ્યો. ૩૫૨. વિશલ્યાન, હાથના સ્પર્શથી જ લક્ષ્મણના શરીરમાંથી મંત્રથી જેમ નાગણી ઘરમાંથી બહાર નીકળે તેમ તે મહાશક્તિ બહાર નીકળી ગઈ. ૩પ૩. હનુમાને તેને નીકળતાં જ હાથવડે પકડી એટલે તે બોલી કે - હે મહામતિ ! હું અમોઘવિજ્યા Page #240 -------------------------------------------------------------------------- ________________ રાવણનો નાશ ૨૦૭ धरणेद्रेण दत्तास्मै रावणायोग्रभक्तये । प्रज्ञप्त्या भगिनी देवस्यापि लग्ना सुदुःसहा ॥ ३५५ ॥ विशल्यया भवे पूर्वे कृतानां तपसां महत् । तेजः सोढुमनीशास्मि द्रुतं गच्छामि मुंच मां ।। ३५६ ।। पटूभूतोऽथ सौमित्रिः प्रातः पद्मानुशासनात् । सह कन्यासहस्रेणो द्वहति स्म विशल्यकां ॥ ३५७ ॥ पुनः प्रवृत्ते संग्रामे सौमित्रिदशकंठयोः । मुमोच रावणश्चक्रं लक्ष्मणस्य जिघांसया ।। ३५८ ।। तत्तु प्रदक्षिणां कृत्वा सौमित्रेदक्षिणं करं । अलंचक्रे वशीभूतं चिरपालितपक्षिवत् ॥ ३५९ ।। सचक्रं चूर्णयिष्यामी-त्युन्माद्यंतं दशाननं । चक्रे तेनैव चक्रेण विष्णुः पाटितवक्षसं ॥ ३६० ॥ ततश्च ज्येष्ठबहुलै-कादश्यामपरालके । यामे तृतीये नरक चतुर्थं रावणो ययौ ॥ ३६१ ।। નામે મહાશક્તિ છું. ૩૫૪. ઉગ્ર (પ્રભુ) ભક્તિવાળા આ રાવણને ધરણે આપેલી છે. હું પ્રજ્ઞપ્તિવિદ્યાની બહેન છું અને દેવોને પણ હું લાગું તો અસહ્ય છું. ૩પપ. પરંતુ વિશલ્યાએ પૂર્વ ભવમાં કરેલા મહાતપના તેજને સહન કરવામાં અસમર્થ છું. તેથી હું જલદી જવા ઈચ્છું છું માટે મને મૂકી ઘો' (આ પ્રમાણે સાંભળીને હનુમાને મૂકી દીધી) ૩૫૬. સૌમિત્રિ શરીરથી સ્વસ્થ થયા. એટલે તેણે સવારે રામચંદ્રના કહેવાથી હજાર કન્યાઓ સાથે વિશલ્યાનું પાણિગ્રહણ કર્યું. ૩૫૭. ફરીથી લક્ષ્મણ અને રાવણનો સંગ્રામ શરૂ થયો એટલે રાવણે લક્ષ્મણને હણી નાખવા માટે ચક્ર મૂક્યું. ૩૫૮. - તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને તેના હાથમાં આવી ઘણા વખતથી પાળેલા પક્ષીને જેમ વશ થયું. ૩૫૯. તે વખતે ચક્રસહિત લક્ષ્મણને પણ ચૂર્ણ કરી નાખવાના અભિમાનવાળા દશાનન ઉપર લક્ષ્મણે ચક મૂક્યું. તેણે તેના હૃદયને ફાડી નાંખ્યું. ૩૬૦. એ રીતે જ્યેષ્ઠ વદ અગ્યારસનાં ત્રીજા પહોરે (બપોરે) મરણ પામીને રાવણ ચોથી નરકે ગયો. ૩૬૧. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કાલલોક-સર્ગ ૩ ==== ====== === लंकाराज्येऽभिषिच्याथ पद्मराजो विभीषणं । सीतामादाय सौमित्र-सेवितः कोशलां ययौ ॥ ३६२ ।। तत्र त्रिखंडभूपालै-रभिषिक्तः सुरैरपि । लक्ष्मणो वासुदेवत्वे बलत्वे पद्मभूपतिः ।। ३६३ ॥ द्वादशाब्दसहस्रयु-स्तुंगश्चापानि षोडश । अष्टमो वासुदेकोऽय-मुक्तः पद्मानुजः श्रुते ॥ ३६४ ॥ इति लक्ष्मणः ।। गंगदत्तो वणिग्मातु-रपमानाद्विरागवान् । द्रुमसेनर्षिपादांते प्रव्रज्यां प्रतिपत्रवान् ॥ ३६५ ॥ निदानं चकृवानेवं सोऽन्यदा हस्तिनापुरे । भूयासं तपसानेन जनानां वल्लभो भृशं ॥ ३६६ ॥ ततः स्वर्गे महाशुक्रे स संजातः समाधिना । વૃંદારો મદારીનો મહાતિર્મહસ્થિતિઃ || ૩૬૭ || इतश्च मथुरापुर्यां हरिवंशे नृपोऽभवत् । बृहद्बलाह्वयस्तस्य तनयो यदुसंज्ञकः ॥ ३६८ ॥ तत्सुतो भूपतिः शूर-स्तस्याभूतामुभौ सुतौ । नृपौ शौरिसुवीराख्यौ जाग्रन्नीतिपराक्रमौ ॥ ३६९ ॥ લંકાના રાજ્ય ઉપર પદ્મ વિભીષણનો અભિષેક કર્યો. અને સીતાને લઈને લક્ષ્મણ સહિત રામચંદ્ર અયોધ્યામાં આવ્યા. ૩૬૨. ત્યાં ભરતક્ષેત્રના દક્ષિણ બાજુના ત્રણ ખંડના સર્વ રાજાઓએ અને દેવોએ મળીને લક્ષ્મણનો વાસુદેવ તરીકે અને પદ્મનો બલદેવ તરીકે અભિષેક કર્યો. ૩૬૩. આઠમા વાસુદેવ બાર હજાર વર્ષના આયુવાળા અને સોળ ધનુષ્યના શરીરવાળા રામચંદ્રના નાનાભાઈ તરીકે શાસ્ત્રોમાં વર્ણવેલા છે. ૩૬૪. ઈતિ લક્ષ્મણઃ ૮ ! ગંગદત્ત નામનો વણિક માતાના અપમાનથી વૈરાગ્યવાળો થયો. તેણે તુમસેન મુનિની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ૩૬૫. તે અન્યદા હસ્તિનાપુર ગયા. ત્યાં તેમણે ‘આ તપના પ્રભાવથી લોકોનો અત્યંત વલ્લભ થાઉં એવું નિયાણું કર્યું. અને સમાધિપૂર્વક મરણ પામીને તે મહાશુક્ર નામના સાતમાં દેવલોકમાં મહાકાંતિવાળા, મહાસુખવાળા અને પૂર્ણસ્થિતિવાળા દેવ થયા. ૩૬૬-૩૬૭. અહીં મથુરાપુરીમાં હરિવંશમાં બૃહદ્મળ નામે રાજા થયો, તેનો પુત્ર યદુ નામે થયો. તેનો પુત્ર શૂર નામે રાજા થયો. તેને બે પુત્ર શૌરિ ને સુવીર નામે જાગૃત એવી નીતિ અને પરાક્રમવાળા Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ કૃષ્ણ વાસુદેવનાં પિતા આદિ દશ દશાહ शूरः शौरिं न्यस्य राज्ये व्रते प्रववृते स्वयं । ततः शौरिः कनिष्ठाय मथुराराज्यमार्पयत् ॥ ३७० ॥ स्वयं कुशातदेशेषु चक्रे शौरिपुरं नवं । जज्ञिरेंधकवृष्ण्याद्या-स्तनयाः शौरिभूपतेः ॥ ३७१ ॥ भोजवृष्ण्यादयोऽभूवन् सुवीरनृपतेः सुताः ।। न्यवीविशन्नवीनं च स सौवीराख्यपत्तनं ॥ ३७२ ॥ भोजवृष्णिमहीनेतु-मथुरानगरीपतेः । उग्रसेनोऽभवत्पुत्रो योऽसौ राजीमतीपिता ॥ ३७३ ॥ नृपस्यांधकवृष्णेश्च सुभद्राकुक्षिसंभवाः । दशाभूवंस्तनुभुवो दशार्हा इति ये श्रुताः ॥ ३७४ ॥ समुद्रविजयो १ ऽक्षोभ्य २-स्तिमितः ३ सागरस्तथा ४ । हिमवा ५ नचलाभिख्यो ६ धरणः ७ पूरणोऽपि च ८ ॥ ३७५ ॥ अभिचंद्रो ९ वसुदेव १०-स्तेषु प्राच्यनिदानतः । वसुदेवोऽतिसौभाग्यात् स्त्रीणामासीदतिप्रियः ॥ ३७६ ॥ गंगदत्तस्य जीवोऽय-मष्टमाद्देवलोकतः ।। स्थितिक्षये ततश्च्युत्वा मथुरायां महापुरि ॥ ३७७ ॥ थया. १८-39८. - શૂર રાજાએ શૌરિને રાજ્યપર સ્થાપન કરીને પોતે વ્રત અંગીકાર કર્યું. શૌરિએ પોતાના નાનાભાઈ સુવીરને મથુરાનું રાજ્ય આપ્યું અને પોતે કુશા દેશમાં શૌરિપુર નામનું નવું શહેર વસાવ્યું. શૌરિ રાજાને અંધકવૃષ્ણિ વિગેરે પુત્રો થયા. ૩૭૦-૩૭૧. સુવીર રાજાને ભોજવૃષ્ણિ વિગેરે પુત્રો થયા. તેણે સૌવીર નામનું નવીન નગર વસાવ્યું. ૩૭૨. ભોજવૃષ્ણિ મથુરા નગરીનો સ્વામી થયો. તેને ઉગ્રસેન નામનો પુત્ર થયો કે જે રાજીમતીના पिता थया. 393. અંધકવૃષ્ણિ રાજાને સુભદ્રા રાણીની કુક્ષિથી દશ પુત્રો થયા. તે દશાહ નામથી પ્રસિદ્ધિ पाभ्या. 3७४. तना नाम. समुद्रविय १, अक्षोभ्य २, स्तिमित 3, सागर ४, हिमवान् ५, अयम 5, ५२९॥ ૭, પૂરણ ૮, અભિચંદ્ર ૯, અને વસુદેવ ૧૦. તેમાં પૂર્વ ભવે નિયાણું કરેલું હોવાથી અત્યંત સૌભાગ્યપણું પ્રાપ્ત થવાથી વસુદેવ સ્ત્રીઓને અત્યંત પ્રિય થયા. ૩૭૫-૩૭૬. હવે ગંગદત્તનો જીવ આઠમા દેવલોકથી આયુ પૂર્ણ થયા બાદ અવીને મથુરા નામની Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કાલલોક-સર્ગ ૩૩ वसुदेवस्य भूपस्य देवकीकुक्षिजोंगजः । कृष्णाख्यो वासुदेवोऽभू-नवमोऽनवमद्युतिः ॥ ३७८ ॥ रामाख्यो बलदेवोऽभू-द्रोहिणीकुक्षिसंभवः ।। अस्य भ्राता विभात्रेयः परमप्रीतिभाजनं ॥ ३७९ ॥ अयं श्रीनेमिनाथस्य पितृव्यतनयः स्मृतः । यतः समुद्रविजय-वसुदेवौ सहोदरौ ॥ ३८० ॥ अयं वर्षसहस्रायु-र्दशचापोच्छ्रितोऽभवत् । विभ्रत्क्षायिकसम्यक्त्वं श्राद्धो नेमिजिनेशितुः ॥ ३८१ ॥ इति कृष्णः ।। पंचाशीतिर्वत्सराणां लक्षाण्याद्यस्य जीवितं । द्वितीयस्यायुरब्दानां लक्षाणि पंचसप्ततिः ॥ ३८२ ।। पंचषष्टिस्तृतीयस्य वर्षलक्षाणि जीवितं । तुर्यस्य पंचपंचाश-द्वर्षलक्षास्तदीरितं ॥ ३८३ ॥ लक्षाण्येवं सप्तदश पंचमस्यायुरद्भुतं । षष्ठस्याब्दसहस्राणि पंचाशीतिर्भवेदिदं ॥ ३८४ ।। पंचषष्टिः सहस्राणि वर्षाणां सप्तमस्य तत् । वत्सराणां पंचदश-सहस्राण्यष्टमस्य च ॥ ३८५ ॥ મહાપુરીમાં વસુદેવ રાજાની દેવકી નામની રાણીની કુક્ષિથી કૃષ્ણ નામે અતિસુંદર કાંતિવાળા નવમા वासुदेव थया. उ७७-3७८. તેમના મોટા ભાઈ રોહિણી રાણીની કુક્ષિથી થયેલા રામ નામના બળદેવ થયા. એ કૃષ્ણની અપરમાતાના પુત્ર હોવા છતાં પરમપ્રીતિ પાત્ર થયા. ૩૭૯. એ બંને નેમિનાથના કાકાના પુત્ર કહ્યા છે. કારણ કે સમુદ્રવિજય (નેમિનાથના પિતા) અને વસુદેવ બંને ભાઈ હતા. ૩૮૦. આ કૃષ્ણ એક હજાર વર્ષના આયુવાળા, દશ ધનુષ્ય ઉંચા શરીરવાળા, ક્ષાયિક સમકિતને ધારણ કરનારા અને નેમિનાથના શ્રાવક હતા. ૩૮૧. ઈતિ કૃષ્ણઃ ૯I નવ બળદેવના પહેલાનું આયુષ્ય ૮૫ લાખ વર્ષનું, બીજાનું ૭૫ લાખ વર્ષનું, ત્રીજાનું ૬૫ લાખ વર્ષનું. ચોથાનું પપ લાખ વર્ષનું, પાંચમાનું ૧૭ લાખ વર્ષનું, છઠ્ઠાનું ૮૫ હજાર વર્ષનું, સાતમાનું ૬૫ હજાર વર્ષનું, આઠમાનું ૧૫ હજાર વર્ષનું અને નવમાનું ૧૨૦૦ વર્ષનું હતું. ૩૮૨-૩૮૬. ત્રણ બળદેવ અનુત્તરમાંથી અવીને, ત્રણ મહાશુકથી અવીને, ત્રણ બ્રહ્મદેવલોકથી ચ્યવીને Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ બલદેવ વાસુદેવની ગતિ शतानि द्वादशाब्दानां नवमस्यायुरीरितं । नवानां बलदेवानां क्रमः प्रोक्तोऽयमायुषां ।। ३८६ ॥ बलदेवास्त्रयच्युत्वा-ऽनुत्तराख्यविमानतः । जातास्त्रयो महाशुक्राद्-ब्रह्मलोकात् त्रयः क्रमात् ॥ ३८७ ।। विश्वनंदिः १ सुबुद्धिश्च २ तथा सागरदत्तकः ३ । अशोको ४ ललित ५ श्चैव वराह ६ धनसेनकौ ७ ॥ ३८८ ॥ तथापराजितो ८ राज-ललित ९ श्चेति तीर्थपाः । नामानि बलदेवानां स्वर्गाप्राच्यभवे जगुः ॥ ३८९ ॥ बलदेवा ययुर्मुक्ति-पदमष्टौ यथाक्रमं । ' दशाब्धिजीवितोंत्यश्च ब्रह्मलोके सुरोऽभवत् ॥ ३९० ।। उत्सर्पिण्यां भविष्यंत्यां ततश्च्युत्वात्र भारते । भाविनः कृष्णजीवस्या-ऽर्हतस्तीर्थे स सेत्स्यति ॥ ३९१ ॥ सप्तम्यां प्रथमो विष्णुः षष्ट्यां पंच गताः क्रमात् । पंचम्यां च चतुर्थ्यां च तृतीयायां क्षितौ परे ॥ ३९२ ।। विष्णवो बलदेवाश्च सर्वे गौतमगोत्रजाः । पद्मनारायणौ तु द्वौ ज्ञेयौ काश्यपगोत्रजौ ॥ ३९३ ॥ थ्या उता. 3८७. તીર્થકરોએ બળદેવોના સ્વર્ગની આગળના ભવમાં વિશ્વનંદી ૧, સુબુદ્ધિ ૨, સાગરદત્ત ૩, અશોક ૪, લલિત ૫, વરાહ ૬, ધનસેન ૭, અપરાજિત ૮ અને લલિતરાજ ૯ નામો કહ્યા छ. 3८८-3८८. આઠ બળદેવો મોક્ષે ગયા છે અને છેલ્લા બળદેવ બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા છે. ૩૯૦. તે આવતી ઉત્સર્પિણીમાં ત્યાંથી અવીને આ ભરતક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે અને કૃષ્ણનો જીવ કે જે અરિહંત થશે તેના તીર્થમાં સિદ્ધિપદને પામશે. ૩૯૧. પહેલા વાસુદેવ સાતમીએ, ત્યારપછીના પાંચ છઠ્ઠીએ અને ત્યારપછીના ત્રણ અનુક્રમે પાંચમી, ચોથી ને ત્રીજી નરકે ગયા છે. ૩૯૨. પ્રથમનાં આઠ બળદેવ અને વાસુદેવ ગૌતમગોત્રી છે. અને પહ્મ અને નારાયણ (રામચંદ્રને લક્ષ્મણ) એ બે કાશ્યપગોત્રી થયા છે. ૩૩. ત્રિપૃષ્ઠ વિગેરે પાંચ વાસુદેવો અનુક્રમે શ્રેયાંસનાથ વિગેરે પાંચ પ્રભુના શાસનમાં થયા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કાલલોક-સર્ગ ૩૨ पंचभूवंस्त्रिपृष्ठाद्या वारेषु हरयः क्रमात् । श्रेयांसस्वामिमुख्यानां पंचानामर्हतामिह ॥ ३९४ ॥ अंतराले च षष्ठोऽभू-दरनाथसुभूमयोः । सप्तमोऽप्यंतरालेऽभू-सुभूममल्लिनाथयोः ॥ ३९५ ॥ मुनिसुव्रतनम्योश्चां-तराले रामलक्ष्मणौ । श्रीनेमिजिनवारे च कृष्णोऽभून्नवमो हरिः ॥ ३९६ ॥ तथोक्तं-दो तित्थेस सचक्कि अट्ठ य जिणा तो पंच केसीजुआ दो चक्कहिव तिन्नि चक्कियजिणा तो केसि चक्की हरि । तित्थेसो इगु तो सचक्कि य जिणो केसी सचक्की जिणो चक्के केसव संजुयो जिणवरो चक्की य तो दो जिणा ॥ ३९७ ॥ चक्रिवासुदेवयोश्च क्रममेवमाहु :चक्कि दुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्कि केसी य चक्की य ॥ ३९८ ॥ त्रयोऽहंतश्चक्रिणो य-द्यच्चांत्योऽर्हत्पदद्वयं । दधौ द्वाभ्यां शरीराभ्यां तीर्थकृद्वासुदेवयोः ॥ ३९९ ॥ છે. ૩૯૪. છઠ્ઠી વાસુદેવ અરનાથ અને સુભૂમચકીના આંતરામાં અને સાતમા વાસુદેવ સુભૂમ અને મલ્લિનાથના આંતરામાં થયા છે. ૩૯૫. આઠમા વાસુદેવ અને બળદેવ એટલે રામ-લક્ષ્મણ મુનિસુવ્રત અને નમિનાથના આંતરામાં અને કૃષ્ણ નામના નવમાં વાસુદેવ નેમિનાથના સમયમાં થયા છે. ૩૯૬. કહ્યું છે કે-બે તીર્થકર સાથે જ બે ચક્રી થયા ૧-૨-૧-૨, પછી આઠ તીર્થંકર થયા. (૩ થી ૧૦) ત્યારપછી પાંચ તીર્થકર વાસુદેવ સાથે થયા. (૫) (૧૧ થી૧૫) ત્યાર પછી બે ચક્રી થયા ૩-૪ત્યારપછી ત્રણ તીર્થંકરો (૧૬-૧૭-૧૮ માટે જ ચક્રી થયા પ-૬-૭, ત્યારપછી વાસુદેવ ૬ ઢો. ચકી ૮ મા, વાસુદેવ ૭ મા, પછી ૧૯ મા તીર્થંકર, પછી ચક્રી ૯ મા તીર્થંકર, ૨૦ મા, વાસુદેવ ૮ મા, ચકી ૧૦ મા, તીર્થકર ૨૧ મા, ચક્રી ૧૧ મા, વાસુદેવ ૯ મા, તીર્થંકર ૨૨ મા, ચકી ૧૨ મા અને બે તીર્થંકર ૨૩ મા ને ૨૪ મા થયા. ૩૯૭. ચક્રવર્તી ને વાસુદેવનો ક્રમ આ પ્રમાણે બે ચક્ર, પાંચ હરિ (વાસુદેવ), પાંચ ચકી, એક કેશવ (વાસુદેવ), ૧ ચકી, ૧ કેશવ, ચકી, ૧ કેશવ, ૨ ચક્રી, ૧ કેશવ, ૧ ચકી-એ પ્રમાણે ૨૧ જાણવા. ૩૯૮. ત્રણ અરિહંતો જ ચકી થયા. છેલ્લા તીર્થંકર પહેલા વાસુદેવ પણ થયા હતા એટલે તીર્થંકર Page #246 -------------------------------------------------------------------------- ________________ રાવણનો નાશ तदस्यामवसर्पिण्यां षष्टिर्देहाः प्रकीर्त्तिताः । त्रिषष्टेः शलाकापुंसा - मेकोनषष्टिरंगिनः || ४०० ॥ भीमावलि १ र्जितशत्रुः २ रुद्रो ३ विश्वानलोऽपि ४ च । सुप्रतिष्ठः ५ पंचमः स्याद्भवेत् षष्ठोऽचलाह्वयः ६ ।। ४०१ ॥ पुंडरीको ७ जितधरो ८ जितनाभ ९ स्तथापरः । पेढालः १० सत्यकिश्चेति ११ रुद्रा एकादशोदिताः ॥ ४०२ ॥ गतौ रुद्रावादितो द्वौ सप्तमीं नरकावनीं । ततः क्रमात्पंच षष्ठी - मष्टमः पंचमीं भुवं ॥ ४०३ ॥ तुर्यां च नवमदशमौ तृतीयां नरकक्षितिं । एकादशो जगामेति नवमे पूर्व ईरितं ॥ ४०४ ॥ आद्य वृषभवारेऽभूद् द्वितीयोऽजितवारके । अष्टानामर्हतां तीर्थे ष्वष्टौ च पुष्पदंततः ॥ ४०५ ॥ एकादशः सत्यकिश्च तीर्थे वीरजिनेशितुः । तीर्थव्यक्तिः प्रतिहरि - बलानां वासुदेववत् ॥ ४०६ ॥ અને વાસુદેવના શરીરમાં જીવ તરીકે એક જ હતા; ૩૯૯. તેથી આ અવસર્પિણીમાં ૬૩ શલાકાપુરુષના દેહ ૬૦ અને જીવ ૫૯ હતા. ૪૦૦. आ योवीशमां थयेसा ११ रुद्रोना नाम-भीभावलि १, भितशत्रु २, रुद्र 3, विश्वानण ४, સુપ્રતિષ્ટ પ, અચળ ૬, પુંડરીક ૭, જિતધર ૮, જિતનાભ ૯, પેઢાલ ૧૦ અને સત્યકી ૧૧-આ પ્રમાણે ह्या छे. ४०१-४०२. ૨૧૩ એ રુદ્રોમાંથી પ્રથમના બે સાતમીએ, પછીનાં પાંચ છઠ્ઠી નરકમાં, આઠમા પાંચમી નરકમાં, નવમા-દશમાં ચોથી નરકમાં અને અગ્યારમા ત્રીજી નરકમાં ગયેલા છે. આ પ્રમાણે નવમા પૂર્વમાં हेतुं छे. ४०३-४०४. તે અગ્યારમાં પહેલા ઋષભદેવના સમયમાં, બીજા અજિતનાથના સમયમાં, સુવિધિનાથથી આઠ પ્રભુ (૯ માથી ૧૬ મા) ના સમયમાં ત્યારપછીના આઠ (ત્રીજાથી દશમા)ને છેલ્લા ૧૧ મા સત્યકિ વીરપ્રભુના સમયમાં થયેલા છે. પ્રતિવાસુદેવ અને બળદેવ ક્યા પ્રભુના સમયમાં થયા ? તે वासुदेव प्रमाणे ४ भाएगी सेवु. ४०५-४०५. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કાલલોક-સર્ગ ૩૩ त्रिषष्टिरेते कथिताः शलाका-पुमांस ऐश्वर्यगुणाभिरामाः । क्षेत्रे किलास्मिन भरतेऽत्र काले-ऽवसर्पिणीनामनि नाममात्रात् ॥ ४०७ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे, संपूर्णः प्रथितो निसर्गसुभगः सर्गस्त्रयस्त्रिंशतः ॥ ४०८ ॥ ત શ્રીનોકાશે ત્રયંત્રિશત્તમ સઃ સમઃ શ્રીરતુ . UR ઉપર પ્રમાણે આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં થયેલા ઐશ્વર્યગુણથી સુંદર એવા ત્રેસઠશલાકા પુરુષોને નામમાત્રથી કહ્યા અથર્ સંક્ષેપથી તેમનું ચરિત્ર કહ્યું. ૪૦૭. વિશ્વમાં આશ્ચર્ય પમાડે એવી કીર્તિવાળા શ્રી કીર્તિવિજય વાચકેંદ્રના શિષ્ય અને તેજપાળ તથા રાજશ્રીના પુત્ર વિનયે (વિનયવિજય ઉપાધ્યાય) જે આ કાવ્ય રચ્યું છે, તે નિશ્ચિત એવા ત્રણ જગતના તત્ત્વને જોવામાં દીપકસમાન આ લોકપ્રકાશ નામના કાવ્યમાં સ્વભાવે જ એવો તેત્રીસમો સર્ગ સંપૂર્ણ થયો. ૪૦૮. Page #248 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ चतुस्त्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥ *************** **** * इत्यस्या अवसर्पिण्या यथोक्ता उत्तमा नराः । वाच्यास्तथावसर्पिण्यु-त्सर्पिणीष्वखिलासु ते ॥ १ ॥ स्यातां किंत्ववसर्पिण्या-मादिमौ जिनचक्रिणौ । तृतीयारकपर्यंते परे तुर्यारकेऽखिलाः ॥ २ ॥ उत्सर्पिण्यां तु सर्वेऽमी स्युस्तृतीयारके क्रमात् । परं तुर्यारकस्यादा-वंतिमौ जिनचक्रिणौ ॥ ३ ॥ यादृश्यतेऽवसर्पिण्या-मायुदेहादिका स्थितिः । उत्सर्पिणीमुखे तादृग् जिनचक्रयादिदेहिनां ॥ ४ ॥ भाव्यमेवं प्रातिलोम्यं पदार्थेष्वखिलेष्वपि । उत्सर्पिण्यवसर्पिण्यो-र्व्यक्त्या तु कियदुच्यते ॥ ५ ॥ अथ प्रकृतं-इत्येवमवसर्पिण्यां दुःषमसुषमारके । पूणे सति प्रविशति पंचमो दुःषमारकः ॥ ६ ॥ સર્ગ ૩૪ મો આ પ્રમાણે બત્રીશ-તેત્રીશ સર્ટમાં કહેલા ઉત્તમ પુરુષો આ અવસર્પિણીમાં થયેલા જાણવા. એ જ પ્રમાણે બધી અવસર્પિણી-ઉત્સર્પિણીમાં થાય છે; ૧. પરંતુ અવસર્પિણીમાં પહેલાં જિન અને ચકી ત્રીજા આરાના અંતે થાય છે અને બાકીના બધા જિન અને ચકી ચોથા આરામાં થાય છે. ૨. ઉત્સર્પિણીમાં તે સર્વે (૨૩ ને ૧૧) અનુક્રમે ત્રીજા આરામાં થાય છે અને છેલ્લા જિન અને ચક્રી તેના ચોથા આરાના પ્રારંભમાં થાય છે. ૩. જેવી અવસર્પિણીના અંતમાં આયુષ્ય અને દેહાદિની સ્થિતિ હોય છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીના પ્રારંભમાં જિન, ચકી વિગેરે જીવોની સ્થિતિ હોય છે. ૪. એ પ્રમાણે સર્વ પદાર્થમાં ઉત્સર્પિણી અવસર્પિણીની પ્રતિલોમ સ્થિતિ જાણવી. તેમાં વ્યક્તિગત કેટલું કહી શકાય? પ. હવે પ્રકૃતિ વાત કહે છે. પ્રથમ કહી ગયા પ્રમાણે અવસર્પિણીમાં દુઃષમસુષમા નામનો ચોથો Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કાલલોક-સર્ગ ૩૪ अस्मिन् कालेऽपि पूर्वोक्तं भूमिवृक्षादिवर्णनं । अनुसंधीयतां किंत्व-नंतघ्नन्यूनपर्यवं ॥ ७ ॥ स्यात्संहननमत्रादौ संस्थानमपि षड्विधं । व्यवच्छेदे क्रमादेकं सेवार्तमवतिष्ठते ॥ ८ ॥ यथास्यामवसर्पिण्या-मरेऽस्मिन् प्रथमं गतं । दिवं गते स्थूलभद्रे वज्रर्षों तच्चतुष्टयं ॥ ९ ॥ त्रिंशमब्दशतं चायुः स्यादत्रादौ शरीरिणां । कालक्रमाद्धीयमानमंते विंशतिवार्षिकं ॥ १० ॥ सप्तहस्तमितं देहं स्यादत्रादौ शरीरिणां । एकहस्तमितं चांते हीयमानं यथाक्रमं ॥ ११ ॥ चतुर्थारकजातानामिह मोक्षोऽपि संभवेत् । एतस्मिन्नरके जात-जन्मनां तु भवेन्न सः ॥ १२ ।। जाते तु निर्वाणोच्छेदे संहननानुसारतः । શરીરિો યથા યુધ્ધતુતિઃામિન: | ૩ | આરો સમાપ્ત થયા બાદ પાંચમો દુઃષમા નામનો આરો શરૂ થાય છે. ૬. તે કાળમાં પણ પૂર્વે કહ્યા પ્રમાણે ભૂમિવૃક્ષાદિના વર્ણનનું અનુસંધાન કરી લેવું, પરંતુ તે ચોથા આરા કરતાં અનંતગુણા ન્યૂન પર્યાયવાળું સમજવું. ૭. એ આરાની આદિમાં સંહનન અને સંસ્થાન છએ હોય છે પરંતુ સંઘયણમાં ક્રમથી વિચ્છેદ થતાં છેવટે એકલું સેવારૂં રહે છે. ૮. તે આવી રીતે આ અવસર્પિણીમાં સ્થૂલભદ્ર સ્વર્ગવાસી થયા પછી પહેલું સંઘયણ વિચ્છેદ પામ્યું અને વજર્ષિ સ્વર્ગવાસી થયા પછી ત્યારપછીના ચાર સંઘયણ વિચ્છેદ પામ્યા છે. ૯. આ પાંચમા આરાના પ્રારંભમાં પ્રાણીઓનું ઉત્કૃષ્ટ આયુ ૧૩૦ વર્ષનું હોય છે, તેમાં કાળક્રમે હાનિ થતાં-ઘટતાં પાંચમા આરાને છેડે વીશ વર્ષનું રહે છે. ૧૦. આ આરાની આદિમાં સાત હાથનું શરીર હોય છે, તે અનુક્રમે ઘટતું ઘટતું એક હાથનું રહે છે. ૧૧. ચોથા આરામાં જન્મેલાનો આ આરામાં મોક્ષ સંભવે છે, આ આરામાં જન્મેલાને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ૧૨. નિવાર્ણનો ઉચ્છેદ થયા બાદ સંવનનને અનુસારે જીવો પોતપોતાના કર્મ પ્રમાણે ચારે ગતિમાં ૧. આયુ ૧૨૦ વર્ષનું પ્રારંભમાં અને અંતે શરીર બે હાથનું અન્યત્ર કહેલ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પંચમ આરામાં શું નહિ હોય. दुर्लक्षणे पुत्र इव वर्द्धमानेऽरकेऽत्र च । क्रमादुच्छेदमायांति सद्भावाः केवलादयः ॥ १४ ॥ न मनःपर्यवज्ञानं न चात्र परमावधिः । क्षपकोपशमश्रेण्यौ नैवमाहारकं वपुः ।। १५ ।। लब्धि त्र पुलाकाख्या नाप्यंत्यं संयमत्रयं । सामायिकं स्याच्छेदोप-स्थापनीयं च कुत्रचित् ।। १६ ।। नात्र तादृग्लब्धिमंतो नाहतो न च चक्रिणः । वासुदेवादयो नैव शलाकापुरुषा इह ॥ १७ ॥ जातिस्मृत्यवधिज्ञान-वैक्रि योद्भावनादयः । ये भावा अव्यवच्छिन्ना-स्तेऽपि कालानुभावतः ॥ १८ ॥ भवंति विरला एव गुणा इव दुरात्मनि । સાઈતાનામપદ યુ-“તમેવો નેશ: / 9 પુખં || जनाः प्रायेण बहुल-कषाया दुर्णयप्रियाः । अधर्मरागिणो धर्म-द्विष्टा मर्यादयोज्झिताः ॥ २० ॥ જનારા હોય છે. ૧૩. દુર્લક્ષણવાળા પુત્રની જેમ આ આરો જેમ વૃદ્ધિ પામે તેમ અનુક્રમે કેવળજ્ઞાનાદિ સદ્ભાવો ઉચ્છેદ પામે છે. ૧૪. - આ આરામાં કેવળજ્ઞાન ઉપરાંત મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, ક્ષપક ને ઉપશમશ્રેણિ, આહારક શરીર, પુલાક લબ્ધિ અને અંતના ત્રણ ચારિત્ર (પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત) એટલે કુલ દશ પદાર્થો (જંબૂસ્વામીના નિવણ પછી) હોતા નથી. સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર પણ ક્યાંક ક્યાંક હોય છે. ૧૫-૧૬ આ આરામાં તેવા લબ્ધિમાનો, અરિહંત, ચક્રવર્તી અને વાસુદેવાદિ શલાકા પુરુષો હોતા નથી. ૧૭. જાતિસ્મરણ જ્ઞાન, અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર વિગેરે વિચ્છેદ ન પામ્યા હોવા છતાં પણ કાળના પ્રભાવથી, દુરાત્મામાં ગુણોની જેમ બહુ વિરલ દેખવામાં આવે છે, અને અરિહંતના મતને માનનારાઓમાં જુદા જુદા અનેક મતભેદો પણ થાય છે. ૧૮-૧૯. આ કાળમાં મનુષ્યો પણ પ્રાયે બહુ કષાયોવાળા, અન્યાયપ્રિય, અધર્મના રાગી, ધર્મના ટ્રેલી અને મયદારહિત હોય છે. ૨૦. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કાલલોક-સર્ગ ૩૪ ग्रामाः श्मशानतुल्याः स्युामाभनगराणि च । कुटुंबिनश्चेटतुल्या राजानश्च यमोपमाः ॥ २१ ॥ वित्तं गृह्णति लोभांधा महीपाला नियोगिनां । प्रजानां तेऽधमाश्चैवं मात्स्यो न्यायः प्रवर्तते ।। २२ ॥ उत्तमा मध्यमाचारा मध्यमाश्चात्यचेष्टिताः । विसंस्थुलाश्च देशाः स्यु-दुर्भिक्षाद्यैरुपद्रवैः ॥ २३ ॥ मितं वर्षति पर्जन्यो न वर्षत्यपि कर्हिचित् । वर्षत्यकाले काले च न जनैः प्रार्थितोऽपि सः ।। २४ ।। अन्नं निष्पद्यतेऽनेकै-रुपायैः सेचनादिभिः । निष्पन्नमपि तत्कीर-शलभायैर्विनश्यति ॥ २५ ॥ वदान्या धार्मिका न्याय-प्रियास्ते निर्धना जनाः । अनीतिकारिणो दुष्टाः कृपणाश्च धनैर्भूताः ।। २६ ॥ निर्धना बह्वपत्याः स्यु-निनोऽपत्यवर्जिताः । आढ्या मंदाग्नयो रुग्णा दृढाग्न्यंगाश्च दुर्विधाः ॥ २७ ।। આ કાળમાં ધીમે ધીમે ગ્રામો સ્મશાનતુલ્ય, નગરો ગ્રામતુલ્ય, કુટુંબીઓ દાસતુલ્ય અને રાજાઓ મમતુલ્ય થશે. ૨૧. લોભાંધ એવા રાજાઓ અધિકારીઓને દંડીને તેનું દ્રવ્ય ગ્રહણ કરશે અને અધમ એવા અધિકારીઓ પ્રજાનું દ્રવ્ય ગ્રહણ કરશે. આ પ્રમાણે મત્સ્યગલાગલન્યાય પ્રવર્તશે. ૨૨. ઉત્તમો મધ્યમ આચારવાળા, મધ્યમો કનિષ્ઠ આચારવાળા થશે અને દેશો દુર્ભિક્ષાદિના ઉપદ્રવથી વિસંસ્થળ અવ્યવસ્થિત થઈ જશે. ૨૩. વરસાદ બહુ થોડો આવશે, કોઈ વખત વરસશે જ નહીં, અકાળે વરસશે અને કાળે લોકો તરફથી પ્રાર્થના કરવા છતાં પણ વરસશે નહીં. ૨૪. પાણી સિંચવા વિગેરે અનેક ઉપાયોવડે અન્ન પાકશે, તો તેનો પાછો પોપટ અને શલભ વિગેરે પક્ષીઓ વિનાશ કરી નાખશે. ૨૫. દાની, ધાર્મિક અને ન્યાયપ્રિય મનુષ્યો નિધન થશે અને અનીતિ કરનારા, દુષ્ટો અને કૃપણો ધનવડે ભરપૂર થશે. ૨૬. નિધનો બહુ બાળબચ્ચાવાળા થશે, ધનવાનો બાળક વિનાના થશે, ધનાઢ્યો મંદાગ્નિવાળા અને વ્યાધિવાળા થશે તથા દુર્ભાગીઓ દઢ અગ્નિવાળા અને દઢ શરીરવાળા થશે. ૨૭. Page #252 -------------------------------------------------------------------------- ________________ , , , , , , rv rrrrrrrr પંચમ આરાના જીવોનું વર્ણન. ૨૧૯ दृढांगा नीरुजो मूर्खाः कृशांगाः शास्त्रवेदिनः । વિજ્ઞાંતિ વત્તા: ઐર પ્રાય: લીવંતિ સાથઃ | ૨૮ ! अतिवृष्टिरवृष्टिश्च मूषकाः शलभाः शुकाः । स्वचक्रं परचक्रं च स्युर्भूम्नेतीतयो भुवि ॥ २९ ॥ रात्रौ चौराः पीडयंति प्रजां भूपाः करैर्दिवा । नीरसामपि शैलक्ष्मा-मिव दावाग्निभानवः ॥ ३० ॥ आधिकारिण एव स्यु-नृपाणामधिकारिणः । लंचासेवादिभिर्वश्या न्यायमार्गानपेक्षिणः ॥ ३१ ॥ नृपा मिथ्याद्दशो हिंस्रा मृगयादिषु तत्पराः । विप्रादयोऽपि लोभांधा लोकानां विप्रलंभकाः ॥ ३२ ।। असंयता अविरता नानानाचारसेविनः । गुरुमन्यास्तेऽपि विप्राः पूज्यंते भूरिभिर्जनैः ॥ ३३ ॥ पाखंडिनोऽपि विविधैः पाखंडैर्भद्रकान् जनान् । प्रतारयंति दुःखाब्धेर्वयं निस्तारका इति ॥ ३४ ॥ म्लेच्छमिथ्यादृगादीनां स्वस्वाचारे दृढास्थता । आर्हतानां च शुद्धेऽपि धर्मे न प्रत्ययो दृढः ।। ३५ ॥ મૂખ દઢ અંગવાળા અને નિરોગી થશે, શસ્ત્રજ્ઞો કૃશ શરીરવાળા (દુબળા) થશે. ખલજનો સ્વેચ્છાએ વિલાસ કરનારા થશે અને સાધુજનો પ્રાયે સીદાશે. ૨૮. ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ મૂષક, ૪ શલભ, ૫ શુક્ર, ૬ સ્વચકનો ભય અને ૭ પરચક્રનો ભય - આ સાત ઈતિઓ પૃથ્વી પર વારંવાર થશે. ૨૯. નીરસ એવી પણ પર્વતની પૃથ્વીને દાવાગ્નિ અને ભાનુ (સૂર્ય) જેમ રાત-દિવસ પીડા કરે તેમ નીરસ એટલે કસવિનાની એવી પણ પ્રજાને રાત્રે ચોરો પડશે અને દિવસે રાજા કરવડે પડશે. ૩૦. રાજ્યના અધિકારીઓ આધિ-ઉપાધિના કરનાર થશે, લાંચ અને સેવાદિવડે તે વશ થશે અને ન્યાયમાર્ગની અપેક્ષા વિનાના થશે. ૩૧. “ રાજાઓ પ્રાયે મિથ્યાદષ્ટિ, હિંસક અને શિકારાદિમાં તત્પર થશે, વિપ્રાદિ પણ લોભાંધ, લોકોને ઠગનારા, અસંયત, અવિરત અને અનેક પ્રકારના અનાચાર સેવનારા હોવા છતાં પણ પોતાને ગુરુ તરીકે માનનારા થશે. તે વિપ્રો પણ ઘણા લોકોથી પૂજાશે. ૩૨-૩૩. પાખંડીઓ પણ વિવિધ પ્રકારના પાખંડોથી ભદ્રકજનોને છેતરશે અને અમે જ દુખસમુદ્રમાંથી તારનારા છીએ એમ કહેશે. ૩૪. પ્લેચ્છો અને મિથ્યાદષ્ટિઓ પોતપોતાના આચારમાં દઢ આસ્થાવાળા થશે અને શ્રાવકો તો Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - - - - - - - - YYYYYYYYYYYYY. ••• કાલલોક-સર્ગ ૩૪ पंचाग्निमाघस्नानादी-न्यन्ये कष्टानि कुर्वते ।। आर्हतास्त्वलसायंते सुकरावश्यकादिषु ॥ ३६ ॥ यत्याभासा गणं त्यक्त्वा स्युः केचित्स्वैरचारिणः । श्राद्धा अप्यनुगच्छंति तान् बाला ग्रहिलानिव ॥ ३७ ॥ गणस्थिताश्च निर्ग्रथा धर्मोपकरणेष्वपि । મમત્વપનિવેશન યુઃ પ્રવિણુતા: || ૩૦ || आराधयंति नो शिष्या गुरून् गुणगुरूनपि । विज्ञमन्या गुरुभ्योऽपि विनयं न प्रयुंजते ॥ ३९ ॥ तनयाश्चावजानति मातापित्रादिकानिति । जानंति किममी तत्त्वं जराजर्जरबुद्धयः ।। ४० ॥ परस्परं विरुध्यंते स्वजनाः सोदरादयः । परकीयैश्च सौहार्दै कुर्वते हार्ददर्शिनः ॥ ४१ ॥ बाल्ये प्रव्राजिताः शिष्याः पाठिताः शिक्षिताः श्रमात् । गुरोस्तेऽपि प्रतीपाः स्यु-र्ये कीटाः कुंजरीकृताः ॥ ४२ ।। શુદ્ધ ધર્મમાં પણ દઢ વિશ્વાસવાળા નહીં થાય. ૩પ. અન્ય તાપસાદિ પંચાગ્નિસાધન, માઘસ્નાનાદિ અનેક પ્રકારના કષ્ટો સહન કરશે અને શ્રાવકો તો સહેલાઈથી થઈ શકે એવા આવશ્યકાદિમાં પણ આળસ કરશે. ૩૬. કેટલાક યયાભાસોલ ગચ્છને છોડીને સ્વેચ્છાચારી થશે અને જેમ બાળકો ગાંડા માણસની પાછળ જાય તેમ કેટલાક શ્રાવકો પણ તેના અનુયાયી થશે. ૩૭. ગણ (ગચ્છ) માં રહેલા નિર્ગથ મુનિઓ પણ ધર્મોપકરણને વિષે મમત્વના કારણે પરિગ્રહધારી જેવા થશે. ૩૮. ગુણે કરીને ગુરુ (ગુણવાનું) એવા ગુરુની પણ શિષ્યો આરાધના કરશે નહીં, એટલે કે પોતાને ગુરુથી પણ વિશેષ વિજ્ઞ માનનારા એવા તેઓ ગુરુનો પણ વિનય નહીં કરે. ૩૯. પુત્રો પણ માતાપિતાદિની અવગણના કરશે અને ‘આ જરાથી જર્જર બુદ્ધિવાળા થઈ ગયેલા, તત્ત્વને શું જાણે ?’ એમ કહેશે. ૪૦. સ્વજનો અને સહોદરો વિગેરે પરસ્પર વિરોધ ધરાવશે અને પ્રેમ દેખાડીને પરજનોની સાથે પ્રેમભાવ ધરાવશે. ૪૧. બાળપણામાંથી દીક્ષા આપીને ભણાવેલા-શિક્ષિત કરેલા અથ કીડીમાંથી કુંજર જેવા કરેલા ૧ મુનિવેષવાળા પણ મુનિનો આચાર ન પાળે તે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પંચમ આરાના જીવોનું વર્ણન. प्रहिता ये वणिज्यायै विश्वस्तैरन्यभूमिषु । श्रेष्ठिनां तेऽपि सर्वस्वं मुष्णंत्यान्यीकृता अपि ॥ ४३ ॥ छलेनाश्वास्य जल्पाद्यैः क्षत्रिया घ्नंति वैरिणः । प्रायेणाऽनीतियुद्धानि कुर्वते मृत्युभीरवः ॥ ४४ ।। स्नुषाः श्वशुरयोः सम्यग् विनयं न वितन्वते । प्रसादमुचितं तेऽपि वधूटीषु न कुर्वते ।। ४५ ॥ यैः सर्वस्वव्ययैः पोषं पोषमुद्वाह्य वर्द्धिताः । તેણઃ પિતૃગો મિત્રા: શુ: ધાંધ: ત્રીમુવા: સુતાઃ | ૪૬ // प्रविश्य हृदयं पत्युः खरा वक्रमुखी वधूः । पितृपुत्रौ पृथक्कुर्या-कुंचिकेवाशु तालकं ।। ४७ ।। માતાપિત્રોરવિવા: મૂશ્વશુરયો: પુનઃ | विश्वासः परमः पत्नी-वचसा हंति मातरं ।। ४८ ॥ नापि पुष्णंति संपन्नाः पितृमात्रादिपक्षजान् ।। पत्नीवांश्च पुष्णंति वित्तवस्त्राशनादिभिः ॥ ४९ ॥ શિષ્યો પણ ગુરુનાં શત્રુ બનશે. ૪૨. વેપારીઓએ વિશ્વાસ કરીને જેમને પરદેશમાં વ્યાપાર માટે મોકલેલા હોય તેવા નોકરો, શેઠવડે બનેલા હોવા છતાં પણ શેઠનું બધું દ્રવ્ય પોતાનું કરી બેસશે. ૪૩. ક્ષત્રિયો કપટયુક્ત વાણીવડે આશ્વાસન આપીને વૈરીઓને હણી નાખશે અને મૃત્યુના ભીરુ એવા પ્રાયે અનીતિયુદ્ધ જ કરશે. ૪૪. પુત્રવધૂ સાસુ-સસરાનો સમ્યપ્રકારે વિનય નહીં કરે અને તે સાસુ-સસરા પણ પુત્રવધૂ પ્રત્યે ઉચિત પ્રસાદ નહીં કરે. ૪૫. જેને સર્વસ્વનો વ્યય કરવા દ્વારા પોષણ કરી કરીને પરણાવીને મોટા કર્યા હોય તેવા પુત્રો પણ ક્રોધાંધ અને સ્ત્રીમુખા થઈને પિતાથી જુદા થશે. ૪૬. ખર-કઠોર અને વિક્રમુખી એવી વધૂ પતિના હૃદયમાં પેસીને ચાવી જેમ તાળાના બે ભાગને જુદા પાડે તેમ પિતા-પુત્રને શીધ્ર જુદા પાડશે. ૪૭. પુત્રો માતાપિતાનો અવિશ્વાસ કરશે અને સાસુ-સસરાનો વિશ્વાસ કરશે. વળી પત્નીના વચનથી માતાને પણ માર મારશે. ૪૮. પુત્રો સમૃદ્ધ થવા છતાં માતા-પિતા વિગેરેના સંબંધીઓને પોષણ આપશે નહીં, પરંતુ દ્રવ્ય વસ્ત્ર અને અશન-ખાનપાનાદિવડે સ્ત્રીના સંબંધીઓનું - સાસરીયાનું પોષણ કરશે. ૪૯. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ स्नुषासुतेषु प्रौढेषु गृहे विषयसेविषु । सेवंते विषयान् वृद्धाः पितरोऽपि गतत्रपाः ॥ ५० ॥ वलीलुलितचर्मापि पलितश्वेतकूर्चकः । कंपः श्लथोऽपि नो बाला - मुद्वहन् लज्जते जनः ॥ ५१ ॥ विक्रीणते सुताः केचिद्दुरवस्थाः सुतानपि । બાતંત્રનૃત્યવે વધુઃ સ્વપુત્રી ધતિપ્તવઃ || ૧૨ ॥ राजामात्यादयो येऽपि न्यायमार्गप्रवर्त्तकाः । ते परान् शिक्षयंतोऽपि स्वयं स्युर्व्यभिचारिणः ॥ ५३ ॥ साकूतोक्तिकटाक्षौघैः स्तनदोर्मूलदर्शनैः । गणिका इव चेष्टते निस्त्रपाः कुलयोषितः ॥ ५४ ॥ मातुः स्वसुः समक्षं स्युः पुत्राद्या भाणवादिनः । श्वशुरादिसमक्षं च वदंत्येवं स्नुषा अपि ।। ५५ ।। वंचकाः स्वार्थनिष्ठाश्च स्युर्मिथः स्वजना अपि । वृत्तिं कुर्वति वणिजो दंभैः कूटतुलादिभिः ।। ५६ ॥ પ્રૌઢાવસ્થાવાળા થયેલા પુત્ર અને પુત્રવધૂ જે ઘરમાં વિષયસેવન કરતા હોય ત્યાં લાવિનાના વૃદ્ધ માતા-પિતા પણ વિષયસેવન ક૨શે. ૫૦. કાલલોક-સર્ગ ૩૪ ચામડીમાં વલીઆ પડી ગયા હોય, માથે ધોળા વાળ આવ્યા હોય અને દાઢી-મૂછ પણ શ્વેત થઈ ગયા હોય, શરીર કંપતું હોય, અને શિથીલ થઈ ગયું હોય છતાં તેવો પુરુષ બાળાંને પરણતાં લજ્જા પામશે નહીં. ૫૧. કેટલાક નિર્દયો પુત્રીને વેચશે, દુઃખીઅવસ્થામાં પુત્રોને પણ વેચશે અને ધનના ઈચ્છુકો પોતાની પુત્રીને આસન્નમૃત્યુવાળા મનુષ્યને પણ આપશે. ૫૨. રાજા, અમાત્યાદિ જે કોઈ ન્યાય માર્ગના પ્રવર્તક હોય, તે બીજાઓને શિખામણ આપશે છતાં પોતે વ્યભિચારી થશે. ૫૩. લાવિનાની કુલસ્ત્રીઓ પણ અભિપ્રાયવાળી વાણીવડે અને કટાક્ષોના સમૂહવડે તેમજ સ્તન અને હાથનું મૂળ દેખાડવાવડે ગણિકાની જેવી ચેષ્ટા ક૨શે. ૫૪. માતા અને બહેનની સમક્ષ પુત્રાદિ અપશબ્દો બોલશે અને શ્વશુરાદિની સમક્ષ વધૂ પણ તેવા શબ્દો બોલશે. ૫૫. સ્વજનો પણ અંદર અંદર એકબીજાને છેતરનારા અને સ્વાર્થનિષ્ઠ થશે. વણિકો કપટવડે અને નાની ઉંમરની કન્યા. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ પંચમ આરાના જીવોનું વર્ણન. हानिः प्रत्युत वाणिज्ये दुष्कराजीविका नृणां । न च लाभेऽपि संतुष्टि-स्तृष्णा स्यादधिकाधिका ।। ५७ ।। बहवो दुर्विधा लोकाः खिचंते धनकांक्षया ।। विषयाणां तृष्णयैव पूरयंत्यखिलं जनुः ।। ५८ ।। रूपचातुर्युदारेषु निजदारेषु सत्स्वपि । परदारेषु मन्यते त्वात्मानं गुणाधिकं ॥ ५९ ॥ स्यादकिंचित्करो लोके सरलः सत्यवाग्जनः । कुटिलो वक्रवादी च प्रायः स्याज्जनतादृतः ।। ६० ॥ वेश्मवीवाहसीमंतादिषु संसारकर्मसु । ऋणं कृत्वापि वित्तानि विलसंति घना जनाः ।। ६१ ॥ चैत्योपाश्रयदेवार्चा-प्रतिष्ठाद्युत्सवेषु तु । उपदेशं न शृण्वंति शक्ता अप्येडमूकवत् ।। ६२ । श्रद्धाहानिर्द्रव्यहानि-धर्महानिर्यथाक्रमं । आयुर्हानिर्वपुर्हानिः सारहानिश्च वस्तुषु ।। ६३ ॥ ખોટા તોલ-માન-માપાદિવડે આજીવીકા ચલાવશે. ૫૬. પરંતુ એમ કરવાથી ઉલટી વેપારમાં હાનિ થશે અને મનુષ્યોને આજીવીકા દુષ્કર થશે. વળી લાભ પ્રાપ્ત થવા છતાં પણ સંતોષ થશે નહીં, ઉલટી તૃષ્ણા વધુને-વધુ વધતી જશે. પ૭. ઘણા દુભગી મનુષ્યો ધનની ઈચ્છાથી બહુ ખેદ પામશે અને વિષયોની તૃષ્ણાવડે જ આખી જીંદગી પૂરી કરશે. પ૮. રૂપ અને ચાતુરીવડે ઉદાર (શ્રેષ્ઠ) એવી સ્ત્રી હોવા છતાં પણ પરદારાગમન કરીને પોતાના આત્માને ગુણાધિક માનશે. ૫૯. લોકો સરલ અને સત્યવાદી મનુષ્યોને બહુ થોડું માન આપશે અને કુટિલ તેમજ વક્ર મનુષ્યને પ્રાયઃ વિશેષ આદર આપશે. ૬૦. ઘણા મનુષ્યો ઘર બાંધવામાં અને વિવાહ તથા સીમંતાદિ સંસારી કામમાં દેવું કરીને પણ દ્રવ્ય વાપરશે. ૬૧. અને ચૈત્ય, ઉપાશ્રય, દેવપૂજા, પ્રતિષ્ઠા ઉત્સવાદિકને વિષે દ્રવ્ય વાપરવાનો ઉપદેશ પણ સાંભળશે નહીં, તે વખતે તો શક્તિમાન હોવા છતાં પણ બકરા જેવા મુંગા બની જશે. ૬૨. આ કાળમાં અનુક્રમે શ્રદ્ધાહાનિ, દ્રવ્યહાનિ, ધર્મહાનિ, આયુહાનિ, શરીરહાનિ અને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કાલલોક-સર્ગ ૩૪ कौटिल्यमग्रजः स्वल्पं वेत्त्यनल्पं ततोऽनुजः । यथाकनिष्ठमित्येवं तद्वर्द्धताधिकाधिकं ॥ ६४ ॥ मणिमंत्रौषधीतंत्रा-स्तादृग्माहास्यवर्जिताः । તેવા મવતિ નાધ્યક્ષા: સચTIRIધતા પિ | स्वल्पतुच्छाऽरसफलाः सहकारादयो द्रुमाः । गोमहिष्यादयोऽप्यल्प-दुग्धास्तान्यरसानि च ॥ ६६ ॥ दुर्णयो वर्द्धते कूट-तुलादिर्लोभवृद्धितः । ततःस्युर्जलदास्तुच्छाः पृथिवी नीरसा ततः ॥ ६७ ॥ औषध्यस्तेन निस्सारा मानवानां ततः क्रमात् । आयुर्देहबलादीनां परिहाणिः प्रवर्तते ।। ६८ ॥ तथोक्तं तंदुलवैचारिके संघयणं संठाणं उच्चत्तं आउयं च मणुआणं । अणुसमयं परिहायई ओसप्पिणिकालदोसेण ॥ ६९ ॥ कोहमयमायलोभा ओसन्नं वड्ढए य मणुआणं । कूडतुलकू डमाणा तेणणुमाणेण सव्वंपि ।। ७० ॥ વસ્તુઓમાં સારપણાની હાનિ થયા કરશે. ૬૩. મોટો ભાઈ કુટિલતા થોડી કરશે, તેના કરતાં (નાનો) ભાઈ વધારે કુટિલતા કરશે. અને જેમ જેમ કનિષ્ઠ તેમ તેમ કુટિલતા અધિકાધિક વૃદ્ધિ પામશે. ૬૪. મણિ, મંત્ર,ઔષધિ, તંત્ર વિગેરે તથાપ્રકારના માહાભ્યરહિત થઈ જશે અને દેવો સમ્યક્ પ્રકારે આરાધવા છતાં પણ પ્રાયઃ પ્રત્યક્ષ થશે નહીં. ૬૫. સહકાર વિગેરે વૃક્ષો સ્વલ્પ, તુચ્છ, અને રસવિનાના ફળને આપનારા થશે. અને ગાય, ભેંશ વિગેરે પણ અલ્પ દૂધ આપનારી અને તે પણ રસ વિનાનું આપનારી થશે. ૬૬. લોભની વૃદ્ધિથી ખોટા તોલા વિગેરે અનીતિ વૃદ્ધિ પામશે અને તેથી વરસાદ થોડો અને પૃથ્વી નીરસ થશે. ૬૭. પૃથ્વી નીરસ થવાથી ઔષધિ (ધાન્યાદિ) નિઃસાર થશે, તેથી મનુષ્યોના આયુ, દેહ, બલાદિની અનુક્રમે પરિહાનિ થતી જશે. ૬૮. શ્રી તંદુલચારિકપ્રકીર્ણકમાં કહ્યું છે કે “મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આયુ, અવસર્પિણી કાળના દોષથી પ્રતિસમય હાનિ પામશે. ૬૯. અને તે મનુષ્યોના ક્રોધ, મદ, માયા અને લોભ પ્રાયઃ વધતા જશે. એ અનુમાનથી ખોટા તોલા, Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ બકુશ, કુશીલ આદિનું વર્ણન. विसमा अज्जतुलाओ विसमाणि य जणवएसु माणाणि । विसमा रायकुलाइं तेण उ विसमाई वासाइं ॥ ७१ ॥ विसमेसु अ वासेसु हुंति असराई ओसहिबलाई । ओसहिदोब्बलेण य आउं परिहायइ नराणं ॥ ७२ ।। बकुशाश्च कुशीलाश्च स्युर्द्धिधैवात्र साधवः । न स्युः पुलाकनिग्रंथ-स्नातकाः कालदोषतः ॥ ७३ ॥ यस्यातिचारपंकेन चारित्रं बकुशं भवेत् ।। बकुशः श्रमणः स स्यात् बकुशं नाम कर्बुरं ।। ७४ ।। स च द्विधोपकरण-देहातिचारभेदतः । आद्यस्तत्रर्तुबद्धेऽपि काले निर्णेक्ति चीवरं ॥ ७५ ॥ परिधत्ते विभूषायै श्लक्ष्णं सारं तदीहते । दंडपात्रादिकं मृष्टं कृतशोभं बिभर्ति च ।। ७६ ॥ मात्राधिकं चेहते तत् बकुशोऽयमिहादिमः ।। अन्यस्तु नखकेशादि विना कार्यं विभूषयन् ॥ ७७ ॥ ખોટા માન આદિ સર્વની વૃદ્ધિ થતી જશે. ૭૦. - તોલા વિગેરે વિષમ થશે અને જનપદમાં માન-માપ પણ વિષમ થશે. રાજકુળમાં વિષમતા આવશે તેથી વરસાદ પણ વિષમ આવશે. ૭૧. વરસાદ વિષમ આવવાથી ઔષધિઓના બળ પણ અસાર થશે (ધાન્યો કસવિનાના ઉગશે) અને ઔષધિઓના દુર્બલપણાથી મનુષ્યોનું આયુ પણ પરિહાનિ પામશે.” ૭૨. કાળદોષથી આ પાંચમા આરામાં સાધુઓ બકુશ અને કુશીલ એ બે પ્રકારના જ થશે, પણ પુલાક, નિગ્રંથ કે સ્નાતક મુનિઓ નહીં થાય. ૭૩. જેમનું ચારિત્ર અતિચારરૂપ પંકથી બકુશ હોય, તે બકુશ શ્રમણ કહેવાય, બકુશ એટલે કાબરચિતરૂં જાણવું. ૭૪. એ બકુશ બે પ્રકારના છે. ઉપકરણબકુશ અને દેહાતિચારબકુશ. તેમાં ઉપકરણબકુશ, ઋતુબદ્ધ કાલે પણ વસ્ત્રને ધુએ છે, તથા ઝીણા અને સારા દેખાવવાળા વસ્ત્રો ધારણ કરે છે, દંડપાત્રાદિને ઘસારીમઠારીને શોભાવાળા કરીને ધારણ કરે છે. અને પ્રમાણથી અધિક ઉપકરણો પહેલા પ્રકારના બકુશ મુનિ રાખે છે. બીજા પ્રકારના બકુશ મુનિ નખકેશાદિની કાર્યવિના પણ વિભૂષા કરે છે. આ બંને પ્રકારના બકુશો પોતાનો પરિવાર વધારવા ઈચ્છે છે અને પાંડિત્યાદિ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કાલલોક-સર્ગ ૩૪ बकुशो द्विविधोऽप्येष स्वस्येच्छति परिच्छदं । पांडित्यादियशःकांक्षी सुखशीलः क्रियालसः ।। ७८ ॥ तथोक्तं पंचनिपँथ्यां - तह देससव्वछेया-रिहेहिं संबलेहिं संजुओ बउसो । मोहक्खयत्थमज्झु-ठिओ य सुत्तमि भणियं च ॥ ७९ ॥ उवगरणदेहचुक्खा रिद्धीजसगारवा सिया निच्चं । बहुसबलछेयजुत्ता 'निग्गंथा बाउसा भणिया ॥ ८० ॥ शीलं यस्येह चारित्रं कुत्सितं स कुशीलकः । प्रतीसेवाकषायाभ्यां द्विविधः स प्रकीर्तितः ॥ ८१ ॥ द्वैधोऽप्ययं पंचविधो ज्ञानदर्शनयोर्भवेत् । તપશ્ચારિત્રયોદૈવ અથાકૂ વ તાદૃશ: || ૮૨ | स ज्ञानादिकुशीलो यो ज्ञानादीनुपजीवति । यथासूक्ष्मस्तु स स्याद्यः प्रीयते स्वप्रशंसया ।। ८३ ॥ ज्ञानादिषु कुशीलाः स्युः पंचामी प्रतिसेवया । कषायतोऽथ ज्ञानादि-कुशीलान् ब्रूमहे परान् ।। ८४ ॥ બતાવીને યશના ઈચ્છુક, સુખશીલ અને ક્રિયામાં આળસુ હોય છે. ૭પ-૭૮. પંચનિર્ચથી પ્રકરણમાં કહ્યું છે કે - “તેમજ દેશ અથવા સર્વ છેદને યોગ્ય દોષ યુક્ત જ હોય તે બકુશ, પરંતુ તે મોહના ક્ષય માટે અભ્યસ્થિત થયેલા હોય છે, એમ સૂત્રમાં કહેલું છે. ૭૯. તે બકુશના બે ભેદ-૧ ઉપકરણ અને ૨ દેહશુશ્રુષા જેઓ ઋદ્ધિગારવ અને યશગારવવાળા નિત્ય હોય, બહુદોષવાળા ચારિત્રયુક્ત હોય તેને બકુશનિગ્રંથ કહ્યા છે. ૮૦. હવે બીજા કુશીલ નિગ્રંથ માટે કહે છે. શીલ તે અહીં ચારિત્ર. તે જેનું કુત્સિત હોય તે કુશીલ કહેવાય. તેના પણ બે પ્રકાર -૧ પ્રતિસેવાકુશીલ અને ૨ કષાયકુશીલ કહ્યા છે. ૮૧. એ બંને પાંચ પ્રકારના છે - ૧ જ્ઞાન, ૨ દર્શન, ૩ તપ, ૪ ચારિત્ર અને ૫ યથાસૂક્ષ્મ. ૮૨. તેમાં પ્રથમનાં ચાર કુશીલ, જ્ઞાનાદિવડે આજીવીકા કરે અને પાંચમો પોતાની પ્રશંસાવડે પ્રીતિ પામે રાજી થાય, તે યથાસૂક્ષ્મ કુશીલ. ૮૩. , પ્રતિસેવના-કુશીલના આ જ્ઞાનાદિને વિષે પાંચ પ્રકાર સમજવા. હવે કષાયવડે જ્ઞાનાદિ કુશીલના પાંચ પ્રકાર કહેવાય છે. ૮૪. Page #260 -------------------------------------------------------------------------- ________________ પુલાક, નિગ્રંથ વિષે. ય: ષાયૈઃ સંગ્વતનૈ-સ્તો જ્ઞાનં ૬ વર્શન । अनुयुंक्ते कषायेण स ज्ञानादिकुशीलकः ॥ ८५ ॥ शापं यच्छंश्च चारित्र -कुशीलः स्यात्कषायतः । यथासूक्ष्मश्च मनसा यः क्रोधादिकषायकृत् ॥ ८६ ॥ यद्वा कषायैः क्रोधाद्यै-र्यो ज्ञानादिविराधकः । कषायतः स ज्ञानादि - कुशील इह कीर्त्तितः ॥ ८७ ॥ पुलाकमिह निःसारं धान्यं तादृक्चरित्रयुक् । स लब्धिप्रतिसेवाभ्यां पुलाको द्विविधः स्मृतः ॥ ८८ ॥ यतिर्यया चक्रिसैन्य-मपि चूर्णयितुं क्षमः । लब्धिः सा स्यात्पुलाकाख्या तां संघादिप्रयोजने ॥ ८९ ॥ प्रयुंजानो भवेल्लब्धि- पुलाकोऽन्यस्तु पंचधा । જ્ઞાનવર્શનવારિત્ર-ત્તિસૂક્ષ્મવિષેવતઃ || ૧૦ || ज्ञानं दोषैः स्खलिताद्यैः शंकिताद्यैश्च दर्शनं । मूलोत्तरातिचारैश्च चारित्रं यो विराधयेत् ॥ ९१ ॥ स ज्ञानादिपुलाकः स्या-त्कुर्यान्निःकारणं च यः । वेषांतरं भवेल्लिंग - पुलाकः स श्रुतोदितः ॥ ९२ ॥ -જે સંજ્તવન કષાયવડે તપ, જ્ઞાન, દર્શનને જોડે તે કષાયથી જ્ઞાનાદિ કુશીલ કહેવાય. ૮૫. જે શ્રાપ આપે તે કષાયથી ચારિત્રકુશીલ કહેવાય અને મનવડે જે ક્રોધાદિ કષાય કરે તે યથાસૂક્ષ્મ કષાયકુશીલ કહેવાય. ૮૬. ૨૨૭ અથવા ક્રોધાદિ કષાયોથી જે જ્ઞાનાદિના વિરાધક હોય તે કષાયથી જ્ઞાનાદિકુશીલ કહેવાય. ૮૭. હવે પુલાક માટે કહે છે. - પુલાક એટલે નિઃસાર ધાન્ય, તેવા ચારિત્રવાળા તે પુલાકનિગ્રંથ. તે લબ્ધિ અન પ્રતિસેવાવડે બે પ્રકારના કહ્યા છે. ૮૮. મુનિ જે લબ્ધિવડે ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરવાને સમર્થ થાય, તે પુલાકલબ્ધિ કહેવાય છે. તે લબ્ધિનો સંઘાદિકના પ્રયોજનથી ઉપયોગ કરે તો લબ્ધિપુલાક કહેવાય છે. બીજા પ્રતિસેવનાપુલાક જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને સૂક્ષ્મ એવા ભેદથી પાંચ પ્રકારે છે. ૮૯-૯૦. સ્ખલિતાદિ દોષથી જ્ઞાનને, શંકિતાદિવડે દર્શનને અને મૂળગુણ કે ઉત્તરગુણમાં અતિચાર લગાડવાવડે ચારિત્રને જે વિરોધે, તે જ્ઞાનાદિપુલાક કહેવાય છે. અને નિષ્કારણ વેષાંતર કરે તેને શ્રુતમાં લિંગપુલાક કહેલ છે. ૯૧-૯૨. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ संयताकल्प्यवस्तूनां मनसा यो निषेवकः । स निर्दिष्टो यथासूक्ष्म-पुलाकः श्रुतपारगैः ॥ ९३ ॥ विनिर्गतो मोहनीय कर्माख्याद् ग्रंथतोऽत्र यः । स निर्ग्रथो द्विधा क्षीणो- पशांतमोहभेदतः ॥ ९४ ॥ शुक्लध्यानजलैः स्नातो दूरं कर्ममलोज्झितः । स स्नातकः स योगी चा-योगी चेति द्विधा भवेत् ।। ९५ ।। ततश्च - अरकेऽस्मिंश्च बकुश - कुशीलाख्येऽपि संयमे । भवेष्क्रमेणापकर्षः शक्तिसत्त्वादिहानितः ॥ ९६ ॥ सत्यप्येवं भवेयुर्ये मूढाः संघे चतुर्विधे । ધર્મ ૬ નાસ્તિા: હાર્યા-ત્તે ભવ્ય: સંવતો વહિઃ || ૬૭ || यथा घृतादिवस्तूनां पूर्वकालव्यपेक्षया । સ્નેહમાધુર્યાવિહાનિ-ર્યવષ્યઘ્યક્ષનીક્ષ્યતે || ૬૮ ॥ तथापि कार्यं तत्साध्यं स्यात्तैरेव घृतादिभिः । न पुनस्तत्पदन्यस्तैः स्वच्छैरपि जलादिभिः ॥ ९९ ॥ કાલલોક-સર્ગ ૩૪ તેમજ સંયતિ (મુનિ)ને અકલ્પ્ય એવી વસ્તુનો મનથી પણ જે સેવનાર હોય, તેને શ્રુતપારગામીઓએ યથાસૂક્ષ્મપુલાક કહેલ છે. ૯૩. હવે નિગ્રંથ માટે કહે છે-મોહનીયકર્મરૂપ ગ્રંથથી જે નીકળી ગયા અર્થાત્ જેનું મોહનીયકર્મ નાશ પામ્યું તે નિગ્રંથ કહેવાય છે. તેના ક્ષીણમોહ અને ઉપશાંતમોહરૂપ પ્રકાર છે. ૯૪. શુક્લધ્યાનરૂપ જલવડે સ્નાન કરીને જે કર્મમળ રહિત થયા છે, તે સ્નાતક. તે સયોગી અને અયોગી એમ બે પ્રકારના હોય છે. ૯૫. આ પાંચમા આરામાં બકુશ ને કુશીલ-એ બે પ્રકારના સંયમ હોય છે. તેમાં પણ શક્તિસત્ત્વાદિની હાનિથી અનુક્રમે અપકર્ષ થતો જાય છે. ૯૬. આમ છતાં પણ જે મૂઢ ચતુર્વિધ સંઘમાં કે ધર્મમાં નાસ્તિક હોય અર્થાત્ ચતુર્વિધ સંઘ કે ધર્મ નથી-એમ કહેતો હોય, તેને ભવ્યજનોએ સંઘથી બહાર કરવો. ૯૭. જેમ ધૃતાદિ વસ્તુમાં પૂર્વકાળની અપેક્ષાએ સ્નેહ અને માદિની હાનિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો પણ તેનાથી સાથવાલાયક કાર્ય (મિષ્ટાન્નાદિક) તે જ ઘૃતાદિક વડે થાય છે-ક૨વામાં આવે છે પણ તેના બદલે સ્વચ્છ એવા જલાદિથી થતા નથી. ૯૮-૯૯. તે જ રીતે પૂર્વ મુનિઓની અપેક્ષાએ હીન હીન ગુણવાળા છતાં પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ તો Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પહેલા ઉદયમાં યુગપ્રધાન આચાર્યો. पूर्वर्ण्यपेक्षयैवं च हीनहीनगुणैरपि । मोक्षमार्गाद्यवाप्तिः स्या-निर्ग्रन्थैरेव नापरैः ॥ १०० ॥ विषमेऽपि च कालेऽस्मिन् भवत्येव महर्षयः । निर्ग्रथैः सदृशाः केचि-च्चतुर्थारकवर्तिभिः ॥ १०१ ॥ यथास्यामवसर्पिण्या-मेतस्मिन् पंचमेऽरके । त्रयोविशंतिरादिष्टा उदयाः सततोदयैः ॥ १०२ ॥ विंशतिः १ प्रथमे तत्र युगप्रधानसूरयः । उदये स्युर्द्वितीयस्मिन् त्रयोविंशतिरेव ते २ ॥ १०३ ॥ तृतीयेऽष्टाढ्यनवतिः ३ चतुर्थे चाष्टसप्ततिः ४ । पंचसप्तति ५ रेकोन-नवतिः ६ शतमेव ७ च ॥ १०४ ।। सप्ताशीति ८ स्तथा पंच-नवतिश्च ९ ततः परं । सप्ताशीतिः १० षट्सप्तति ११-रष्टसप्ततिरेव च १२ ।। १०५ ॥ चतुर्नवति १३ रेवाष्टौ १४ त्रयः १५ सप्त १७ चतुष्टयं १७ । शतं पंचदशोपेतं १८ त्रयस्त्रिंशं शतं १९ शतं २० ॥ १०६ ।। पंचाधिकाथ नवति २१-नवतिश्च नवाधिका २२ । चत्वारिंशत् २३ क्रमादेते यथोक्तोदयसूरयः ॥ १०७ ।। તેવા નિગ્રંથ મુનિઓથી જ થાય છે-બીજાથી થતી નથી. ૧00. આ વિષમકાલમાં પણ કોઈ મુનિઓ ચોથા આરાના નિગ્રંથ મુનિઓ જેવા પણ હોય છે. ૧૦૧. જેમકે-પરમાત્માએ આ અવસર્પિણીમાં આ પાંચમા આરામાં સતત ઉદયવાળા ૨૩ ઉદય थवाना 5. छ. १०२. તેમાંના પહેલા ઉદયમાં ૨૦, બીજામાં ૨૩, ત્રીજામાં ૯૮, ચોથામાં ૭૮, પાંચમામાં ૭૫, છઠ્ઠામાં ૮૯, સાતમામાં ૧૦૦, આઠમામાં ૮૭, નવમામાં ૯મ, દશમામાં ૮૭, અગ્યારમામાં ૭૬, બારમામાં ૭૮, તેરમામાં ૯૪, ચૌદમામાં ૧૦૮, પંદરમામાં ૧૦૩, સોળમામાં ૧૦૭, સત્તરમામાં ૧૦૪, અઢારમામાં ૧૧૫, ઓગણીશમામાં ૧૩૩, વશમામાં ૧૦૦, એકવીશમામાં ૯૫ અને બાવીશમામાં ૯૯ ત્રેવીસમામાં ૪૦-એ પ્રમાણે કુલ ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે. ૧૦૩-૧૦૭. એ ત્રેવીશે ઉદયમાં પહેલા પહેલા આચાર્ય શ્રીસુધમ ૧. વજ, ૨, પ્રતિપદ ૩, હરિસ્સહ ૪, નંદિમિત્ર ૫, શૂરસેન ૬, રવિમિત્ર ૭, શ્રીપ્રભ ૮, મણિરથ ૯, યશોમિત્ર ૧૦, ધનશિખ ૧૧, મહામુનિ સત્ય મિત્ર ૧૨, ધમ્મિલ્લ ૧૩, વિજ્યાનંદ ૧૪, સુમંગલ સૂરિ ૧૫, ધર્મસિંહ ૧૬, જયદેવ ૧૭, Page #263 -------------------------------------------------------------------------- ________________ २30 કાલલોક-સર્ગ ૩૪ श्रीसुधर्मा १ च वज्रश्च २ सूरिः प्रतिपदाभिधः ३ । हरिस्सहो ४ नंदिमित्रः ५ शूरसेन ५ स्तथापरः ॥ १०८ ॥ रविमित्रः ७ श्रीप्रभश्च ८ सूरिमणिरथाभिधः ९ । यशोमित्रो १० धनशिखः ११ सत्यमित्रो १२ महामुनिः ॥ १०९ ॥ धम्मिल्लो १३ विजयानंद १४-स्तथा सूरिः सुमंगलः १५ । धर्मसिंहो १६ जयंदेवः १७ सुरदिन्नाभिधो गुरुः ॥ १८ ॥ ११० ॥ वैशाख १९ श्चाथ कोडिन्यः २० सूरिः श्रीमाथुराह्वयः २१ ॥ वर्णिक्पुत्रश्च २२ श्रीदत्त २३ उदयेष्वाद्यसूरयः ॥ १११ ॥ स्यात्पुष्पमित्रो १ ऽर्हन्मित्रः २ सूरिर्वैशाखसंज्ञकः ३ । सुकीर्ति ४ स्थावर ५ रथ-सुताश्च ६ जयमंगलः ७ ॥ ११२ ॥ ततः सिद्धार्थ ८ ईशानो ९ रथमित्रो १० मुनीश्वरः । आचार्यो भरणीमित्रो ११ दृढमित्राह्वयोऽपि च १२ ॥ ११३ ॥ संगतिमित्रः १३ श्रीधरो १४ मागध १५ श्चामराभिधः १६ । रेवतीमित्र १७ सत्कीर्ति-मित्रौ १८ च सुरमित्रकः ।। ११४ ॥ फल्गुमित्रश्च २० कल्याण २१-सूरिः कल्याणकारणं । देवमित्रो २२ दुःप्रसह २३ उदयेष्वंत्यसूरयः ॥ ११५ ॥ श्रीसुधर्मा च जंबूश्च प्रभवः सूरिशेखरः । शय्यंभवो यशोभद्रः संभूतिविजयाह्वयः ॥ ११६ ॥ સુરદિત્ર ૧૮, વૈશાખ ૧૯, કૌડિન્ય ૨૦, માથુર ૨૧ વણિપુત્ર ૨૨ અને શ્રીદત્ત ૨૩-આ નામના थश. १०८-१११. એ ત્રેવીશે ઉદયમાં છેલ્લા આચાર્ય પુષ્પમિત્ર ૧, અહમિત્ર ૨, વૈશાખ ૩, સુકીર્તિ ૪, સ્થાવર ५, २थसुत , ४यमंगल ७, सिद्धार्थ ८, शान ८, २थमित्र १०, भ२९ मित्र ११, मित्र १२, સંગતિમિત્ર ૧૩, શ્રીધર ૧૪, માગધ ૧૫, ચામર ૧૬, રેવતીમિત્ર ૧૭, સત્કીર્નિમિત્ર ૧૮, સુરમિત્ર ૧૯, ફલ્યુમિત્ર ૨૦, કલ્યાણના કારણરૂપ કલ્યાણસૂરિ ૨૧, દેવમિત્ર ૨૨ અને દુ:પ્રસહ ૨૩ નામના थशे. ११२-११५. હવે પહેલા ઉદયના વિશ યુગપ્રધાન આચાર્યોના નામ આ પ્રમાણે-૧ શ્રીસુધમાં, ૨ જંબૂ, ૩ સૂરિશેખરસમાન પ્રભવ, ૪ શäભવ, પ યશોભદ્ર, ૬ સંભૂતિવિજય, ૭ ભદ્રબાહુ, ૮ સ્થૂલભદ્ર, ૯ હાગિરિ, ૧૦ સુહસ્તિ, ૧૧ ધનસુંદર, ૧૨ શ્યામાર્ચ, ૧૩ સ્કંદિલાચાર્ય, ૧૪ રેવતીમિત્ર, ૧૫ ધર્મ, ૧૬ ભદ્રગુપ્ત અને ૧૭ શ્રીગુપ્ત, ૧૮ વજ, ૧૯ આર્યરક્ષિત અને ૨૦ પુષ્પમિત્ર. ૧૧૬-૧૧૯. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પહેલા ઉદયમાં યુગપ્રધાન આચાર્યો. भद्रबाहुस्थूलभद्रौ महागिरिसुहस्तिनौ ।। धनसुंदरश्यामा? स्कंदिलाचार्य इत्यपि ॥ ११७ ।। रेवतीमित्रधर्मी च भद्रगुप्ताभिधो गुरुः । श्रीगुप्तवज्रसंज्ञार्य-रक्षितौ पुष्पमित्रकः ॥ ११८ ॥ प्रथमस्योदयस्यैते विंशति; सूरिसत्तमाः । त्रयोविंशतिरुच्यते द्वितीयस्याथ नामतः ॥ ११९ ॥ श्रीवज्रो नागहस्ती च रेवतीमित्र इत्यपि ।। सिंहो नागार्जुनो भूत-दिन्नः कालकसंज्ञकः ॥ १२० ॥ सत्यमित्रो हारिलश्च जिनभद्रो गणीश्वरः । उमास्वातिः पुष्पमित्रः संभूतिः सूरिकुंजरः ॥ १२१ ॥ तथा माढरसंभूतो धर्मश्रीसंज्ञको गुरुः । ज्येष्ठांगः फल्गुमित्रश्च धर्मघोषाह्वयो गुरुः ॥ १२२ ॥ सूरिविनयमित्राख्यः शीलमित्रश्च रेवतिः । स्वप्नमित्रो हरिमित्रो द्वितीयोदयसूरयः ॥ १२३ ॥ स्युस्त्रयोविंशतेरेव-मुदयानां युगोत्तमाः । चतुर्युक्ते सहस्रे द्वे मीलिताः सर्वसंख्यया ॥ १२४ ॥ एकावताराः सर्वेऽमी सूरयो जंगदुत्तमाः । श्री सुधर्मा च जंबूश्च ख्यातौ तद्भवसिद्धिकौ ।। १२५ ॥ - હવે બીજા ઉદયના ૨૩ યુગપ્રધાન આચાર્યોના નામ કહે છે. ૧ શ્રીવજ, ૨ નાગહસ્તી, ૩ રેવતીમિત્ર, ૪ સિંહ, ૫ નાગાર્જુન, ૬ ભૂતદિન્ન, ૭ કાલક, ૮ સત્ય મિત્ર, ૯ હારિલ, ૧૦ જિનભદ્ર ગણીશ્વર, ૧૧ ઉમાસ્વાતિ, ૧૨ પુષ્પમિત્ર, ૧૩ આચાર્યોમાં હસ્તી સમાન સંભૂતિ, ૧૪ માઢરસંભૂત, ૧૫ ધર્મશ્રી, ૧૬ જ્યેષ્ઠાંગ, ૧૭ ફલ્યુમિત્ર, ૧૮ ધર્મઘોષ, ૧૯ વિનયમિત્ર, ૨૦ શીલમિત્ર, ૨૧ રેવતિ, ૨૨ સ્વપ્નમિત્ર અને ૨૩ હરિમિત્ર, ૧૨૦-૧૨૩. એ પ્રમાણે ૨૩ ઉદયમાં થનારા યુગોત્તમ (યુગપ્રધાન) પુરુષો સર્વ મળીને કુલ બે હજાર અને यारथाय छे. १२४. આ બધા જગદુત્તમ આચાર્યો એકાવતારી જાણવા. તેમાં શ્રી સુધમાં અને જંબૂ તદ્ભવસિદ્ધિક सम४वा. १२५. આ યુગપ્રધાનો અનેક અતિશયવાળા તેમજ મહાસત્ત્વશાળી હોય છે. તેમના પ્રભાવથી અઢી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ अनेकातिशयोपेता महासत्त्वा भवत्यमी । घ्नंति सार्द्धद्वियोजन्यां दुर्भिक्षादीनुपद्रवान् ।। १२६ ।। एकादशसहस्राश्च लक्षाश्च षोडशाधिकाः । युगप्रधानतुल्याः स्युः सूरयः पंचमारके ।। १२७ ॥ तथोक्तं दुष्षमारकसंघस्तोत्रे जुगपवरसरिससूरी: दूरीकयभवियमोहतमपसरं । वंदामि सोलसुत्तर इगदसलक्खे सहस्से य ।। १२८ ।। संतु श्रीवर्द्धमानस्येत्यादि दीवालीकल्पे तु - जुगप्पहाणसमाणा एगारस लक्ख सोलस सहस्सा । सूरिओ हुति अरए पंचमए जाव दुप्पसहे ।। १२९ ।। कोटीनां पंच पंचाशल्लक्षास्तावंत एव च । सहस्राश्च शताः पंच सर्वे स्वाचारसूरयः ।। १३० ॥ त्रयस्त्रिंशच्च लक्षाणि सहस्राणां चतुष्टयी । चतुःशत्येकनवतिः सूरयो मध्यमा गुणैः ॥ १३१ ॥ अस्मन्नेवारकेऽभूवन् पूर्वाचार्या महाशयाः । श्री जगच्चंद्रसूर्याद्या- स्तपागच्छान्वयक्र मे ॥ १३२ ॥ યોજન (દશ ગાઉ) માં દુર્ભિક્ષાદિ ઉપદ્રવો નાશ પામે છે. આ પાંચમા આરામાં સોળ લાખ અને અગ્યાર હજાર યુગપ્રધાન સમાન આચાર્યો થશે. ૧૨૬-૧૨૭. કાલલોક-સર્ગ ૩૪ શ્રી દુષ્યમાકસંઘસ્તોત્રમાં કહ્યું છે કે-“યુગપ્રધાનસમાન સોળ લાખ અને અગ્યાર હજાર આચાર્યો કે જેમણે ભવિક જીવના મોહરુપ અંધકારનો પ્રસાર દૂર કર્યો છે -એવા થશે. એમને હું वंदना दुरं छं. १२८. સંતુ શ્રીવર્ધમાનસ્ય એ પદની શરુઆતવાળા દીવાળીકલ્પમાં તો -યુગપ્રધાન સમાન અગ્યાર લાખ અને સોળ હજાર આચાર્યો પાંચમા આરામાં યાવત્ દુષ્પ્રસહસૂરિપર્યન્ત થશે -એમ કહેલ छे. १२८. પાંચ કરોડ, પચાસ લાખ, પચાસ હજાર અને પાંચસો સર્વે ઉત્તમ આચારવાળા આચાર્યો थशे. १३०. તેત્રીશ લાખ, ચાર હજાર, ચારસો અને એકાણું મધ્યમ ગુણવાળા આચાર્યો થશે. ૧૩૧. આ આરામાં મહાશય એવા પૂર્વાચાર્યો શ્રીજગચંદ્રસૂરિ વિગેરે તપાગચ્છના વંશમાં થયા छे. १३२. Page #266 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ ક્યાં સુધી રહેશે. सूरयो बप्पभट्ट्याख्या अभयदेवसूरयः । हेमचार्याश्च मलय - गिर्याद्याश्चाभवन् परे ॥ १३३ ॥ विजयंतेऽधुनाप्येवं मुनयो नयकोविदाः । अत्युग्रतपसश्चारु-चारित्रमहिमाद्भुताः ॥ १३४ ॥ एवं मध्यस्थयादृष्ट्या पर्यालोच्य विवेकिभिः । न कार्यः शुद्धसाधूनां संशयः पंचमेऽरके ।। १३५ ॥ दुष्षमारकपर्यंता-वधि संघश्चतुर्विधः । भविष्यत्यव्यवच्छिन्न इत्यादिष्टं जिनैः श्रुते ॥ १३६ ॥ तथोक्तं भगवत्यां जंबूद्दीवे णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालं तिथे अणुसज्जिस्सति ? गो० जंबू० भारहे इमीसे ओस० ममं वाससहस्साई तित्थे अणुसज्जिस्सति, इति भग० श० ८ उ० ८ । दीवालीकल्पे तूक्तं वासाण वीससहस्सा नव सय तिम्मास पंचदिणपहरा । इक्का घडिया दोपल अक्खर अडयाल जिणधम्मो ॥ १३७ ॥ ૨૩૩ શ્રીબપ્પભટ્ટીસૂરિ, શ્રી અભયદેવસૂરિ, શ્રીહેમચંદ્રાચાર્ય, શ્રીમલયગિરિ વગેરે બીજા ઘણા આચાર્યો થયા છે. ૧૩૩. અત્યારે પણ ન્યાયમાં પ્રવીણ અને અત્યુગ્ર તપ કરનારા તેમજ ચારિત્રના મહિમાવડે અદ્ભુત એવા કેટલાક મુનિઓ વિજયવંત વર્તે છે. ૧૩૪. આ પ્રમાણે મધ્યસ્થ બુદ્ધિથી વિચાર કરીને વિવેકીઓએ પાંચમા આરામાં શુદ્ધ સાધુઓસંબંધી સંશય ન કરવો. ૧૩૫. કેમકે દુષમ આરાના અંતસુધી અવ્યવચ્છિન્નપણે ચતુર્વિધસંઘ રહેશે-એમ જિનેશ્વરોએ સિદ્ધાંતમાં કહેલું છે. ૧૩૬. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે-હે ભગવંત ! જંબૂદ્રીપનાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલા કાળસુધી અવિચ્છિન્ન વર્તાશે ?' પ્રભુ કહે છે કે-‘હે ગૌતમ! આ જંબૂદ્રીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં મારું તીર્થ એકવીશ હજાર વર્ષપર્યન્ત અવિચ્છિન્ન વર્તાશે.’ આ પ્રમાણે ભગવતી શતક ૮, ઉદ્દેશા આઠમામાં કહ્યું છે. દીવાળીકલ્પમાં તો કહ્યું છે કે- ‘વીશ હજાર નવસો વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ પાંચ પ્રહર, એક ઘડી, બે પળ અને ૪૮ અક્ષર સુધી જૈનધર્મ રહેશે. ૧૩૭. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કાલલોક-સર્ગ ૩૪ पर्यंते त्वरकस्यास्य सूरि१ःप्रसहाभिधः । रलिद्वयोच्छितो विंशत्यब्दजीवी भविष्यति ॥ १३८ । स्वर्गाच्युत्वा समुत्पन्नो गृहे द्वादशवत्सरी । स्थित्वा सामान्यसाधुत्वे चत्वार्यब्दान्यसौ शुचिः ॥ १३९ ॥ चत्वार्यब्दानि सूरित्वे स्थित्वाष्टाब्दानि च व्रते । स्वर्गमेष्यति सौधर्म-मंते कृत्वाष्टमं कृती ।। १४० ॥ दशवैकालिकं जीत-कल्पमावश्यकं च सः । अनुवोगद्वारनंदी-तेंद्रो धास्यति श्रुतं ॥ १४१ ॥ साध्वी तदा च फल्गुश्रीः श्रावको नागिलाभिधः । सत्यश्रीः श्राविका चेति ज्ञेयः संघश्चतुर्विधः ॥ १४२ ।। यतः- एगो साहू एगा य साहुणी सड्ढओ य सड्ढी वा ।। आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ ॥ १४३ ॥ उत्कृष्टं श्रुतमेतेषां दशवैकालिकावधि । षाण्मासिकतपस्तुल्यं षष्ठभक्तं भविष्यति ॥ १४४ ॥ આ આરાને અંતે દુઃપ્રસહ નામના સૂરિ બે હાથ ઉંચા શરીરવાળા અને વીશ વર્ષના આયુવાળા થશે. ૧૩૮. તે સ્વર્ગથી ચ્યવીને મનુષ્યપણું પામશે, બાર વરસ ગૃહવાસમાં રહેશે, ચાર વર્ષ સુંદર સાધુપણે રહેશે ચાર વર્ષ આચાર્યપણે રહેશે. એકંદર આઠ વર્ષ શ્રમણપણામાં રહી અંતે અઠ્ઠમ કરી સૌધર્મ દેવલોકમાં દેવ થશે. ૧૩૯-૧૪૦. તે કાળે દશવૈકાલિક, જીતકલ્પ, આવશ્યક, અનુયોગદ્વાર અને નંદી એટલું શ્રુત તે આચાર્ય ધારણ કરશે. ૧૪૧. તે વખતે સાધ્વી ફલ્ગશ્રી નામે, શ્રાવક નાગિલ નામે અને શ્રાવિકા સત્યશ્રી નામે થશે. એ રીતે ચતુર્વિધ સંઘ થશે. ૧૪૨. કહ્યું છે કે એક સાધુ એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા પણ આજ્ઞાયુક્ત હોય તો તેને સંઘ કહેવો, તે સિવાયનાને અસ્થિનો સંઘ સમજવો.” ૧૪૩. - (પાંચમા આરાના અંતે એઓનું ઉત્કૃષ્ટ શ્રુત દશવૈકાલિક સુધી અને ઉત્કૃષ્ટ તપ છ9નું હશે અને તે પાપ્તાસિક તપ જેવું ગણાશે. ૧૪૪. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ પાંચમા આરાને અંતે શું શું નાશ પામશે. मंत्रीशः सुमुखाभिख्यो राजा विमलवाहनः । भविष्यतस्तदा लोके नीतिमार्गप्रवर्तकौ ॥ १४५ ॥ अयं दुःप्रसहाचार्यो-पदेशेन करिष्यति । चैत्यस्यांतिममुद्धारं राजा श्रीविमलाचले ॥ १४६ ॥ कोट्येकैकादश लक्षाः सहस्राणि च षोडश । उत्तमानां क्षितीशानां संख्यैषा दुष्षमारके ॥ १४७ ॥ कोटयः पंचपंचाश-लक्षाश्चापि सहस्रकाः । तावंतोऽथ शताः पंच पंचपंचाशदन्विताः ॥ १४८ ॥ इयंतो दुःषमाकाले निर्दिष्टाः सर्वसंख्यया । नवभिः पंचकैमि-धारिणोऽधमसूरयः ।। १४९ ॥ इत्यर्थतो दीपालिकाकल्पे. एवं च सर्ववर्षाव-सर्पिणीष्वखिलास्वपि । पंचमानामरकाणां यथार्ह भाव्यतां स्थितिः ॥ १५० ॥ एवमुक्तस्वरूपस्य पंचमस्यारकस्य च । प्रांते मूलाद् ज्ञातिधर्मो विवाहादिविलीयते ॥ १५१ ॥ રાજા વિમળવાહન અને મંત્રી સુમુખ નામના તે વખતે લોકમાં નીતિમાર્ગના પ્રવર્તક થશે. ૧૪પ. આ રાજા દુ:પ્રસહ આચાર્યના ઉપદેશથી શ્રીવિમળાચલ ઉપરના ચૈત્યનો છેલ્લો ઉદ્ધાર કરશે. ૧૪૬. આ દુષમા આરામાં એક કરોડ, અગ્યાર લાખ અને સોળ હજાર ઉત્તમ રાજાઓ થશે. ૧૪૭. પંચાવન કરોડ, પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચસો ને પંચાવન (૫૫,૫૫,૫૫,૫૫૫) એ પ્રમાણે નવ પાંચડારૂપ સંખ્યાવાળા આ દુઃષમકાળમાં નામધારી જઘન્ય સૂરિઓ (આચાય) થશે. આ પ્રમાણે અર્થથી દીપાલિકાકલ્પમાં કહેલ છે. ૧૪૮-૧૪૯. એ રીતે સર્વ (પાંચ ભરત અને પાંચ ઐરવત) ક્ષેત્રમાં સર્વ અવસર્પિણીના પાંચમા આરામાં યથાયોગ્યપણે સ્થિતિ સમજવી. ૧૫૦. એ પ્રમાણે ઉક્ત સ્વરૂપવાળા પાંચમા આરાને અંતે મૂળથી વિવાદિ જ્ઞાતિધર્મ નાશ પામશે. ૧૫૧. શાક્યાદિ અન્ય પાખંડીઓનો ધર્મ પણ નાશ પામશે. દુષ્ટનો નિગ્રહ અને શિષ્ટનો અનુગ્રહ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કાલલોક-સર્ગ ૩૪ धर्मो विलीयते शाक्या-धन्यपाखंडिनामपि । राजधर्मो दुष्टशिष्ट-निग्रहानुग्रहादिकः ॥ १५२ ॥ धर्मोऽथ श्रुतचारित्र-लक्षणोऽपि विलीयते । साध्वादिनाशे तन्नाशः पात्रनाशे घृतादिवत् ॥ १५३ ॥ तथा चोच्छिद्यते वह्नि-रन्नपाकादिभिस्सह । अतिस्निग्धेऽतिरूक्षे. च काले भवति नैष यत् ॥ १५४ ॥ अनतिस्निग्धेरूक्षेषु सुषमदुष्षमादिषु । कालेषूत्पद्यते वह्नि-स्तत्साध्याश्च क्रिया अपि ॥ १५५ ।। एवं पूर्णे पंचमेऽरे-ऽनंतैर्वर्णादिपर्यवैः । हीयमानैः प्रविशति दुष्षमदुष्षमारकः ॥ १५६ ।। स च कालो महाभीष्मः शून्योऽशेषजनक्षयात् । પ્રવર્ધમાનદુઃવાર્ત-7ોહીહીરવાળુ: | 9૫૭ // तस्मिन् कालेऽतिकठिना दूरोदंचितधूलयः । वाता वांति भृशं भीष्मा असह्याः प्राणहारिणः ॥ १५८ ।। धूमायंते दिशोऽभीक्ष्णं परितोऽतिरजस्वलाः । પ્રવૃત્વરાંધતમ-ર્નિાન્નોવા વિવાનિશું 999 છે. કરવારૂપ રાજધર્મ નાશ પામશે. ૧૫૨. શ્રુત અને ચારિત્રલક્ષણ ધર્મ પણ નાશ પામશે, કેમકે સાધુ વિગેરેનો નાશ થવાથી પાત્રનાશે વૃતાદિના નાશની જેમ તે નાશ પામે જ. ૧૫૩. તથા અન્નપાકાદિ તથા સાથે અગ્નિ પણ નાશ પામશે, કારણ કે અતિસ્નિગ્ધ કે અતિરુક્ષ કાળમાં અગ્નિ હોતો જ નથી. ૧૫૪. અનતિસ્નિગ્ધરુક્ષ એટલે અતિસ્નિગ્ધ નહીં અને અતિરુક્ષ નહીં એવા સુષમદુષમાદિ કાળમાં તે અગ્નિ અને તેથી સાધ્ય એવી ક્રિયાઓ પ્રર્વત છે. ૧૫૫. આ પ્રમાણે પાંચમો આરો પૂર્ણ થયા બાદ તેના કરતાં અનંતા વણદિ પર્યવથી હીન દુષ્યમદુષમ નામનો છઠ્ઠો આરો પ્રવેશ કરશે. ૧૫૬. તે કાળ મહાભીષ્મ, સમસ્ત જનનો ક્ષય થવાથી શૂન્ય, વધતા જતા દુઃખોથી પીડા પામતા લોકોના હાહારવથી આકુળ હશે. ૧૫૭. તે કાલે અતિ કઠિન, દૂરથી પુષ્કળ ધૂળને ઉડાડનારા, અત્યંત ભયંકર, અસહ્ય અને પ્રાણહારી વાયરા વાશે. ૧૫૮. વારંવાર દિશાઓ ધૂમ્રમય, ચારે તરફ રજયુક્ત અને અંધ કરે એવા તામસવડે રાત્રિ-દિવસ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ અંતિમ વર્ષાદ कालरौक्ष्येणांगरौक्ष्या-दसह्यमहितं महः । शीतं मुंचति शीतांशु-रुष्णं चोष्णकरः खरः ॥ १६० ॥ सूर्यचंद्रमसावेतौ जगतामुपकारिणौ । हंत कालपरावर्ते स्यातां तावेव दुःखदौ ॥ १६१ ॥ सर्जादिक्षारसदृश-रसवाःपूरवर्षिणः । करीषरसतुल्यांबु-मुचोऽम्लरसवारयः ॥ १६२ ॥ अग्निवद्दाहकृद्वारि-किरो विषमयोदकाः । वज्रोदकाः पर्वतादि-प्रतिभेदप्रभूष्णवः ॥ १६३ ॥ विद्युत्पातकृ तोऽभीक्ष्णं कर्करादिकिरोऽसकृत् । जनानां विविधव्याधि-वेदनामृत्युकृञ्जलाः ॥ १६४ ॥ तदा चंडानिलोद्भूत-तीव्रधारातिपातिनः । कर्णद्रोहिध्वनिकृतो-ऽसकृद्वर्षन्ति वारिदाः ॥ १६५ ।। चतुर्भिः कलापकं । ___ एषां क्षारादिमेघानां श्रीजंबूद्वीप्रज्ञप्तिसूत्रवृत्त्योः कालमानमुक्तं न दृश्यते- 'अभिक्खणं अभिक्खणं अरसमेहा विरसमेहा खारमेहा खत्तमेहा यावत् वासं वासं पासिहिंति' एतद् वृत्तावपि अभीक्ष्णं पुनः पुनरित्यादि. कालसप्ततौ तु एतेषां कालमानमेवं दृश्यते - લોકોવડે ન જોઈ શકાય તેવી થશે. ૧૫૯. કાળની રુક્ષતાથી અંગ અત્યંત રુક્ષ થશે અને તેથી સૂર્ય-ચંદ્રનું તેજ અસહ્ય અને અહિતકારી થશે. ચંદ્રમાં અત્યંત શીતતા મૂકશે અને સૂર્ય અત્યંત ઉષ્ણતા મૂકશે. ૧૬૦. ખેદની વાત છે, કે એ સૂર્ય ને ચંદ્ર જગતને ઉપકારી હોવા છતાં કાલ પરિવર્તન થવાથી તે બંને દુઃખને આપનારા થશે. ૧૬૧. - સાજી વિગેરે ક્ષારસદશ રસવાળા પાણીના વરસાદ વરસશે, તેમજ કરીષના રસતુલ્ય પાણીના, અમ્લ રસવાળા પાણીના, અગ્નિ જેવા દાહ કરનારા પાણીના અને વિષમય રસવાલા પાણીના વરસાદ વરસશે અને પર્વતોને પણ ભેદી નાંખે એવાં વજ જેવા પાણીના વરસાદ પણ १२सशे. ११२-११3. મેઘ, વારંવાર વિજલી પાડશે, વારંવાર કરાઓ પાડશે, લોકોને વિવિધ પ્રકારના વ્યાધિની વેદના અને મૃત્યુને ઉપજાવનારા જલ વરસાવશે. ૧૬૪. તેમજ પ્રચંડ પવનથી ઉદ્ધત એવી તીવ્ર ધારાવાલા, કાનને અપ્રિય ગરવ કરતા વરસાદો वारंवार ५२स. १७५. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કાલલોક-સર્ગ ૩૪ तो खारग्गिविसंबिल-विजूघणा सगदिणा पिहु कुपवणं । वरिसिअ बहुरोगिजलं काहंति समं गिरिथलाइं ॥ १६५ A ॥ ग्रंथांतरे तु-एते क्षारमेघादयो वर्षशतोनैकविशंतिवर्षसहस्रप्रमाणदुष्षमाकालातिक्रमे वर्षिष्यंतीति' दृश्यते. ये जगज्जीवनास्ताप-च्छिदः सर्वेप्सितागमाः । एवं तेऽपि प्रवर्तते मेघाः कालविपर्यये ।। १६६ ॥ नगरग्रामखेटादीन् द्विपदांश्च चतुष्पदान् । अफ्दान् खेचरान् भूमि-चरान्नभश्चरानपि ॥ १६७ ॥ अरण्यवासिनो द्वीप-वासिनः शैलवासिनः । विद्याधरानैकविद्या-साधनोर्जितशक्तिकान् ॥ १६८ ॥ त्रसान् द्वित्रिचतुःपंचेन्द्रियांश्च स्थावरानपि । वृक्षगुल्मलतागुच्छौ-षधी नातृणादिकान् ॥ १६९ ॥ विना वैताढ्यवृषभ - कूटेभ्योऽन्यान् धराधरान् । गंगासिंध्यादिसिंधुभ्यः परान् सर्वात् जलाश्रयान् ॥ १७० ।। विध्वस्येत्यादिकान् सर्वान् भवांस्ते विषमा घनाः । भस्मीकुर्वति दशसु क्षेत्रेषु भरतादिषु ॥ १७१ ॥ पंचभिः कुलकं । આ ક્ષારાદિ મેઘોનું કાલમાન શ્રીજબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં તથા તેની વૃત્તિમાં કહેલ જણાતું નથી. તેના મૂલમાં તો “અરસમેઘ, વિરસમેઘ, ક્ષારમેઘ, ક્ષતમેઘ, યાવતું વિષમેઘ વારંવાર વરસશે” એમ કહેલ છે. તેની વૃત્તિમાં પણ અભણ એટલે વારંવાર ઈત્યાદિ લખ્યું છે. કાલસપ્તતિ પ્રકરણમાં તો એનું કાલમાન આ પ્રમાણે કહ્યું છે --ક્ષાર, અગ્નિ, વિષ, અમ્લ અને વિદ્યુત્ - આ પાંચ પ્રકારના મેઘ સાત સાત દિવસ વરસશે. માઠા પવનયુક્ત બહુરોગી જલને વરસીને બધા પર્વત અને સ્થલને સરખા रीनाजशे.' १७५ A. ગ્રંથાતરમાં તો “સો વર્ષ જૂની એકવીશ હજાર વર્ષ દુષ્યમાકાલના (પાંચમા આરાના) પસાર થયા બાદ આ ક્ષાર મેઘાદિ વરસશે’ એમ કહેલ છે. જે મેઘો જગતને જીવન આપનાર, તાપનો નાશ કરનાર, તથા સર્વને ઈષ્ટ છે, તે પણ કાલનો વિપર્યય થવાથી આવી રીતે જ અનિષ્ટ પ્રવૃત્તિ કરે છે. ૧૬૬. એ વિષમ વરસાદો ભરતાદિ દશે ક્ષેત્રોનાં નગર, ગ્રામ, ખેડા વિગેરેને, દ્વિપદ, ચતુષ્પદ, અપદને ૧ તેમજ ખેચર, ભૂમિચર અને જલચરને અરણ્યવાસી, દ્વીપવાસી અને શૈલવાસીને, અનેક વિદ્યાસાધનથી ઉર્જિત શક્તિવાલા વિદ્યાધરને, બેઈકી, તઈદ્રી, ચઉરેકી, પંચેટિયરૂપ સોને, વૃક્ષ, १५-सप. . Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ છ આરામાં શત્રુંજયનું માન. वर्षति वैताढ्यादीना- मुपर्यपि घना अमी । तत्रस्था अपि नश्यति खेचरास्तत्पुराणि च ।। १७२ ॥ किंतु ते भूधरास्तेषां प्रासादाः शिखराणि च ।। न मनागपि भियंते शाश्वतं ह्यविनश्वरं ॥ १७३ ॥ अस्मिंश्च भरतक्षेत्रे श्री शत्रुजयपर्वतः । तत्रापि काले भविता शाश्वतप्राय एव यत् ॥ १७४ ॥ अशीतिं योजनान्येष विस्तृतः प्रथमेऽरके । द्वितीये सप्ततिं षष्टिं तृतीये कथितोऽरके ।। १७५ ॥ योजनानि च पंचाश-तुरीये पंचमे पुनः । योजनानि द्वादश स्युः सप्तहस्तास्ततोतिमे ॥ १७६ ॥ उत्सर्पिण्यां कराः सप्ता-रके ह्याद्ये द्वितीयके । योजनानि द्वादश स्यु-निमेवं परेष्वपि ॥ १७७ ।। पंचाशतं योजनानि मूले यो विस्तृतोऽभवत् । दशोपरि तथाष्टोच्चो विहरत्यादिमेऽर्हति ।। १७८ ।। ગુલ્મ, લતા, ગુચ્છ, ઔષધિ અને અનેક પ્રકારના તૃણાદિરૂપ સ્થાવરોને, વૈતાઢ્ય અને ઋષભકૂટ સિવાયના બધા પર્વતોને, ગંગા અને સિંધુ સિવાયની બીજી નદીઓને, સર્વ જલાશયોને ઈત્યાદિ સર્વ ભાવોને વિધ્વંસ કરીને ભસ્મીભૂત કરી નાખશે. ૧૬૭-૧૭૧. આ વરસાદો વૈતાઢ્યાદિ પર્વતોની ઉપર પણ વરસે છે તેથી ત્યાં રહેલા ખેચરો તેમજ તેના નગરો પણ નાશ પામે છે. ૧૭૨. માત્ર તે પર્વત અને તેના પ્રાસાદ, તેમજ શિખરો જરા પણ ભેદાતા નથી, કારણ કે તે શાશ્વત અને અવિનશ્વર છે. ૧૭૩. આ ભરતક્ષેત્રમાં શ્રી શત્રુંજય પર્વત તે કાળે પણ રહેશે. કારણ કે તે શાશ્વતપ્રાય છે. ૧૭૪. તે પર્વત પહેલે આરે ૮૦ યોજનનો, બીજે આરે ૭૦ યોજનનો, ત્રીજે આરે ૬૦ યોજનનો, ચોથે આરે ૫૦ યોજનનો, પાંચમે આરે ૧૨ યોજનાનો અને છકે આરે સાત હાથનો હોય છે. ૧૭૫-૧૭૬. ઉત્સર્પિણીમાં પહેલે આરે ૭ હાથનો, બીજે આરે ૧૨ યોજનનો એ પ્રમાણે અવસર્પિણીથી વિપર્યય માન સમજવું. ૧૭૭. શ્રીષભદેવ ભગવાન વિચરતા હતા ત્યારે (ત્રીજા આરાને છેડ) શત્રુંજય પર્વત પચાસ યોજન મૂળમાં વિસ્તારવાળો, ઉપર દશ યોજન વિસ્તારવાળો અને આઠ યોજન ઊંચો હતો. ૧૭૮. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કાલલોક-સર્ગ ૩૪ विच्छिन्नेऽपि हि तीर्थेऽस्मिन् कूटमस्यर्षभाभिधं । सुरार्चितं स्थास्यतीह पद्मनाभजिनावधि ॥ १७९ ॥ अस्मिन्नृषभसेनाद्याः, संख्यातीता जिनेश्वराः । निर्वाणैश्च विहारैश्च बहुशोऽपावयन्महीं ॥ १८० । भाविनः पद्मनाभाद्या अर्हतोऽत्र महागिरौ । निर्विहारनिर्वाणः पावयिष्यंति मेदिनीं ॥ १८१ ॥ वर्तमानावसर्पिण्या-मस्यां नेमिजिनं विना । त्रयोविंशतिरहँतो निन्युरेनं कृतार्थतां ॥ १८२ ॥ पंचभिर्मुनिकोटीभिः सहात्र वृषभप्रभोः । निवृतश्चैत्रराकायां पुंडरीको गणाधिपः ।। १८३ ।। चतुर्मासी स्थितावत्रा-जितशांती जिनेश्वरौ । क्षेत्रमेतदनंतानां सिद्धानां विशदात्मनां ॥ १८४ ।। श्रीनेमिगणभृन्नंदि-षेणो यात्रार्थमागतः । सत्प्रभावाश्रयं यत्रा-जितशांतिस्तवं व्यधात् ॥ १८५ ।। પાંચમા આરાને છેડે આ તીર્થ વિચ્છેદ પામવા છતાં પણ એનું ઋષભ નામનું કૂટ પદ્મનાભ તીર્થંકર થશે ત્યાં સુધી કાયમ રહેશે. અને દેવોથી પૂજાશે. ૧૭૯. આ પર્વતની પૃથ્વી ઋષભસેન વિગેરે જિનેશ્વરોએ વિહારવડે અને નિવણવડે પવિત્ર કરેલી છે. ૧૮૦. ભાવી કાળે થનારા પદ્મનાભાદિ અરિહંતો આ પર્વત ઉપરની પૃથ્વી પોતાના નિવણ અને વિહારવડે પાવન કરશે. ૧૮૧. વર્તમાન અવસર્પિણીમાં નેમિનાથ સિવાય ૨૩ તીર્થકરોએ આ પર્વતની પૃથ્વીને કૃતાર્થ કરી છે. ૧૮૨. પાંચ કરોડ મુનિ સાથે ચૈત્ર શુદિ પુનમે શ્રી વૃષભપ્રભુના પુંડરીક નામના ગણધર આ તીર્થે નિવણિ પામ્યા છે. ૧૮૩. આ તીર્થપર અજિતનાથ અને શાંતિનાથ પ્રભુએ ચાતુમસ કરેલ છે. અનંતા નિર્મલ આત્માવાળા સિદ્ધોનું આ ક્ષેત્ર છે. ૧૮૪. શ્રી નેમિનાથ પ્રભુના નંદિષેણ નામના ગણધર અહીં યાત્રા કરવા આવ્યા હતા. તેમણે પ્રગટ પ્રભાવવાળું અજિતશાંતિ સ્તોત્ર અહીં રચેલું છે. ૧૮૫. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ શત્રુંજયનો મહિમા. जनकोटौ यथाकामं भोजितायां यदय॑ते । तदेकेनोपवासेन सुकृतं सिद्धभूधरे ।। १८६ ।। इत्याद्यर्थतः श्रीशनुंजयकल्पादौ. प्रायः पापविमुक्ताः स्यु-स्तिर्यंचोऽत्र निवासिनः । प्रयांति सद्गतावेव स्पृष्ट्वैनं श्रद्धया गिरिं ॥ १८७ ।। सर्वेषामपि तीर्थानां यात्रया विश्ववर्त्तिनां । થાવતુHદ્યતે પુષ્ય તાવત્સિાઢિયાત્રથા || ૧૮૮ | यश्चैत्यं जिनबिंबं वा कारयेत्सिद्धपर्वते । स भुक्त्वा सार्वभौमत्वं भवेद्देवो महर्द्धिकः ॥ १८९ ॥ ध्वजं छत्रं पताकां च स्थालश्रृंगारचामरान् । विद्याधरो भवेद्दत्त्वा रथं दत्त्वा च चक्रभृत् ।। १९० ।। आहुर्विद्याप्राभृते च नामान्यस्यैकविंशतिं । यथानुभावं क्लृप्तानि मुनिस्वर्गिनरादिभिः ॥ १९१ ।। तथाहुः- विमलगिरि १ मुत्तिनिलओ २ सित्तुंजो ३ सिद्धखित्त ४ पुंडरिओ ५ । सिरिसिद्धसेहरो ६ सिद्ध-पव्वओ ७ तित्थराओ य ८ ॥ १९२ ॥ કોડ મનુષ્યોને ઈચ્છા પ્રમાણે જમાડતાં જે પુણ્ય ઉપાર્જન થાય, તેટલું પુણ્ય આ સિદ્ધાચલપર્વત એક ઉપવાસ કરવાથી થાય છે. ૧૮૬. ઈત્યાદિ અર્થથી શ્રી શત્રુંજય કલ્પાદિકમાં કહ્યું છે. અહીંના નિવાસી તિર્યંચો પણ પ્રાયઃ પાપવિમુક્ત થાય છે. અને શ્રદ્ધાપૂર્વક આ ગિરિને ફરસવાથી જીવ સદ્ગતિમાં જ જાય છે. ૧૮૭. વિશ્વવતી સર્વે તીર્થોની યાત્રાથી જેટલું પુણ્ય થાય, તેટલું પુણ્ય આ સિદ્ધક્ષેત્રની એક યાત્રાથી થાય છે. ૧૮૮. જે કોઈ આ સિદ્ધપર્વત ઉપર ચૈત્ય કરાવે કે જિંનબિંબ પધરાવે તે સાર્વભૌમપણું (ચક્રીપણું) ભોગવીને મહદ્ધિક દેવ થાય છે. ૧૮૯. આ તીર્થમાં ધ્વજ, છત્ર, પતાકા, સ્થાળ, ભંગાર, ચામર વિગેરે આપે છે, તે વિદ્યાધરપણું પામે છે અને રથ આપનાર ચક્રવર્તી થાય છે. ૧૯૦. શ્રી વિદ્યાપ્રાભૂતમાં આ તીર્થના ૨૧ નામ આપેલા છે, કે જે નામો મુનિ, દેવો અને મનુષ્યોએ પોતાને પ્રાપ્ત થયેલા અનુભવ પ્રમાણે સ્થાપેલા છે. ૧૯૧. તે નામો આ પ્રમાણે - “વિમલગિરિ ૧, મુક્તિનિલય ૨, શત્રુંજય ૩, સિદ્ધક્ષેત્ર ૪, પુંડરીક ૫, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કાલલોક-સર્ગ ૩૪ बाहुबली ९ मरुदेवो १० भगीरहो ११ सहसपत्त १२ सयपत्तो १३ । कूडसयट्टुत्तरओ १४ नगाहिराओ १५ सहसकमलो १६ ॥ १९३ ॥ ढंको १७ कवडिनिवासो १८ लोहिच्चो १९ तालज्झओ २० कयंबुत्ति २१ । सुरनरमुणिकयनामो सो विमलगिरि जयउ तित्थं ॥ १९४ ॥ एष चाऽशाश्वतो नाशा - न्मूलाऽनाशाच्च शाश्वतः । ततः सोभयधर्मत्वाच्छाश्वतप्राय उच्यते ॥ १९५ ॥ अथ प्रकृतं - अंगारमुर्मुरप्राया भूमिर्भस्ममयी तदा । देहिभिर्दुष्करस्पर्शा सतीव व्यभिचारिभिः ॥ १९६ ॥ कुरूपाश्च कुवर्णाश्च दुर्गंधा दुष्टलक्षणाः । हीनदीनस्वरा दुष्ट-गिरोऽनादेयभाषिताः ।। १९७ ॥ निर्लज्जाः क्लेशकपट-वैरद्रोहपरायणाः । निर्मर्यादा मिथो युद्ध-वधबंधविसंस्थुलाः ॥ १९८ ॥ अकार्यकारिणो नित्य -मन्यायोत्पाततत्पराः । पित्रादिविनयाज्ञादि-व्यवहारविवर्जिताः ।। १९९ ॥ भूम्ना काणांधबधिरा न्यूनांगुल्यादयः कृशाः । कुणयः पंगवः श्यामाः कामार्त्ता बाल्यतोऽपि हि ॥ २०० ॥ श्री सिद्धशेजर 5, सिद्धपर्वत ७, तीर्थरा४८, जाडुजसि ए, भरुहेव १०, भगीरथ ११, सहपत्र १२, शतपत्र १3, अष्टोत्तरशतट १४, नगाधिरा४ १५, सहसम्भव 95, ढंड १७, झेडी (अप) निवास ૧૮, લૌહિત્ય ૧૯. તાલદ્વજ ૨૦ અને કદંબ ૨૧ - આ પ્રમાણે સુર, નર, અને મુનિના કરેલા જેના नामी छे, ते विभसगिरि तीर्थ भयवंत वर्तो” १८२-१८४. આ પર્વત નાશ પામતો હોવાથી તે અશાશ્વત છે. અને મૂળથી નાશ પામતો ન હોવાથી શાશ્વત છે. એ પ્રમાણે ઉભયધર્મી હોવાથી તે શાશ્વતપ્રાય કહેવાય છે. ૧૯૫. હવે પ્રસ્તુત-તે કાળે પાંચમાં આરાને છેડે-છઠ્ઠા આરાના પ્રારંભમાં ભૂમિ અંગારા જેવી, મુર્મુર જેવી, તેમજ ભસ્મમયી હોય છે, તે જેમ વ્યભિચારી પુરુષ સતી સ્ત્રીને સ્પર્શ કરી ન શકે, તેમ પ્રાણીઓને દુષ્કર સ્પર્શવાળી થાય છે. ૧૯૬. ते अजे मनुष्यो हुरुपी, डुवस, हुगंधी, दुष्टसक्षाशी, हीनहीन स्वरवाना हुए वाशीवाजा, , અનાદેય ભાષાવાળા, નિર્લજ્જ, ક્લેશકપટ-વૈર અને દ્રોહ કરવામાં તત્પર, મર્યાદા વિનાના, અંદરઅંદર યુદ્ધ-વધઅને બંધથી વિસંસ્થળ સ્થિતિવાળા, અકાર્યકારી, નિરંતર અન્યાય અને ઉત્પાતમાં તત્પર, (અન્યાયથી ધન ઉપાર્જન કરવામાં તત્પર) પિત્રાદિના વિનય કે આશાદિ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ છઠ્ઠા આરાના મનુષ્યોનું વર્ણન. प्ररूढप्रौढकठिन-रोमाणः शूकरादिवत् । સંસ્કૃતમથુશા: પ્રવૃદ્ધનરા: વરાઃ || ર૦૦ || कृतांतसदृशाः काला नीलीकुंडोद्गता इव । ધૂનવ્યવનસાનાન્ન-નાઃ દિતમીતઃ | ૨૦૨ // बाल्येऽपि कपिलश्वेत-मूर्द्धजा वलिभिः श्लथाः । જશવત્તા નિતિદૂતા નરસા નર્ના ફુવ | ર૦રૂ . घटोद्भटमुखा वक्र नासिकाः कुटिलेक्षणाः । ઉદંડૂ: ક્ષતશત-વિરાર્તન્યૂશળતાઃ | ૨૦૪ || खरोष्ट्रगतयः संह-ननेनांत्येन निर्बलाः । સંસ્થાના પ્રમાણ: યુસ્થાનશયનાસનાઃ | ૨૦૧ . सदाप्यशुचयः स्नानब्रह्मचर्यादिवर्जिताः । શાસ્ત્રસંસ્કારરહિતા મૂર્વી વિવૃવેદિતાઃ | ર૦૬ / निस्सत्त्वाश्च निरुत्साहाः सोच्छिष्टा नष्टतेजसः । શીતોષ્ઠાપવનવ્યાધિ-પ્રમુવાર્તિશતાશયા: | ૨૦૧૭ | प्रस्वेदमलसंदोह-बीभत्सा धूलिधूसराः ।। વહુધમાનમાયા-તોમમોહમયવયા: | ર૦૦ || વ્યવહારથી વિવર્જિત, પ્રાયે કાણા, અંધ કે બધિર, ન્યૂન આંગળી વિગેરેવાળા, દુર્બળ, હાથે ઠુંઠા, પગે પાંગળા, શ્યામ વર્ણવાળા, બાલપણાથી જ કામાત્ત, ભુંડની જેવા પ્રરુઢ-પ્રૌઢ-કઠિન રોમરાજિવાળા, દાઢી-મુછના વાળોનો સંસ્કાર કર્યા વિનાના, વધેલા નખોવાળા, કર્કશ, યમરાજ જેવા અને ગળીના કુંડમાંથી નીકળ્યા હોય તેવા શ્યામ, ધૂળ અને વ્યક્ત એવી નસોની જાળવાળા, ફુટેલા માથાવાળા, બાલ્યાવસ્થાથી જ કાબરા કેશવાળા, આવળીઓ વડે શ્લથ, અશક્ત, પડી ગયેલા દાંતવાળા, જરાવસ્થાવડે જર્જર થયેલા હોય તેવા, ઘડા જેવા ઉદ્ભટ મુખવાળા, વાંકી નાસિકાવાળા, કુટિલ નેત્રવાળા, વૃદ્ધિ પામેલી ખરજવાળા, સેંકડો ક્ષતમાંથી પરૂ ને લોહી નીકળ્યા કરે છે એવા,સેંકડો ચાંદાયુક્ત શરીરવાળા, ખર અને ઉંટ જેવી ગતિવાળા, છેલ્લા સંઘયણના કારણે નિર્બળ, અયોગ્ય સંસ્થાનવાળા, ખરાબ પ્રમાણવાળા, ખરાબ સ્થાને શયન આસન કરનારા, નિરંતર અપવિત્ર, સ્નાન અને બ્રહ્મચર્યાદિથી વર્જિત, શાસ્ત્રસંસ્કાર વિનાના, મૂર્ખ, વિકૃત ચેષ્ટાવાળા, નિઃસત્ત્વ, નિરુત્સાહ, ઉચ્છિષ્ટતાવાળા, નખતેજવાળા, શીત-ઉષ્ણ-પવન અને વ્યાધિ વિગેરેના કારણે સેંકડો પ્રકારની પીડાવાળા, પ્રસ્વેદ અને મળના સમૂહથી બીભત્સ, ધૂળવડે મેલા થયેલા, બહુ ક્રોધ-માન-માયા-લોભ-મોહ અને ભયના ઉદયવાળા, મૂળ-ઉત્તર ગુણરૂપ વ્રતોથી અને પ્રત્યાખ્યાનથી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કાલલોક-સર્ગ ૩૪ व्रतैर्मूलोत्तरगुणैः प्रत्याख्यानैश्च वर्जिताः । सम्यक्त्वेनापि रहिताः प्रायः स्युमनुजास्तदा ॥ २०९ ।। कदाचिदेषां केषांचित् सम्यक्त्वं संभवत्यपि । संक्लिष्टाध्यवसायत्वा-द्विरतिस्तु न सर्वथा ॥ २१० ॥ तथोक्तं भगवत्यां-'ओसण्णं धम्मसन्नपब्भट्ठा' जंबूद्वीपप्रज्ञप्त्यां च-'ओसण्णं धम्मसन्नसम्मत्तपरिब्भट्ठा' ओसन्नमितिः प्रायोग्रहणात्क्वचित्सम्यक्त्वं प्राप्यतेऽपीति भावः, प्रायः कच्छपमत्स्यादि-मांसक्षौद्रादिभोजिनः । तुच्छधान्याशिनः केऽपि बह्वाहारा बहुक्षुधः ॥ २११ ।। प्रायो विपद्योत्पद्यते तिर्यक्षु नरकेषु ते । तिर्यग्भ्यो नरकेभ्यश्च ते प्रायेण स्युरागताः ।। २१२ ॥ चतुष्पदा मृगव्याघ्र-सिंहाश्वौतुवृकादयः । पक्षिणो ढंककंकाद्याः सरटाद्याः सरीसृपाः ॥ २१३ ॥ एतेऽपि सर्वे नरक-तिर्यग्दुर्गतिगामिनः ।। स्युर्मासभक्षिणः क्रूरा-ध्यवसायाश्च निर्दयाः ॥ २१४ ॥ षष्ठस्य चारकस्यादौ नरा हस्तद्वयोच्छ्रिताः । हीयमानाः क्रमादंते चैकहस्तोच्छ्रिता मताः ॥ २१५ ।। વર્જિત, સમ્યક્તથી પણ રહિત એવા પ્રાયે મનુષ્યો હોય છે. ૧૯૭-૨૦૯. કદાચિતું તેમાંના કોઈક મનુષ્યોને સમ્યત્ત્વ સંભવે છે પણ સંસ્લિષ્ટ અધ્યવસાયવાળા હોવાથી વિરતિ તો સર્વથા હોતી જ નથી. ૨૧૦. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે પ્રાયે ધર્મસંજ્ઞાથી પ્રભૃષ્ટ હોય છે.... જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે - પ્રાયે ધર્મસંજ્ઞા ને સમ્યક્તથી પરિભ્રષ્ટ હોય છે? ઓસન્ન એટલે પ્રાયઃ શબ્દ ગ્રહણ કરેલ હોવાથી ક્વચિત્ સમ્યક્ત પામી શકે છે, એમ સમજવું. એ મનુષ્યો પ્રાયે કાચબા અને માછલા વિગેરેના માંસના તેમજ મઘ વિગેરેના ખાનારા, કોઈ તુચ્છ ધાન્યના ખાનારા તેમજ બહુ આહારવાળા અને બહુ સુધાવાળા હોય છે. ૨૧૧ એ મનુષ્યો મરણ પામીને પ્રાયે તિર્યંચમાં અને નરકમાં ઉત્પન્ન થાય છે અને તેઓ પ્રાયે નરક અને તિર્યંચગતિમાંથી જ આવેલા હોય છે. ૨૧૨. હવે ચતુષ્પદ હરણ, વાઘ, સિંહ, અશ્વ, વરગડા, બીલાડા વિગેરે પક્ષીઓ ઢંક, કંક વિગેરે સરિસૃપ સરડા વિગેરે-એ સર્વે નરક અને તિર્યંચરૂપ દુર્ગતિગામી હોય છે, કારણ કે તે માંસભક્ષી ક્રૂર અધ્યવસાયવાળા અને નિર્દય હોય છે. ૨૧૩-૨૧૪. - છઠ્ઠા આરાની આદિમાં મનુષ્યો બે હાથ ઉંચા હોય છે. તે અનુક્રમે ઘટતા ઘટતા છઠ્ઠા આરાને Page #278 -------------------------------------------------------------------------- ________________ ૭૨ બિલો વિષે. उत्कृष्टमायुरेतेषा - मादौ वर्षाणि विंशतिः । अंते षोडश वर्षाणि हीयमानं शनैः शनैः ॥ २१६ ॥ तथोक्तं - 'सोलसबीसइवासपरमाउआ समणाउसो' इति श्रीजंबू० प्र० सूत्रे, एतद्द् तावपि - इह कदाचित् षोडश वर्षाणि, कदाचिच्च विंशतिर्वर्षाणि परममायुर्येषां ते इति. वीरचरित्रे तु षोडश स्त्रीणां वर्षाणि, विंशतिः पुंसां परमायुरिति. वैताढ्यपर्वतादर्वा - गंगायास्तटयोर्द्वयोः । बिलानि स्युर्नव नव तावंति सिंधुकूलयोः ।। २१७ ॥ षट्त्रिंशति बिलेष्वेवं दक्षिणार्द्धनिवासिनः । વસંતિ મનુના: પક્ષિ-પશુશોઘોવયઃ ॥ ૨૧૮ || वैताढ्यात्परतः सिंधु-गंगयोः कुलयोर्द्वयोः । षट्त्रिंशति बिलेष्वेते वसंत्युत्तरपार्श्वगाः ।। २१९ ॥ द्वासप्ततिर्बिलान्येवं स्युः क्षेत्रेषु दशस्वपि । तेषु तिष्ठति बीजानि सर्वेषामपि देहिनां ।। २२० ॥ ૨૪૫ અંતે એક હાથ ઉંચા રહે છે. ૨૧૫. એમનું આયુષ્ય છઠ્ઠા આરાની આદિમાં વીશ વર્ષનું હોય છે, અંતે ધીમે ધીમે ઘટતું સોળ વર્ષનું રહે છે. ૨૧૬. શ્રી જંબુદ્રીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે કે-‘હે શ્રમણાયુષ ! તે સોળથી માંડીને વીશ વર્ષના પરમાયુવાળા હોય છે.’ તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે- ‘કદાચિત્ સોળ વર્ષનું અને કદાચિત્ વીશ વર્ષનું પરમાયું જેમનું હોય છે તે.’ શ્રી વીરચરિત્રમાં તો સોળ વર્ષનું સ્ત્રીનું અને વીશ વર્ષનું પુરુષનું પરમાયુ સમજવું એમ કહ્યું છે. વૈતાઢ્યપર્વતની સમીપમાં આ બાજુ ગંગાનદીના બંને તટ ઉપર નવ નવ બિલો હોય છે અને સિંધુના કિનારા ઉપર પણ તે જ પ્રમાણે નવ નવ બિલ હોય છે. ૨૧૭. એ રીતે કુલ ૩૬ બિલમાં ભરતના દક્ષિણાર્ધમાં રહેનારા મનુષ્યો તેમજ પશુ, પક્ષી, ઘોડા અને સર્પાદિ રહે છે. ૨૧૮. વૈતાઢ્યની બીજી બાજુ (ઉત્તર તરફ) ગંગા અને સિંધુના બંને કિનારે મળીને છત્રીશ બિલો છે. તેમાં ઉત્તર બાજુમાં મનુષ્યો અને તિર્યંચો રહે છે. ૨૧૯. આ પ્રમાણે કુલ ૭૨ બિલો દશે ક્ષેત્રોમાં હોય છે. તેમાં સર્વ જીવો બીજમાત્ર ૨હે છે. ૨૨૦, તે વખતે ગંગા અને સિંધુનો જળપ્રવાહ રથના પૈડાના મધ્ય ભાગ જેટલો (વચલી ધરી ડૂબે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કાલલોકન્સર્ગ ૩૪ रथचक्राक्षमात्रोंडो रथाध्वमात्रविस्तृतः । तदा जलप्रवाहः स्यात् सरितोः सिंधुगंगयोः ॥ २२१ ॥ तावदप्युदकं तासां भूरिभिर्मत्स्यकच्छपैः । आकीर्णं पंकिलं भूरि-जीवमल्पतमांबुकं ॥ २२२ ॥ ननु क्षुल्लहिमवदा-दिषु शैलेषु नैधते । अरकाणां परावल-स्ततस्तज्जातजन्मनां ।। २२३ ॥ गंगादीनां निम्नगानां हानिः षष्ठेऽरके कथं । किं चैवं कथमेतासां विघटेत न नित्यता ॥ २२४ ।। अत्रोच्यते-हिमवत्पर्वतोत्थस्य हानिन स्यान्मनागपि । गंगादीनां प्रवाहस्य स्वकुंडनिर्गमावधि ॥ २२५ ॥ ततः परं त्वेष यथा शुभकालानुभावतः । नद्यंतरसहस्रानु-षंगेण वर्द्धते क्रमात् ।। २२६ ।। तथा नंद्यतराऽसंगा-द्भरितापात्तथा क्षितेः । शुष्यत्यपि प्रवाहोऽयं दुष्टकालानुभावतः ।। २२७ ॥ पद्मादिहूदनिर्गच्छ-प्रवाहापेक्षयैव च । स्याच्छाश्वतत्वमेतासां ततो युक्तं यथोदितं ॥ २२८॥ चतुर्भिः कलापकं । भेzal) 130 माने. २थना म[ (या) 2. ५ोमो डीय. छ. २२१. તેટલું પણ તે નદીનું પાણી ઘણા માછલા અને કાચબા વિગેરેથી વ્યાપ્ત, કાદવવાળું ઘણા જીવોવાળું અને અલ્પ જળવાળું હોય છે. ૨૨૨. પ્રશ્ન: “ક્ષુલ્લહિમવતાદિ પર્વતમાં આરાઓની પરાવૃત્તિ અસર કરતી નથી, તો તેમાંથી ઉત્પન્ન થયેલી ગંગા વિગેરે નદીઓની છઠ્ઠા આરામાં હાનિ કેમ થાય છે ? વળી જો એ પ્રમાણે હોય તો તે नित्यम उवाय ?" २२३-२२४. ઉત્તરઃ - “હિમવત પર્વતમાંથી નીકળે છે, ત્યાંથી તે તેના પ્રપાતકુંડમાંથી નીકળે છે ત્યાં સુધી ગંગાનદી વિગેરેના પ્રવાહમાં કિંચિત્ પણ હાનિ થતી નથી. ૨૨૫. ત્યારપછી તે પ્રવાહ જેમ શુભકાળના પ્રભાવે બીજી હજારો નદીનો પ્રવાહ મળવાથી અનુક્રમે वधती जय छे. २२७. તેમ દુષ્ટકાળના પ્રભાવે બીજી નદીઓનો પ્રવાહ ન મળવાથી અને પૃથ્વીના અત્યંત તાપથી આ પ્રવાહ સુકાય પણ છે. ૨૨૭. પવાદિહમાંથી નીકળતા પ્રવાહની અપેક્ષાએ જ તે નદીઓનું શાશ્વતપણું છે. તેથી જે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ છઠ્ઠા આરાના મનુષ્યોની પરિસ્થિતિ. निवसंति मनुष्यास्ते प्रागुक्तेषु बिलेष्वथ । भीष्मेषु घोरध्वांतेषु स्तेनाः कारागृहेष्विव ।। २२९ ॥ कृताऽकार्या इव बहि-स्तेऽह्नि नागंतुमीशते । गोपतेरुवतापस्य करसंतापभीरवः ॥ २३० ॥ निशायामपि नेशास्ते निर्गतुं बिलतो बहिः । असह्यं ददतो जाड्यं विधोéता निशाचरात् ॥ २३१ ॥ रजनी गतचंद्रापि निशाचरवधूरिव । भवेप्राणोपघाताय तेषां शीतार्त्तिवेपिनां ।। २३२ ॥ ततः प्रातः प्रदोषे च नात्युष्णे नातिशीतले । निर्गच्छंति बिलेभ्यस्ते शृगाला इव भीलवः ॥ २३३ ॥ उपेत्य गंगासिंधुभ्यो गृहीत्वा मत्स्यकच्छपान् । स्थले क्षिपंति पाकार्थं सद्यस्का दुर्जरा हि ते ॥ २३४ ॥ दिवा तरणितापेन रात्रौ शैत्यने भूयसा । तेषामाहारयोग्याः स्युः क्वथिता नीरसाश्च ते ॥ २३५ ॥ કહેવામાં આવેલ છે, તે યુક્ત જ છે.” ૨૨૮. તે કાળના મનુષ્યો પૂર્વે કહ્યા તે બિલો કે જે ભયંકર અને ઘોર અંધકારવાળા હોય છે, તેમાં જેમ ચોર કારાગૃહમાં રહે તેમ રહે છે. ૨૨૯. અકાર્ય કરનાર મનુષ્યની જેમ તેઓ પ્રબળ તાપવાળા સૂર્યના કિરણોના સંતાપથી ભય પામેલા દિવસે બહાર નીકળી શક્તા નથી. ૨૩૦. રાત્રે પણ અસહ્ય જડતાને આપનારા નિશાચર એવા ચંદ્રથી ભય પામતા બિલની બહૂાર નીકળી શક્તા નથી. ૨૩૧. ચંદ્રવિનાની રાત્રી પણ શીતની પીડાથી ધ્રુજતા એવા તેઓને નિશાચરની વધૂની જેમ પ્રાણઘાત માટે થાય છે. ૨૩૨ તેથી સવાર-સાંજની સંધ્યાએ જ્યારે અતિ ઉષ્ણતા કે અતિ શીતળતા ન હોય ત્યારે બીકણ શિયાળની જેમ તેઓ બિલની બહાર નીકળે છે. ૨૩૩. બહાર નીકળીને ગંગા-સિંધુમાંથી મઢ્યો અને કાચબાઓને ગ્રહણ કરી તેને પકાવવા માટે સ્થળ ઉપર નાખે છે, કારણ કે તરતના કાઢેલા તે તેમને પચતા નથી. ૨૩૪. દિવસે સૂર્યના તાપથી ને રાત્રે અત્યંત શીતથી કોહી ગયેલા અને નીરસ થયેલા તે મત્સ્યાદિ તેમને ખાવા યોગ્ય થાય છે. ૨૩૫. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કાલલોક-સર્ગ ૩૪ मंदाल्पजठराग्नीना-मपक्वाः सरसाश्च ते । न जीर्यंतेऽग्न्यभावाच्च तेषां पाकोऽप्यसंभवी ॥ २३६ ॥ आदाय पूर्वनिक्षिप्तान् प्सांति ते मत्स्यकच्छपान् । भविष्यद्भोजनार्थं च निक्षिपंति पुनर्नवान् ॥ २३७ ॥ जीविका स्यात्सदाप्येषां यदेवं पापसाधनं । स्युस्तिर्यंचो नाराश्च प्रायस्तत्तेऽपि पापिनः ।। २३८ ।। सूत्रे च प्रायःशब्दोक्तेः क्षुद्रान्नकृतजीविकः । अक्लिष्टाध्यवसायश्च कश्चित्स्वर्गेऽपि गच्छति ॥ २३९ ॥ तथाहुः- 'ओसण्णमंसाहारा मच्छाहारा खुड्डाहारा' इत्यादि. तथा 'ओसण्णं णरगतिरिक्खजोणिएसु उववजिहिंति ति श्रीजंबू० प्र० सूत्रे. तदा षड्वर्षवयसो गरभं दधते स्त्रियः । सकृच्छ्रे सूवतेऽभीक्ष्णभपत्यानि बहूनि ताः ॥ २४० ॥ बहूभिः पुत्रपौत्राद्यैः क्लिष्यंतेऽल्पायुषोऽपि ते । पापिनः पापिभिर्बाल-विट्चरैर्विट्चरा इव ॥ २४१ ॥ મંદ અને અલ્પ જઠરાગ્નિવાળા તેઓને અપક્વ અને સરસ એવા મસ્યાદિ પચતા નથી, તેમ અગ્નિનો અભાવ હોવાથી તેને પકાવવાનો પણ અસંભવ છે. ૨૩૬. પૂર્વે જમીનમાં નાખેલા (દાટેલા) મલ્યને તથા કાચબાઓને કાઢી લઈને તેઓ ખાય છે અને બીજા દિવસના ભોજન માટે બીજા પાછા તેમાં નાખે છે (દાટે છે.) ૨૩૭. નિરંતર આ પ્રમાણે જે પાપને સાધનારી તેમની આજીવિકા છે, તેથી એવા પાપ કરનારા તેઓ પણ પ્રાયઃ નારકી અને તિર્યંચો થાય છે. ૨૩૮. સૂત્રમાં પ્રાયઃ શબ્દ હોવાથી તેમાંના કોઈક મનુષ્યો ક્ષુદ્રાન્નવડે જીવિકા કરનારા અને અશ્લિષ્ટ અધ્યવસાયવાળા હોય તે સ્વર્ગે પણ જાય છે. ૨૩૯. કહ્યું છે કે પ્રાયે માંસાહારી, મત્સાહારી, ક્ષુદ્રાન્નાહારી, ઈત્યાદિ તથા પ્રાયે નરક તિર્યગૂયોનિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શ્રીજંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે -- તે વખતે છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. ઘણા કષ્ટ સાથે પ્રસવે છે અને વારંવાર ગર્ભ ધારણ કરવાથી ઘણા બાલ-બચ્ચાવાળી તે હોય છે. ૨૪૦. અલ્પાયુષી હોવા છતાં તે પાપી પાપી એવા પુત્રપૌત્રાદિકવડે જેમ મુંડના બચ્ચાંઓવડે ભુંડ પીડાય તેમ પીડાય છે. ૨૪૧. Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણીના પ્રારંભમાં. ૨૪૯ यूकामत्कुणलिक्षाद्या येऽप्यमी क्षुद्रजंतवः । तुदंति तेऽपि दुष्टास्ता-नजीर्णान्नान् गदा इव ।। २४२ ।। एवं षष्ठेऽरके पूर्णे संपूर्येतावसर्पिणी । उत्सर्पिणी प्रविशति ततोऽमुष्या विलक्षणा ॥ २४३ ॥ आरंभसमये योऽय-मुत्सर्पिण्या भवेदिह । पंचदशानां कालानां स एवादिक्षणो भवेत् ।। २४४ ॥ ते चामी-आवल्या १ नप्राण २-स्तोक ३ लव ४, मुहूर्त ५ दिन ६ निशाः ७ करणं ८ । नक्षत्र ९ पक्ष १० मास ११-*य १२, नानि च १३ हायन १४ युगे १५ च ॥ २४५ ॥ यद्यपि ग्रंथांतरे ऋतोराषाढादित्वेन कथनादत्र श्रावणमासे ऋतोरारंभो न घटते, तथापि भगवतीवृत्त्युक्तस्य ऋतौ श्रावणादिपक्षस्याश्रयणान्न दोष इति जंबू० प्र० वृ० । एवं च-नभःश्यामप्रतिपदि करणे बालवाभिधे । उत्सर्पिणी प्रविशति नक्षत्रेऽभिजिदाह्वये ॥ २४६ ॥ જેને અન્ન પચતું ન હોય, તેને જેમ રોગો હેરાન કરે, તેમ જૂ, માંકડ, લીખ વિગેરે ક્ષુદ્ર જંતુઓ દુષ્ટ એવા તેઓને ઘણા હેરાન કરે છે. ૨૪૨. . આ પ્રમાણે છઠ્ઠો આરો પૂર્ણ થયેથી આ અવસર્પિણી પૂર્ણ થાય છે. ત્યારપછી એનાથી વિલક્ષણ એવી ઉત્સર્પિણી પ્રવેશ કરે છે. ૨૪૩. આ ઉત્સર્પિણીના આરંભ સમયે જે સમય હોય છે, તે પંદર પ્રકારના કાળના પ્રારંભનો આદિ ક્ષણ કહેવાય છે. ૨૪૪. કાળના ૧૫ પ્રકાર આ પ્રમાણે-૧ આવળી, ૨ આનપ્રાણ, ૩ સ્તોક, ૪ લવ. ૫ મહd. ૬ દિન. ૭ નિશા, ૮ કરણ, ૯ નક્ષત્ર, ૧૦ પક્ષ, ૧૧ માસ, ૧૨ ઋતુ, ૧૩ અયન , ૧૪ હાયન (વર્ષ), ૧૫ યુગ. ૨૪૫. જો કે ગ્રંથાંતરમાં ઋતુની શરૂઆત અષાડથી થતી હોવાથી અહીં શ્રાવણ માસે ઋતુનો આરંભ ઘટશે નહીં, તો પણ શ્રી ભગવતીની વૃત્તિમાં કહેલી ઋતુમાં શ્રાવણાદિપક્ષનો આશ્રય કરેલો હોવાથી દોષ નથી. એમ શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિમાં કહ્યું છે. તેથી શ્રાવણમાસની કૃષ્ણ વદ-૧ અને બાલવકરણ તેમજ અભિજિત નક્ષત્રમાં ઉત્સર્પિણીનો પ્રવેશ થાય છે. ૨૪૬. આ ઉત્સર્પિણીના પ્રારંભમાં અધમ એવો દુષ્યમ દુક્કમ નામનો પહેલો આરો શરૂ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કાલલોક-સર્ગ ૩૪ तदैव च प्रविशति दुष्षमदुष्षमाभिधः । अरकः प्रथमोऽमुष्या उत्सर्पिण्या मुखाधमः ॥ २४७ ॥ अस्मिन् सर्वपदार्थानां वर्णगंधादिपर्यवाः । क्षणे क्षणे विवढ़ते प्रभृति प्रथमक्षणात् ।। २४८ ॥ प्राग्भावितोऽवसर्पिण्यां यथानंतगुणक्षयः । वर्णादीनामुपचयो भाव्योऽत्रानुक्षणं तथा ॥ २४९ ।। मनुजाः प्राग्वदत्रापि बिलवासिन एव ते । आयुर्वेहादिपर्यायैः किंतु वर्द्धिष्णवः क्रमात् ॥ २५० ॥ प्रथमं षोडशाद्वानि जनानामिह जीवितं । वर्षाणि विंशतिं चांते वर्द्धमानं शनैः शनैः ॥ २५१ ।। एकहस्तोचवपुषः प्रथमं मनुजा इह । वर्द्धमानाः क्रमादंते भवंति द्विकरोच्छ्रिताः ॥ २५२ ।। आहारादिस्वरूपं तु तेषामत्रापि पूर्ववत् । प्रयांति दुर्गतावेव मांसाहारा अमी अपि ॥ २५३ ॥ एवमाद्येऽरके पूर्णे द्वितीयः प्रविशत्यरः । दुःषमाख्यः प्रतिलोम्यायागुक्तदुष्षमोपमः ॥ २५४ ।। थायछ.२४७. આ કાળમાં સર્વ પદાર્થોના વર્ણગંધાદિપર્યાયો આદિના પ્રથમ ક્ષણથી ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે छ. २४८. પૂર્વે અવસર્પિણીમાં જેમ અનંત ગુણ ક્ષય કહ્યો હતો તેમ ઉત્સર્પિણીમાં પ્રતિક્ષણે વણદિકનો વિધારો પણ અનંતગુણો સમજવો. ૨૪૯. મનુષ્યો આ આરામાં પણ પૂર્વની જેમ બિલમાં રહેનારા જ હોય છે. પણ આયુદેહાદિ પયિોથી ક્રમસર વૃદ્ધિ પામનારા હોય છે. ૨૫૦. પ્રારંભમાં મનુષ્યોનું આયુષ્ય ૧૬ વર્ષનું હોય છે તે અનુક્રમે વધતું વધતું વીશ વર્ષનું થાય छ.२५१. પ્રારંભમાં મનુષ્યોનું શરીર એક હાથનું હોય છે તે અનુક્રમે વધતું વધતું આ આરાને અંતે બે डाथर्नु थाय छे. २५२. આહારાદિનું સ્વરૂપ તો તેમનું આ આરામાં પણ પૂર્વની જેમ જ (છઠ્ઠા આરાની જેમ જ) હોય છે અને માંસાહારી એવા તે આરાના મનુષ્યો પણ દુગતિમાં જ જાય છે. ૨૫૩. એ પ્રમાણે પહેલો આરો પૂર્ણ થયા પછી બીજો દુષમા નામનો આરો પ્રવેશ કરે છે. તે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ઉત્સર્પિણીના પુષ્પરાવર્ત મેઘ. प्रथमे समयेऽथास्य पुष्करावर्त्तवारिदः ।। प्रादुर्भवेन्महीमाश्वा-सयन्नर्हनिवामृतैः ॥ २५५ ॥ पुष्करं नाम शस्तांबु तेनावर्तयति क्षितेः । संहरत्यशुभावस्थां पुष्करावर्तकस्ततः ।। २५६ ।। तत्तत्क्षेत्रप्रमाणः स्या- द्विष्कंभायामतः स च । तीव्रार्कतापच्छेदाय चंद्रोदय इव क्षितेः ।। २५७ ॥ क्षणात्क्षेत्रमभिव्याप्य सर्वं स मृदु गर्जति । सांत्वयन्निव भूलोकं दुष्टमेघैरुपद्रुतं ।। २५८ ॥ स चाभितः प्रथयति विद्युतो द्युतिमालिनीः । शुभकालप्रवेशार्हा इव मंगलदीपिकाः ॥ २५९ ।। मुशलस्थूलधाराभिः स च वर्षन् दिवानिशं । निर्वापयति भूपीठं स्वादुस्वच्छहितोदकः ॥ २६० ॥ स सप्तभिरहोरात्रै-रंतः स्नेहामृतार्द्रितां । क्ष्मां कुर्याच्छांतसंतापां प्राणेश इव वल्लभां ॥ २६१ ॥ પ્રતિલોમપણાથી પૂર્વે કહી ગયેલા દુષ્યમાં આરા જેવો જ હોય છે. ૨૫૪. આ આરાના પ્રથમ સમયે અરિહંતની અમૃત સમાન દેશના જેવા જળવડે પૃથ્વીને આશ્વાસન આપતો એવો પુષ્કરાવી મેઘ પ્રગટ થાય છે. ૨પપ. પુષ્કર એટલે પ્રશસ્ત એવું જળ તેના વડે સમસ્ત પૃથ્વીને ભીંજાવીને પૃથ્વીની અશુભાવસ્થાને દૂર કરે છે તેથી તે પુષ્પરાવર્ત કહેવાય છે. ૨૫૬. તે મેઘ વિખંભ અને આયામથી તે તે ક્ષેત્ર પ્રમાણ અને પૃથ્વીને લાગેલા તીવ્ર સૂર્યના તાપના છેદને માટે (તપેલી જમીનને શાંત કરવા માટે) ચંદ્રના ઉદય જેવા હોય છે. ૨૫૭. . તે મેઘ પ્રથમના દુખ મેઘોએ ઉપદ્રવિત કરેલી પૃથ્વીને જાણે શાંત કરતો હોય, તેમ ક્ષણમાત્રમાં આખા ક્ષેત્રમાં વ્યાપીને મૃદુ ગરવ કરે છે. ૨૫૮. શુભકાળના પ્રવેશને યોગ્ય જાણે મંગળદીપિકા હોય તેવી કાંતિયુક્ત વીજળીઓને ચારે તરફ વિસ્તાર છે. ૨૫૯. રાત-દિવસ મુશલ જેવી ધૂળધારાવડે સ્વાદુ, સ્વચ્છ અને હિતકારી જળને વરસાવતો તે મેઘ બધી જમીનને શાંત કરી દે છે. ૨૬૦. એ પ્રમાણે સાત અહોરાત્ર વરસવાથી પ્રાણેશ જેમ વલ્લભાને શાંત કરે તેમ સર્વ પૃથ્વીને અંતઃસ્નેહામૃતવડે આદ્ધ કરે છે. ૨૬૧. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કાલલોક-સર્ગ ૩૪ ततस्तस्मिन्नुपरते पुष्करावर्तकांबुदे । प्राप्तवार इव प्रादु-र्भवति क्षीरवारिदः ॥ २६२ ॥ सप्त प्राग्वदहोरात्रान् सोऽपि वर्षन् दिवानिशं । चारुगोक्षीरतुल्यांबु-वर्णादीन् जनयेक्षितौ ॥ २६३ ॥ क्षीराब्दे विरते तस्मिन् घृतमेघो घृतोदकः । सप्त वर्षन्नहोरात्रात् स्नेहं जनयति क्षितेः ॥ २६४ ।। अहोरात्रांस्ततः सप्त वर्षनमृतवारिदः । नानीषधीजनयति नानावृक्षलतांकुरान् ।। २६५ ॥ रसमेघस्ततः .सप्ता-होरात्रन् सुरसोदकः । वनस्पतिषु तिक्तादीन् जनयेत्पंचधा रसान् ॥ २६६ ॥ पंचानामेव भेदानां यद्रसेषु विवक्षणं । तल्लवणमधुरयो-रभेदस्य विवक्षया ॥ २६७ ॥ माधुर्यरससंसर्गो लवणे स्फुटमीक्ष्यते । स्वादुत्वं लवणक्षेपे भवेत्सर्वरसेषु यत् ।। २६८ ॥ ત્યારપછી તે પુષ્કરાવી મેઘ શાંત થયા બાદ પોતાનો વારો આવ્યો હોય તેમ ક્ષીરનો મેઘ ઉત્પન્ન થાય છે. ૨૬૨. તે વરસાદ પણ પૂર્વના વરસાદની જેમ સાત અહોરાત્ર સુધી સતત વરસે છે અને તે પૃથ્વીને સુંદર ગોક્ષીરના વર્ણ સમાન જળથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી કરે છે. ૨૩. તે ક્ષીર મેઘ વિરામ થયા બાદ વૃતમેઘ સાત અહોરાત્ર સુધી સતત વૃતોદકને વરસાવે છે અને તે પૃથ્વીમાં સ્નિગ્ધતાને ઉત્પન્ન કરે છે. ૨૬૪. ત્યારપછી અમૃતમેઘ સાત અહોરાત્રસુધી સતત અમૃત જળને વરસાવે છે તે વિવિધ પ્રકારની ઔષધિઓને તેમજ વિવિધ પ્રકારના વૃક્ષ અને લતાના અંકુરાને ઉત્પન્ન કરે છે. ૨૬૫. ત્યારપછી રસમેઘ સાત અહોરાત્ર સુધી સુરમોદક વરસાવે છે. તે વનસ્પતિઓમાં તિક્તાદિ પાંચ પ્રકારના રસને ઉત્પન્ન કરે છે. ૨૬૬. અહીં જે પાંચ રસ કહ્યા છે, તે લવણ અને મધુરરસના અભેદની વિવક્ષાથી કહ્યા છે. ૨૬૭. કારણ કે માધુર્ય રસનો સંસર્ગ લવણમાં સ્પષ્ટ દેખાય છે, સર્વ રસમાં લવણ નાખવાથી સ્વાદિષ્ટ થાય છે. ૨૬૮. આ પુષ્કરાવી વિગેરે મેઘ અત્યુત્તમ છે. તે પંચપરમેષ્ઠિની જેમ જગતની સ્વસ્થતાને ઉત્પન્ન Page #286 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના મેઘ. ૨૫૩ HTTTTTvvvvvvx अत्युत्तमा अमी मेघाः पुष्करावर्तकादयः । जनयंति जगत्स्वस्थं पंचेव परमेष्ठिनः ।। २६९ ॥ आद्योऽत्र शमयेद्दाहं द्वितीयो जनयेच्छुभान् । वर्णगंधरसस्पर्शान् भुवः स्नेहं तृतीयकः ॥ २७० ॥ तुर्यो वनस्पतीन् सर्वान् पंचमस्तद्गतान् रसान् । आहुः प्रयोजनान्येवं पंचानामप्यनुक्रमात् ॥ २७१ ।। ततः क्रमाद्भवेद्भूमिभूरिभिर्नवपल्लवैः । वृक्षगुच्छलतागुल्म-तृणादिभिरलंकृता ।। २७२ ॥ तदा प्रसन्ना तृप्ता च भूमि ति नवांकुरा । रोमांचितेव भूयिष्ठ-कालेन कृतपारणा ॥ २७३ ॥ प्राप्तधातुक्षया शुष्का या मृतेवाभवन्मही । सा पुनरुवनं प्रापि सत्कालेन रसायनैः ।। २७४ ॥ मनोरमां सुखस्पर्शी प्रोत्फुल्लद्रुममंडितां । तदा विलोक्य ते भूमिं मोदंते बिलवासिनः ॥ २७५ ॥ ततो बिलेभ्यस्ते मातृ-गर्भेभ्य इव निर्गताः । अपूर्वमिव पश्यंति विश्वं प्राप्तमहासुखाः ॥ २७६ ॥ १३ छ. २७८. એમાં પ્રથમનો મેઘ દાહને શમાવે છે, બીજો મેઘ શુભ એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઉત્પન્ન કરે છે, ત્રીજો મેઘ જમીનમાં સ્નિગ્ધતા લાવે છે, ચોથો મેઘ સર્વ વનસ્પતિઓ ઉત્પન્ન કરે છે અને પાંચમો મેઘ તજ્ઞતરસને ઉપજાવે છે. એ પ્રમાણે પાંચ પ્રકારના મેઘના અનુક્રમે પ્રયોજન કહેલ છે. २७०-२७१. ત્યારપછી અનુક્રમે જમીન ઘણા નવપલ્લવવાળા વૃક્ષ, ગુચ્છ, લતા, ગુલ્મ અને તૃણાદિવડે ससंत थाय छे. २७२. તે વખતે જમીન પ્રસન્ન, તૃપ્ત, નવા અંકુરાવાળી, રોમાંચિત થયેલ હોય તેવી અને ઘણાં કાળે પારણું કરેલ હોય તેવી થાય છે. ૨૭૩. જે પૃથ્વી ધાતુક્ષયને પામેલી, શુષ્ક અને મરણ પામેલા જેવી દેખાતી હતી, તે સારા વખતમાં રસાયણવડે નવું યૌવન પામતી હોય તેવી દેખાય છે. ર૭૪. તે વખતે મનોરમ, સુખદ સ્પર્શવાળી, વિકસ્વર વૃક્ષોથી શોભતી એવી તે ભૂમિને જોઈને निवासी मनुष्यो . पा. छ. २७५. તેથી માતાના ગર્ભમાંથી નીકળે તેમ બિલમાંથી નીકળીને મહાસુખને પામેલા તેઓ અપૂર્વ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ गणशस्तेऽथ संभूय वदंत्येवं परस्परं । जातो भोः सुखकृत्कालो रमणीयं च भूतलं ॥ २७७ ॥ वनस्पतिभिरेभिश्च दलपुष्पफलांचितैः । મધુરે: પાવનઃ પથ્થારો નો મવત્વથ ॥ ૨૭૮ ॥ अतः परं च यः कोऽपि मत्स्यकूर्मादिजांगलैः । વ્યિત્યશુમૈવૃત્તિ..લ પાપોડમાળાહિઃ ॥ ૨૭૧ ॥ तस्य नामापि न ग्राह्यंवीक्षणीयं मुखं न च । छायाप्यस्य परित्याज्या दूरेंगस्पर्शनादिकं ॥ २८० ॥ इति व्यवस्थां संस्थाप्य ते रमंते यथासुखं । भूतलेऽलंकृते विष्वग् रम्यैस्तृणलतादिभिः ।। २८१ ।। कुतश्चित्पुरुषात्तेऽथ जातिस्मृत्यादिशालिनः । क्षेत्राधिष्ठातृदेवाद्वा कालानुभावर्तोऽपि च ॥ २८२ ॥ ते जनाः प्राप्तनैपुण्या व्यवस्थामपरामपि । તિનપ્રામ-નિષ્ઠાવર્ત્ત્વનાવિાં || ૨૮૩ || એવા વિશ્વને જોતા હોય તેમ ચમત્કાર પામે છે. ૨૭૬. પછી તેઓ સમુદાયમાં એકઠા થઈને પરસ્પર કહેવા લાગે છે કે -“અરે ભાઈઓ ! સુખકારી કાળ થવાથી ભૂતળ રમણીય થયેલ છે. ૨૭૭. હવે આપણો આહાર પત્ર, પુષ્પ ને ફલથી યુક્ત વનસ્પતિનો થાઓ, જે મધુર, પાવન અને પથ્ય છે. ૨૭૮. કાલલોક-સર્ગ ૩૪ હવે પછી જે કોઈ મત્સ્ય કૂર્માદિના માંસ જેવા અશુભ પદાર્થવડે જીવન ચલાવશે, તે પાપીને અમારા સમૂહમાંથી બહાર સમજવો. ૨૭૯, તેનું નામ પણ ન લેવું. તેનું મુખ પણ ન જોવું. તેની છાયા પણ તજવી તો પછી અંગસ્પર્શનાદિકની વાત તો દૂર જ જાણવી.” ૨૮૦. આ પ્રમાણે વ્યવસ્થા સ્થાપન કરીને તેઓ સુંદર એવા તૃણ અને લતાદિવડે અલંકૃત એવી પૃથ્વીપર સુખપૂર્વક આનંદ કરે છે. ૨૮૧. ત્યારપછી તેમાંથી કોઈક જાતિસ્મરણવાળા મનુષ્યથી અથવા ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના કહેવાથી અને કાળના અનુભાવથી તે લોકો નિપુણતા પ્રાપ્ત કરીને નગર ગ્રામ વિગેરેની બીજી વ્યવસ્થાઓ પણ કરે છે. ૨૮૨-૨૮૩. Page #288 -------------------------------------------------------------------------- ________________ કુલકરોના નામ. अन्नपाकांगसंस्कार-वस्त्रालंकरणान्यपि । विवाह राजनीत्यादि क्रमात्सर्वं प्रवर्त्तते ॥ २८४ ॥ तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ एतदरकवर्णने-द्वितीयारे पुरादिनिवेशराजनीतिव्यवस्थादिकृज्जातिस्मारकादिपुरुषद्वारा वा क्षेत्राधिष्ठायकदेवप्रयोगेण वा कालानुभावजनितनैपुण्येन वा तस्य सुसंभवत्वादिति. कालसप्ततौ तु-द्वितीयारके नगरादिस्थितिकारिणः कुलकरा भवंતીયુવાં । तथाहि - "बीए उ पुराइकरो जाइसरो विमलवाहन १ सुदामो २ । संगम ३ सुपास ४ दत्तो ५ सुमुह ६ सुमई ७ कुलगरति ॥ २८४ A ॥ स्थानांगसप्तमस्थानेऽप्युक्तं- "भरहे वासे आगमेस्साए ओसप्पिणीए सत्त कुलकरा भविस्संति, तं जहा - मित्तवाहणे १ सुभोमे २ य सुप्पभे ३ य सयंप ४ । વત્તે 、 સુદુમે ૬ સુવધૂ ૭ ૪ બાળમેસાળ હોવૃત્તિ || ૨૮૪ B || षट् संस्थानानि ते दध्युः क्रमात्संहननानि च । यांति कर्मानुसारेण जना गतिचतुष्टये ॥ २८५ ॥ उत्कर्षादरकस्यादौ ते विंशत्यब्दजीविनः । અંતે હૈં ત્રિશધિ-શતવર્ષાયુષો નનાઃ ॥ ૨૮૬ ॥ અને જ રીત અન્નનો પાક, અંગનો સંસ્કાર અને વસ્ત્રાલંકારો તેમજ વિવાહ અને રાજનીતિ વિગેરે બધું અનુક્રમે પ્રર્વતે છે. ૨૮૪. શ્રી જંબૂદ્રીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં એ આરાના વર્ણનમાં કહ્યું છે કે, બીજા આરામાં નગરદિનું વસાવવું તથા રાજનીતિસંબંધી વ્યવસ્થાદિ કરનાર જાતિસ્મા૨કાદિ પુરુષ દ્વારા અથવા ક્ષેત્રાધિષ્ઠાયક દેવના પ્રયોગથી અથવા કાળાનુભાવનિતનિપુણતાથી તેનો સારી રીતે થવાનો સંભવ છે.” કાળસપ્તતિમાં તો બીજા આરામાં નગરાદિ સ્થિતિના કરનારા કુલકરો થાય છે - એમ કહ્યું છે. તે આ પ્રમાણે બીજે આરે નગરાદિ કરનારા જાતિસ્મરણવાળા વિમલાવાહન ૧, સુદામ, ૨ સંગમ, ૩ સુવાસ, ૪ દત્ત, ૫ સુમુખ ૬, ને સુમતિ ૭, એ કુલકરો જાણવા.” ૨૮૪ A શ્રી સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં પણ કહ્યું છે કે-“ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં સાત કુલકરો થશે. ૧ મિત્તવાહન, ૨ સુભૂમ, ૩ સુપ્રભ, ૪ સ્વયંપ્રભ, ૫ દત્ત, ૬ સુધર્મ અને ૭. સુબંધુ-આ પ્રમાણે આગામી કાળે થશે.” ૨૮૪ B ૨૫૫ . તે કાળના મનુષ્યો અનુક્રમે છએ સંસ્થાનના અને છએ સંઘયણના ધારણ કરનારા તેમજ કર્માનુસારે ચારે ગતિમાં જનારા થાય છે. ૨૮૫. ઉત્કૃષ્ટથી તે આરાની આદિમાં વીશ વર્ષના આયુવાળા અને અંતે એક સો ત્રીશ વર્ષના ૧. જેને જાતિસ્મરણ જ્ઞાન થયું છે તેવા. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કાલલોક-સર્ગ ૩૪ आदौ स्युढिकरोत्तुंग-वपुषस्ते ततः क्रमात् । વર્ધમાનોછૂયા અંતે સહસ્તસમુચ્છિતા: | ૨૮૭ || वर्णगंधरसस्पर्श-जीवितोच्चत्वपर्यवैः । વર્લ્ડમર્વદ્ધાનૈઃ પૂડસ્મિન કુષ્યમાન છે ૨૮૮ છે. तृतीयोऽरः प्रविशति दुःषमसुषमाभिधः ।। સ પ્રતિજ્ઞોપવૂિવર-વતુર્થી ત્રિમ: # ૨૮૨ // अरकस्यास्य पक्षेषु गतेषु प्रथमक्षणात् । પોનનવતાવાદ્ય-નિનોત્પત્તિઃ પ્રાયતે / ર૬૦ + तथाहुः कालदुगे तिचउत्था-रएसु एगणनवइपक्खेसु । સેલહુ સિન્ક્રતિ હૃતિ પઢમંતિનાં || ર૧૭ | પોડવનાત-ચતુર્વિનનોપમઃ | પ્રયોગમાનવપુ:-વાંતિપ્રકૃતિપર્વ: | ૨૧૨ // इत्युत्सर्पिण्यवसर्पि-ण्यर्हच्चयादयोऽखिलाः । પ્રાતિનોચાનુનો ચાખ્યાં માવ્યતુલ્ય મનીમ / ર૬રૂ છે मिथोंतरं तावदेव यस्योत्पत्तिर्यदोदिता । શેપેડહેડવર્ષળ્યાં તોળ્યાં તેડો || ર૧૪ || આયુવાળા મનુષ્યો થશે. ૨૮૬. પ્રારંભમાં બે હાથ ઊંચા શરીરવાળા અને અનુક્રમે વૃદ્ધિ પામતા તે આરાને અંતે સાત હાથની ઊંચાઈવાળા મનુષ્યો હોય છે. ૨૮૭. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, જીવિત, ઉચ્ચત્વ વિગેરે પયયોથી વધતા-વધતા એ દુષમ આરો પૂર્ણ થયા બાદ ત્રીજો આરો દુષ્કમસુષમ નામનો શરૂ થાય છે. તે પ્રતિલોમપણે પૂર્વે કહેલા અવસર્પિણીના ચોથા આરા જેવો હોય છે. ૨૮૮-૨૮૯. આ આરાના પ્રથમ ક્ષણથી નેવ્યાસી પક્ષ ગયા બાદ પ્રથમ જિનની ઉત્પત્તિ થાય છે. ૨૯૦. કહ્યું છે કે બંને પ્રકારના કાળમાં ત્રીજા અને ચોથા આરાના નેવ્યાસી પક્ષો ગયા બાદ અને રહ્યું છતે, પહેલા અને છેલ્લા જિનેંન્દ્ર સિદ્ધિ પામે છે ને નવા થાય છે. ૨૯૧. આ પ્રથમ તીર્થંકર અવસર્પિણીના ચોવીશમાં પ્રભુ સમાન અંગમાન, વર્ણ, આયુ, કાંતિ વિગેરે પર્યાયોથી પ્રાયે સમાન હોય છે. ૨૯૨. એ પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં અરિહંત અને ચકી વિગેરે બધા શલાકાપુરુષોને ક્રમ અને ઉત્ક્રમથી બુદ્ધિમાનોએ સમાન જાણવા. ૨૯૩. એક બીજા અરિહંતાદિ વચ્ચેનું અંતર પણ તેટલું જ સમજવું. જે જે પ્રભુની ઉત્પત્તિ, Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરાનું વર્ણન. गतेऽरकेऽवसर्पिण्यां यस्योत्पत्तिर्यदोदिता । शेषेऽरके सोत्सर्पिण्यां स्वयंभाव्या विवेकिभिः ॥ २९५ ॥ त्रयोविंशतिरहँत-स्तथैकादश चक्रिणः । अरकेऽस्मिन् भवत्येवं सर्वेऽपि केशवादयः ।। २९६ ॥ आयुरब्दशतं त्रिंश-मादावत्रांगिनां भवेत् । પૂર્વોટિનિતં વાતે વર્ધમાનં શનૈઃ શનૈઃ | ૨૧૭ आदौ स्युः सप्तहस्तोच्च-वपुषो मनुजास्ततः । वर्द्धमानाः पंचचाप-शतोच्चांगाः स्मृताः श्रुते ।। २९८ ।। एवं पूर्णे तृतीयेऽरे चतुर्थः प्रविशत्यरः । स प्राक्तनतृतीयाभः सुषमदुष्षमाभिधः ॥ २९९ ॥ एकोननवतौ पक्षे-ष्वतीतेष्वादिमक्षणात् । चतुर्विंशस्यार्हतोऽस्मिनुत्पत्तिः स्याज्जिनेशितुः ॥ ३०० ॥ अरकेऽस्मिन् भवत्येवं द्वादशश्चक्रवर्त्यपि । तत्पद्धतिस्तु सर्वापि विज्ञेया पूर्ववर्णिता ॥ ३०१ ॥ અવસર્પિણીમાં જે આરો બાકી રહેતા કહેલી છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીમાં તે પ્રભુની ઉત્પત્તિ તેટલો આરો ગયા બાદ સમજવી. ૨૯૪. અવસર્પિણીમાં જે પ્રભુની ઉત્પત્તિ જેટલો આરો ગયા બાદ કહી છે. તેમની ઉત્પત્તિ, ઉત્સપિણીમાં તેટલો આરો બાકી રહે ત્યારે વિવેકીઓએ સ્વયં સમજી લેવી. ૨૯૫. ત્રેવીસ અરિહંતો અને અગ્યાર ચક્રવર્તી તથા સર્વ વાસુદેવ વિગેરે આ ત્રીજા આરામાં થશે. ૨૯૬. આ આરાના પ્રારંભમાં ૧૩૦ વર્ષનું આયુ અને ધીમે ધીમે વધતું વધતું અંતે કોડ પૂર્વનું થશે. ૨૯૭. પ્રારંભમાં સાત હાથ ઊંચા શરીરવાળા મનુષ્યો થશે અને અનુક્રમે વધતાં વધતાં પાંચસો ધનુષ્યનું શરીર થશે એમ શ્રુતમાં કહ્યું છે. ૨૯૮. આ પ્રમાણે ત્રીજો આરો પૂર્ણ થયા બાદ ચોથો આરો પ્રવેશ કરશે તે પૂર્વના ત્રીજા આરા જેવો સુષમદુષમા નામનો હશે. ૨૯૯. તે આરાના પ્રથમ ક્ષણથી ૮૯ પક્ષો વ્યતીત થયા બાદ આ આરામાં ચોવીશમાં પ્રભુની ઉત્પત્તિ થશે. ૩OO. આ આરામાં પૂર્વની રીતે બારમા ચક્રવર્તી પણ થશે. તેની પદ્ધતિ બધી પૂર્વે કહી ગયા પ્રમાણે સમજવી. ૩૦૧. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કાલલોક-સર્ગ ૩૪ उत्सर्पिण्यां स्युस्त्रिषष्टिः शलाकापुरुषा इति । दशक्षेत्र्यां तृतीयारे तुर्याऽराद्यांशसंयुते ॥ ३०२ ॥ एवं पंचमषष्ठारावपि भाव्यौ विपर्ययात् । पूर्वोदितावसर्पिण्या द्वितीयाद्यारकोपमौ ॥ ३०३ ॥ उत्सर्पिण्यां यथैष्यंत्यां क्षेत्रेऽस्मिन् भरताभिधे । पद्मनाभाभिधः श्रीमान् प्रथमोऽर्हन भविष्यति ॥ ३०४ ।। स च श्रेणिकराजस्य जीवः सीमंतकेऽधुना । नरके वर्तते रत्न-प्रभायां प्रथमक्षितौ ॥ ३०५ ॥ स्थितिं स तत्र चतुर-शीतिवर्षसहस्रिकां । मध्यमामनुभूयाब्दैः कियद्भिरधिकां ततः ।। ३०६ ॥ पादमूले भारतस्य वैताढ्यस्य महागिरेः । देशे दूरगतक्लेशे पांडुवर्द्धनसंज्ञके ।। ३०७ ॥ शतद्वाराभिधपुरे सुतरलं भविष्यति । सुमतेः कुलकरस्य भद्रास्त्रीकुक्षिसंभवः ॥ ३०८ ॥ श्रीवीरपद्मनाभयोरंतरं चैवं चुलसीवाससहस्सा वासा सत्तेव पंच मासा य । वीरमहापउमाणं अंतरमेयं वियाणाहि ॥ ३०९ ।। इति नंदीवृत्ती. એ પ્રમાણે દશે ક્ષેત્રમાં ઉત્સર્પિણીમાં ચોથા આરાના આદ્ય અંશ સહિત ત્રીજા આરામાં ત્રેસઠ શલાકાપુરુષો થાય છે. ૩૦૨. (એ પ્રમાણે પાંચમો-છઠ્ઠો આરો પણ ઉલ્ટો સમજવો. તે પૂર્વે કહેલ અવસર્પિણીના બીજા અને ५९८ मा२८ समान सम४५.) 303. આવતી ઉત્સર્પિણીમાં આ ભરત નામના ક્ષેત્રમાં પદ્મનાભ નામના શ્રીમાનું પ્રથમ અરિહંત थशे. उ०४. તે શ્રેણિક રાજાનો જીવ અત્યારે રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વીમાં સીમંતક નામના નરકાવાસમાં રહેલ છે. ૩૦૫. તેમની સ્થિતિ ત્યાં મધ્યમ એવી ૮૪000 વર્ષથી કાંઈક અધિક છે. તેને ભોગવીને ભરતક્ષેત્રમાં આવેલા વૈતાઢ્ય મહાગિરિની તળેટીમાં જેમાંથી કુલેશ નાશ પામેલ છે એવા પાંડુવર્ધન નામના દેશમાં શતદ્વાર નામના નગરમાં સુમતિ નામના કુલકરની ભદ્રા નામની સ્ત્રીની કુક્ષિથી પુત્રરત્નપણે ઉત્પન્ન થશે. ૩૦-૩૦૮. શ્રીવીરપ્રભુ અને પાનાભનું અંતર આ પ્રમાણે-વીરપ્રભુ ને મહાપદ્મ પ્રભુનું અંતર ૮૪ હજાર Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જિનની ઉત્પત્તિ. ૨૫૯ इदं वीरमहापद्मयोर्निर्वाणोत्पादयोरंतरं ज्ञेयं. श्रेणिकराजजीवस्य तु नरके किंचिदुक्तांतरकालादधिकमेवायुःसंभवि, श्रेणिके मृते तु कियत्कालं वीरार्हत इह विहारात्तावतः कालस्य तदायुष्यधिकत्वादिति. स चतुर्दशभिः स्वप्नैः सूचितः शक्रपूजितः । जनिष्यते दिने यस्मिन् तस्मिंस्तत्र पुरेऽभितः ॥ ३१० ।। अंतर्बहिश्च पद्मानां रलानां चातिभूयसां । वृष्टिर्भविष्यति प्राज्या वारामिव तपात्यये ॥ ३११ ॥ ततः पित्रादयस्तस्य मुदिता द्वादशे दिने । करिष्यति महापद्म इति नाम गुणानुगं ।। ३१२ ।। साधिकाष्टाब्दवयस-मथैनं सुमतिः पिता । स्थापयिष्यति राज्ये स्वे ततो राजा भविष्यति ॥ ३१३ ॥ राज्यं पालयतस्तस्य शक्रस्येव महौजसः । देवौ महर्द्धिकावेत्य सेविष्येते पदद्वयं ॥ ३१४ ॥ यक्षाणां दाक्षिणात्यानां पूर्णभद्राभिधः प्रभुः । माणिभद्रश्चौत्तराह-यक्षाधीशः सुरेश्वरः ॥ ३१५ ।। ને સાત વર્ષ ઉપર પાંચ માસનું જાણવું.' ૩૦૯. ઈતિ નંદીવૃત્તૌ. આ અંતર વીરપ્રભુના નિર્વાણ અને મહાપદ્મ પ્રભુની ઉત્પત્તિનું જાણવું, તેથી શ્રેણિકરાજાના જીવનું નરકાયુ આ અંતર ધ્યાનમાં લેતાં ૮૪000 વર્ષથી અધિક સંભવે છે; કેમકે આ પાંચ વર્ષ ને સાત માસનું તથા શ્રેણિક રાજાના મરણ પછી કેટલોક કાળ વીરપ્રભુ વિચર્યા હતા તેથી તેટલા કાળનું તેના આયુષ્યમાં અધિકપણું સમજવું. તે ચૌદ સ્વપ્નવડે સૂચિત અને ઈદ્રપૂજિત પ્રભુ, જે દિવસે જન્મશે તે દિવસે તે નગરની ચારેતરફ, ગીષ્મઋતુસંબંધી તાપ ગયા પછી પુષ્કળ જળની વૃષ્ટિ થાય તેવી- અંદર અને બહાર અત્યંત પઘોની અને રત્નોની વૃષ્ટિ, થશે. ૩૧૦-૩૧૧. તેથી માતાપિતા વિગેરે હર્ષિત થઈને બારમે દિવસે મહાપદ્મ એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપન કરશે. ૩૧૨. કાંઈક અધિક આઠ વર્ષની વયે સુમતિ પિતા તેમને પોતાના રાજ્યપર સ્થાપન કરશે એટલે તે રાજા થશે. ૩૧૩. શક્ર જેવા મહાતેજસ્વી એવા તે પ્રભુના રાજ્યકાળ દરમ્યાન મહર્દિક બે દેવો આવીને તેમના ચરણ કમલની સેવા કરશે. ૩૧૪. દક્ષિણનિકાયના ઇદ્ર પૂર્ણભદ્ર અને ઉત્તરનિકાયના ઇદ્ર માણિભદ્ર એ બંને યક્ષેદ્રો તે પ્રભુના . Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬o કાલલોક-સર્ગ ૩૪ एतौ द्वावपि यझेंद्रौ प्रभोस्तस्य करिष्यतः ।। सेनान्याविव सैन्यस्य कार्यं शत्रुजयादिकं ॥ ३१६ ॥ सामंतादिस्तस्तस्य श्रेष्ठिपौरजनादिकः । मिथः परिच्छदः सर्वः संभूयैवं वदिष्यति ॥ ३१७ ।। अहो सुरेंद्रौ कुर्वाते अस्यास्माकं महीपतेः । सेनाकार्यं महाश्चर्य-पुण्यप्राग्भारशालिनः ॥ ३१८ ॥ महापद्मनृपस्याथ देवसेन इति स्फुटं । नामास्तु गुणनिष्पन्नं द्वितीयं रुचिरं ततः ॥ ३१९ ।। देवसेननृपस्याथ राज्यं पालयतः क्रमात् । उत्पत्स्यते हस्तिरलं चतुर्दंतं महोज्वलं ।। ३२० ॥ शक्रमैरावणावळ-मिव तं तेन हस्तिना । विचरंतं शतद्वार-पुरे वीक्ष्य जनाः समे ।। ३२१ ॥ वदिष्यंति मिथस्ते य-द्देवसेनमहीपतेः । वाहनं विमलो हस्ती ततो विमलवाहनः ॥ ३२२ ।। तृतीयमिति नामास्तु त्रिनामैवं भविष्यति । महापद्मो देवसेनो राजा विमलवाहनः ॥ ३२३ ।। एवं त्रिंशतमब्दानि राज्यं भुक्त्वा महाशयः ।। दानं दत्त्वाब्दिकं प्रौढोत्सवैः स प्रव्रजिष्यति ॥ ३२४ ॥ સૈન્યના સેનાપતિની જેમ શત્રુનો જય કરવાનું કાર્ય કરશે. ૩૧૫-૩૧૬. તે વખતે તેમના સામંતો શ્રેષ્ઠિઓ તેમજ પીરજનો આદિ સર્વ પરિવાર અંદર અંદર ભેગા થઈને એમ કહેશે કે મહા આશ્ચર્યકારી પૂન્યના સમુહથી શોભતા એવા આપણા રાજાની સેનાનું કાર્ય દેવેન્દ્રો કરે છે તે આશ્ચર્યજનક છે, તેથી એ મહાપદ્મ રાજાનું દેવસેન એવું બીજું સુંદર અને गुनिष्पना, नाम स्पष्ट हो.' 3१७-3१८. એ દેવસેન રાજાના રાજ્ય પાલન દરમ્યાન અનુક્રમે ચાર દાંતવાળો અને મહાઉજ્વળ इस्तिरत्न उत्पन्न थशे. उ२०. શક્ર જેમ ઐરાવણ હસ્તિપર આરૂઢ થાય તેમ તે હસ્તિપર આરૂઢ થઈને શદ્વારપુરમાં તેમને ફરતા જોઈને સર્વેજનો અંદર અંદર કહેશે કે દેવસેન રાજાનું વાહન વિમળહસ્તિ છે તેથી તેનું વિમળવાહન એવું ત્રીજું નામ હો.” એ રીતે તેમના મહાપદ્મ, દેવસેન અને વિમળવાહન એ ત્રણ નામ थी. उ२१-३२3. એ પ્રમાણે ત્રીશ વર્ષની વય થતાં સુધી રાજય ભોગવીને એ મહાશય વાર્ષિકદાન આપી Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ પ્રથમ જિનનું વર્ણન द्वादशाब्दानि सार्द्धानि पक्षेणाभ्यधिकान्यथ । छद्मस्थत्वे तपः कृत्वा स केवलमवाप्स्यति ।। ३२५ ।। सप्रतिक्रमणो धर्मो यथा पंचमहाव्रतः । मुनीनां श्रावकाणां च द्वादशव्रतबंधुरः ॥ ३२६ ॥ महावीरेण जगदे जगदेकहितावहः । महापद्मोऽपि भगवांस्तथा सर्वं वदिष्यति ॥ ३२७ ॥ युग्मं । अस्य प्रभोर्गणधरा एकादश गणा नव । श्रीवीरवद्भविष्यंति वर्णलक्ष्मोच्छ्रयाद्यपि ॥ ३२८ ।। कल्याणकानां पंचानां तिथिमासदिनादिकं । श्रीवर्द्धमानवद्भवि पद्मनाभप्रभोरपि ॥ ३२९ ॥ सार्द्धषण्मासहीनानि वर्षाणि त्रिंशतं च सः । पालयिष्यति सर्वज्ञ-पर्यायं सुरसेवितः ॥ ३३० ॥ द्विचत्वारिंशदब्दानि श्रामण्यमनुभूय च । द्विसप्तत्यब्दसर्वायुः परमं पदमेष्यति ॥ ३३१ ॥ सुपावो वर्द्धमानस्य पितृव्योः यः प्रभोरभूत् । सूरदेवाभिधो भावी स द्वितीयो जिनोत्तमः ॥ ३३२ ॥ મહાન મહોત્સવપૂર્વક ચારિત્ર ગ્રહણ કરશે. ૩૨૪. બાર વર્ષ અને સાડા છ મહિના છદ્મસ્થપણે તપ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. ૩૨૫. પછી પ્રતિક્રમણ યુક્ત, પાંચ મહાવ્રતરૂપ ધર્મ મુનિ માટે અને બારવ્રતરૂપ ધર્મ શ્રાવકો માટે જેમ મહાવીર પ્રભુએ કહ્યો હતો, તેમ જગતના અદ્વિતીય હિતેચ્છુ એવા મહાપપ્રભુ પણ તે જ પ્રમાણે सर्व शे. उ25-3२७. એ પ્રભુના ૧૧ ગણધર અને નવ ગણ વીરપ્રભુ પ્રમાણે થશે, તેમજ વર્ણ, લંછન અને શરીરની ઊંચાઈ પણ તે જ પ્રમાણે થશે. ૩૨૮. પાંચ કલ્યાણકની તિથિઓ, માસ, દિવસ વિગેરે બધું પદ્મનાભપ્રભુનું મહાવીર સ્વામી પ્રમાણે सम४. 3२८. સુરસેવિત એવા તે પ્રભુ સાડા છ માસ ન્યૂન ત્રીશ વર્ષ સર્વજ્ઞપયય પાળશે. ૩૩૦. એ રીતે ૪૨ વર્ષ શ્રમણપણું અનુભવી, બોંતેર વર્ષનું સવાયુ ભોગવી પરમપદને पामशे. 33१. વર્ધમાન પ્રભુના કાકા સુપાર્શ્વ નામે જે હતા તેનો જીવ સુરદેવ નામના બીજા જિનોત્તમ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કાલલોક-સર્ગ ૩૪ पोट्टिलस्य च यो जीवः स तृतीयो भविष्यति । सुपार्श्वनामा देहादि-मानैर्नेमिजिनोपमः ॥ ३३३ ॥ यस्तु हस्तिनापुरवासी भद्रासार्थवाहीपुत्रो द्वात्रिंशद्भार्यात्यागी वीरशिष्यः सर्वार्थसिद्धोत्पन्नो महाविदेहात्सेत्स्यन्त्रौपपातिकोपांगे प्रोक्तः स त्वन्य एव. जीवो दृढायुषस्तुर्यो जिन भावी स्वयंप्रभः । कार्त्तिकात्मा च. सर्वानु-भूतिः पंचमतीर्थकृत् ॥ ३३४ ।। श्रावस्त्यां शंखशतका-वभूतां श्रावकोत्तमौ । तत्र कोष्ठकचैत्ये च श्रीवीरः समवासरत् ॥ ३३५ ॥ भगवंतं नमस्कर्तुं शंखाद्याः श्रावका ययुः । ततो निवर्तमानांस्तान् श्राद्धः शंखोऽब्रवीदिति ॥ ३३६ ॥ उपस्कारयत प्राज्य-माहारमशनादिकं । यथा तदद्य भुंजानाः पाक्षिकं पर्व कुर्महे ॥ ३३७ ।। ते च शंखवचः श्राद्धास्तथेति प्रतिपेदिरे । शंखश्च निर्मलमतिगृहेगत्वा व्यचिंतयत् ॥ ३३८ ।। (પાર્શ્વનાથ જેવા) થશે. ૩૩૨. પોટિલનો જીવ તે સુપા નામે દેહાદિના માન વિગેરેમાં નેમિનાથ જેવા થશે. ૩૩૩. જે હસ્તિનાપુરવાસી ભદ્રા સાર્થવાહીના પુત્ર, બત્રીશ સ્ત્રીના ત્યાગી, વીરપ્રભુના શિષ્ય, સવથસિદ્ધમાં ઉત્પન્ન થયેલ છે. અને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે એમ ઉપપાતિક ઉપાંગમાં કહ્યું છે, તે તો આનાથી જુદા જ જાણવા.” દઢાયુષ્યનો જીવ ચોથા સ્વયંપ્રભ નામે જિન થશે. કાર્તિક શેઠનો જીવ સવનુભૂતિ નામે પાંચમા પ્રભુ થશે. ૩૩૪. શ્રાવસ્તિમાં શંખ અને શતક નામે બે ઉત્તમ શ્રાવકો હતા. તે નગરના કોષ્ઠક નામના ઉદ્યાનમાં શ્રીવીરપ્રભુ સમવસર્યા. ૩૩૫. ભગવંતના વંદન માટે શંખાદિ શ્રાવકો ગયા. તેઓને વાંદીને પાછા વળતાં તેમને શંખે કહ્યું. ૩૩૬. કે પુષ્કળ અશનાદિ આહાર તૈયાર કરો કે આજે તે વાપરીને પછી પાક્ષિક પર્વની આરાધના કરીએ.’ ૩૩૭. તે શ્રાવકોએ શંખનું વચન કબૂલ કર્યું. નિર્મળ મતિવાળો શંખ ઘરે જઈને વિચારવા Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ શંખ શ્રાવકનું વર્ણન. न श्रेयानद्य भुक्त्वा मे पौषधः पाक्षिकेऽहनि । तत्कुर्वेऽपोषणेनैव विशुद्धं पर्वपौषधं ॥ ३३९ ॥ शंखमागमयंते स्म श्राद्धास्ते सज्जभोजनाः । अनागच्छति तस्मिंश्च तदाह्वानाया तद्गृहे ॥ ३४० ॥ शतकापरनामा द्राक् पुष्कली श्रावको ययौ । शंखभार्योत्पला चास्य चकाराभ्यागतोचितिं ॥ ३४१ ॥ ततः पौषधशालायां शंखाढ्यायां विवेश सः । प्रतिक्रम्येर्यापथिकं शंखश्रावकमित्यवक् ॥ ३४२ ॥ सिद्धमन्नादि तच्छीघ्र-मागच्छ श्रावकव्रजे । तद् भुक्त्वाद्य यथा पर्व-पौषधं प्रतिजागृमः ॥ ३४३ ॥ ऊचे शंखः पौषधिकोऽपोषणेनास्मि सोऽप्यथ । न्यवेदयत्तत्सर्वेषां तत्ते बुभुजिरे ततः ॥ ३४४ ॥ शंखोऽथापारयित्वैव पौषधं प्राणमज्जिनं । પ્રાતઃ શ્રાદ્ધ: પરેડગેવં શુકૂવુર્વેશનાં પ્રમોઃ / રૂ૪૧ | લાગ્યો. ૩૩૮. કે “આજે પફિખના દિવસે ભોજન વાપરીને પૌષધ કરવો તે મને શ્રેયકારી જણાતું નથી, તેથી આજે ઉપવાસ દ્વારા જ વિશુદ્ધ, પવપૌષધ કરું.” (એમ કહીને તેણે પૌષધશાળામાં જઈને પૌષધ લીધો.) ૩૩૯. પેલા શ્રાવકો ભોજન તૈયાર કરીને શંખની રાહ જોવા લાગ્યા, પણ શંખ ન આવવાથી તેને બોલાવવા તેને ઘરે શતક, જેનું બીજું નામ પુષ્કલી હતું તે શ્રાવક ગયો. શંખની ભય ઉત્પલાએ તેનો અતિથિ સત્કાર કર્યો. ૩૪૦-૩૪૧. પછી શંખની પૌષધશાળામાં તેણે પ્રવેશ કર્યો અને ઈયવિહી પડિક્કમીને શંખ શ્રાવકને કહ્યું. ૩૪૨. કે-બધું અત્રાદિ તૈયાર થયું છે માટે શ્રાવક સમુદાય સાથે જમવા માટે શીધ્ર ચાલો, ત્યાં જમીને પછી આપણે પવપૌષધ કરીએ.” ૩૪૩. શંખ બોલ્યો કે “મેં તો ઉપવાસ કરીને જ પૌષધ કરેલ છે. તેથી તેણે જઈને બીજા સર્વને તે વાત કરી એટલે બાકીના શ્રાવકો જમ્યા. ૩૪૪. હવે શંખ તથા બીજા શ્રાવકો પૌષધ પાયા વિના જ બીજે દિવસે સવારે પ્રભુ પાસે વંદન કરવા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કાલલોક-સર્ગ ૩૪ देशनांते श्रावकास्ते गत्वा शंखस्य सन्निधौ । अवादिषुरुपालंभं ह्यः साध्वस्मानहीलयः ॥ ३४६ ॥ ततस्तान् भगवानूचे मा शंखं हीलयंतु भोः । सुदृष्टिKढधर्मायं सुष्ठु जागरितो निशि ॥ ३४७ ॥ एवं यो वर्द्धमानेन स्तुतस्तादृशपर्षदि । विदेहे सेत्स्यमानोऽसौ पंचमांग उदीरितः ॥ ३४८ ।। स्वर्गेऽस्यायुरपि प्रोक्तं श्रुते पल्यचतुष्टयं । षष्ठो जिनस्तु श्रीमल्लि-जिनस्थाने भविष्यति ॥ ३४९ ॥ ततश्च-संख्येय एव कालः स्याद्भाविषष्ठजिनोदये । तत् षष्ठजिनजीवो यः शंखोऽन्यः सेति बुध्यते ॥ ३५० ॥ स्थानांगवृत्तौ त्वयमेव शंखो भावितीर्थकृत्तया प्रोक्तस्तदाशयं न वेग्रीति. जीवः शंखस्य षष्ठोऽर्हन् भावी देवश्रुताभिधः । भविष्यत्युदयाख्योऽर्हनंदीजीवश्च सप्तमः ॥ ३५१ ॥ अष्टमोऽर्हन सुनंदस्य जीवः पेढालसंज्ञकः । आनंदजीवो नवमः पोट्टिलाख्यो जिनेश्वरः ।। ३५२ ।। આવ્યા અને વંદન કરીને પ્રભુની દેશના રાંભળી. ૩૪૫. દેશનાને અંતે તેઓએ શંખ શ્રાવક પાસે જઈને ઓલંભો દેવાપૂર્વક કહ્યું કે કાલે ભલી અમારી હીલણા કરી! ૩૪૬. એટલે તે શ્રાવકોને પ્રભુએ કહ્યું કે “હે શ્રાવકો ! તમે શંખની હીલના ન કરશો, તે સુદષ્ટિ અને દઢધમાં છે. રાત્રે એણે બહુ સારી જાગરિકા કરી છે.’ ૩૪૭. આ પ્રમાણે શ્રીવર્ધમાનસ્વામીએ પર્ષદામાં તેની પ્રશંસા કરી. તે સ્વર્ગે જઈ) મહાવિદેહક્ષત્રમાં (મનુષ્ય થઈ) સિદ્ધિપદને પામશે એમ પાંચમા અંગમાં કહ્યું છે. ૩૪૮. - સ્વર્ગમાં તેનું આયુષ્ય પણ ચાર પલ્યોપમનું છે એમ કૃતમાં કહ્યું છે. અને તે આવતી. ચોવીશીમાં મલ્લિજિન જેવા છઠ્ઠા જિનેશ્વર થશે. ૩૪૯. પરંતુ ભાવી છઠ્ઠી જિનેશ્વર થતા સુધીમાં સંખ્યાનો કાળ જ વ્યતીત થશે. એટલે છઠ્ઠા જિન થનાર શંખનો જીવ તે અન્ય જાણવો. ૩૫૦. સ્થાનાંગવૃત્તિમાં તો આ શંખને જ ભાવી તીર્થકર થનાર કહેલ છે તેનો આશય સમજી શકાતો નથી. છઠ્ઠા અરિહંત દેવશ્રુત નામના શંખના જીવ થશે અને સાતમા ઉદય નામના અરિહંત નંદીના જીવ થશે. ૩૫૧. આઠમા સુનંદના જીવ પેઢાલ નામે તીર્થકર થશે. નવમા આનંદના જીવ પોટ્ટિલ નામે જિનેશ્વર Page #298 -------------------------------------------------------------------------- ________________ આવતી ચોવીશીના જિનો. ૨૬૫ दशमः शतकस्यात्मा शतकीर्तिर्भविष्यति । शंखस्यायं सहचरः पुष्कलीत्यपराह्वयः ॥ ३५३ ॥ श्रीहैमवीरचरित्रे तु नवमः केकसीजीवो दशमस्तु रेवतीजीव इति दृश्यते. सुता चेटकराजस्य सुज्येष्ठा स्वीकृतव्रता । आतापनां करोति स्मनिर्वस्त्रांतरुपाश्रयं ॥ ३५४ ।। इतः परिव्राट् पेढालो विद्यासिद्धो गवेषयन् । विद्यादानोचितं पात्रमपश्यत्तां महासतीं ।। ३५५ ।। यद्यस्या ब्रह्मचारिण्याः कुक्षिजस्तनयो भवेत् । तस्यार्हः स्यात्तदा व्याघ्री-दुग्धस्य स्वर्णपात्रवत् ॥ ३५६ ॥ विचिंत्यैवं धूमिकया व्यामोहं विरचय्य सः । तद्योनावक्षिपदीजं क्रमाज्जातश्च दारकः ।। ३५७ ॥ सह मात्रान्यदा सोऽगा-ज्जिनाभ्यर्णं तदा जिनं । विद्याभृत्कालसदीपः को मां हंतेति पृष्टवान् ॥ ३५८ ।। થશે. ૩પ૨. દશમા શતકના જીવ શતકીર્તિ નામે પ્રભુ થશે. આ શંખનો મિત્ર જેનું બીજું નામ પુષ્કલી હતું તે જાણવો. ૩૫૩. શ્રીહૈમવીર ચરિત્રમાં તો નવમા કેકસીના જીવ અને દશમા રેવતીના જીવ કહ્યા છે. ચેડા રાજાની પુત્રી સુજ્યેષ્ઠા જેણે ચારિત્ર લીધેલ હતું. તે વસ્ત્ર રહિત ઉપાશ્રયમાં રહીને આતાપના લેતી હતી. ૩૫૪. તે વખતે પેઢાલ નામનો વિદ્યાસિદ્ધ પરિવ્રાજક વિદ્યાદાનને ઉચિતપાત્રને શોધતો ત્યાં આવી ચડ્યો. તેણે આ મહાસતીને જોઈ. ૩પપ. અને વિચાર્યું કે - જો આ બ્રહ્મચારિણીની કુક્ષિથી પુત્ર થાય, તો તે વાઘણના દૂધ માટે સ્વર્ગના પાત્રની જેમ મારી વિદ્યા આપવા માટે યોગ્ય થાય. ૩૫૬. આમ વિચારી ધૂમ્રમય વાતાવરણ બનાવી મુંઝવણમાં મૂકીને તેની યોનિમાં બીજનું લેપન કર્યું. અનુક્રમે તેને પુત્ર થયો (તેનું સત્યકી નામ પાડ્યું) ૩૫૭. માતાની સાથે તે અન્યદા પ્રભુની પાસે ગયો. તે વખતે વિદ્યાઘર કાલસંદિપે આવીને મારો હણનાર કોણ થશે ?' એમ પ્રભુને પૂછ્યું. ૩૫૮. ૧. આ શંખને શતક (પુષ્કલીના) સંબંધમાં આગળ જે હકીકત છે તેમાં જમીને રાત્રિપૌષધ કરવાનું સમજવું. શંખે જન્મ્યા. વગર (ઉપવાસ કરીને) શેષ દિવસ સહિત રાત્રિપૌષધ લઈ લીધેલ છે અને પૌષધ પાય વિના સવારે પ્રભુ પાસે બધા શ્રાવકો આવ્યા છે એમ સમજવું. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ स्वामिनोक्ते सत्यकिनि तमुपेत्य जहास सः । मारयिष्यसि मां त्वं रे इत्युक्त्वाऽपातयत्पदोः ॥ ३५९ ॥ अपहृत्यान्यदा साध्वी- सकाशाज्जनकेन सः । समग्रा ग्राहितो विद्या धीरः साधयति स्म ताः ।। ३६० ।। रोहिण्या विद्यया व्यापा- दितो जन्मसु पंचसु । षष्ठे जन्मनि षण्मासा - युषा तुष्टापि नादृता ॥ ३६१ ॥ प्राग्जन्मसाधनात्तुष्टा भवेऽस्मिन् सप्तमे च सा । ललाटे विवरं कृत्वा हृदि तस्य विवेश च ॥ ३६२ ॥ ललाटविवरं त्वक्षि जातं दिव्यानुभावतः । जघान कालसंदीपं स पेढालं च दांभिकं ॥ ३६३ ॥ प्राप्तो विद्याधरेंद्रत्वं नत्वा सर्वान् जिनेश्वरान् । नाट्यपूजां प्रभोः कृत्वा रमते स्मं यथासुखं ।। ३६४ ॥ महादेव इति ख्यातो रुद्र एकादशः स च । एकादशी जिनो भावी सत्यकी सुव्रताभिधः ॥ ३६५ ॥ પ્રભુએ કહ્યું કે આ સત્યકી તને મારનાર થશે. તે સાંભળી તેની પાસે આવી તે હસીને બોલ્યો કે -“અરે ! તું મને મારીશ !' એમ કહીને તેને પોતાના પગમાં પાડી દીધો. ૩૫૯. કાલલોક-સર્ગ ૩૪ અન્યદા સાધ્વી પાસેથી તેના પિતાએ તેનું હરણ કર્યું અને તેને બધી વિદ્યાઓ આપી. તે ધીરે તે બધી વિદ્યાઓ સાધી. ૩૬૦, રોહિણી વિદ્યાએ પાંચ જન્મમાં સત્યકીના જીવને આ વિદ્યા સાધતાં મારી નાખ્યો હતો. છઠ્ઠા જન્મમાં છ મહીના શેષ આયુષ્ય રહ્યું ત્યારે તુષ્ટમાન થઈ હતી પણ તેણે પોતાનું અલ્પ આયુ જાણી સ્વીકારી નહોતી. ૩૬૧. આ સાતમા જન્મમાં તેના પૂર્વજન્મની સાધનાથી તે તુષ્ટમાન થઈ અને તેના લલાટમાં વિવર કરી તે વિવરદ્વારા તેણે તેના હૃદયમાં પ્રવેશ કર્યો. ૩૬૨. લલાટનું વિવર દિવ્યપ્રભાવથી નેત્રરૂપ થયું. (એટલે તે ત્રણ નેત્રવાળો થયો.) પછી તેણે કાળસંદીપને માર્યો. અને દાંભિક એવા પેઢાળ વિદ્યાધરને (પોતાના બાપને) પણ માર્યો. ૩૬૩. પછી તે વિદ્યાધરેંદ્રપણાને પામ્યો. તે સત્યકી વિદ્યાવડે સર્વ જિનેશ્વરોને નમીને પ્રભુની પાસે નાટ્યપૂજા કરી, યથેચ્છપણે-જેમ સુખ ઉપજે તેમ (સ્ત્રીઓની સાથે) રમતો હતો. ૩૬૪. તે મહાદેવના નામથી પ્રસિદ્ધ થયો અને અગ્યારમો રુદ્ર થયો. એ સત્યકી ભાવી ચોવીશીમાં અગ્યારમાં સુવ્રત નામે તીર્થંકર થશે. ૩૬૫. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૮000 મુનિને વંદનથી તીર્થંકર નામકર્મોપાર્જન ૨૬૭ द्वारकाधिपतिः कृष्ण-वासुदेवो महर्द्धिकः । भक्तः श्रीनेमिनाथस्य सद्धर्मः श्रावकोऽभवत् ।। ३६६ ॥ अष्टादशसहस्राणि वंदमानोऽन्यदा मुनीन् । स वंदनेन गुरुणा सम्यक्त्वं क्षायिकं दधौ ।। ३६७ ।। सप्तमक्षितियोग्यानि दुःकृतान्यपवर्तयन् । चक्रे तृतीयक्ष्माहा॑णि तीर्थकृन्नाम चार्जयत् ॥ ३६८ ॥ तथोक्तं-तित्थयरत्तं सम्पत्त-खाइयं सत्तमीइ तइयाए । वंदणएणं विहिणा बद्धं च दसारसीहेण || ३६९ ॥ कृष्णजीवोऽममाख्यः स द्वादशो भविता जिनः । सुरासुरनराधीश-प्रणतक्रमपंकंजः ॥ ३७० ॥ वसुदेवहिंडौ तु-कण्हो तइयपुढवीओ उवट्टित्ता भारहे वासे सयदुवारे नयरे पत्तमंडलियभावो पव्वज्जं पडिवज्जिय तित्थयरनामं पवज्जित्ता वेमाणिए उवज्जित्ता दुवालसमो अममनाम तित्थयरो भविस्सइ इत्युक्तमिति ज्ञेयं. बलदेवस्य जीवोऽर्ह-निष्कषायस्त्रयोदशः । कृष्णाग्रजः कृष्णतीर्थे सेत्स्यतीत्यन्य एव सः ॥ ३७१ ॥ દ્વારકાધિપતિ મહર્બિક એવા કૃષ્ણ વાસુદેવ શ્રી નેમિનાથના ભક્ત થઈને સદ્ધર્મશાળી શ્રાવક થયા હતા. ૩૬૬. અન્યદા તેમણે અઢારહજાર મુનિઓને વાંદ્યા-તે મહાન ગુરુ વંદનથી તેણે ક્ષાયિક સમકિત પ્રાપ્ત કર્યું. ૩૬૭. સાતમી નરક યોગ્ય દુષ્કતની અપવર્તન કરી ત્રીજી નરક પૃથ્વી યોગ્ય કર્યું અને તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. ૩૬૮. કહ્યું છે કે “તીર્થકરત્વ, ક્ષાયિક સમ્યક્ત અને સાતમીથી ત્રીજી નરકનું આયુ વિધિપૂર્વક વંદન કરવાથી દશારસિંહ એટલે કૃષ્ણ બાંધ્યું.’ ૩૬૯. એ કૃષ્ણનો જીવ બારમા અમમ નામે તીર્થંકર થશે અને જેમને સુર અસુર અને મનુષ્યોના સ્વામીઓ નમશે. ૩૭૦. શ્રીવસુદેવહિડિમાં તો “કૃષ્ણ ત્રીજી નરક પૃથ્વીમાંથી નીકળી, ભરતક્ષેત્રમાં શદ્વાર નગરમાં માંડલિકારાજા થઈ, ચારિત્ર લઈ, તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી, વૈમાનિક દેવપણે ઉત્પન્ન થઈ બારમા અમમ નામે તીર્થકર થશે.' એમ કહેલું છે. બળદેવના જીવ તેરમા નિષ્કષાય નામે તીર્થંકર થશે. કૃષ્ણના મોટાભાઈ બળભદ્ર કૃષ્ણના Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કાલલોક-સર્ગ ૩૪ 'भवसिद्धिओ य भयवं ? सिज्झिस्सइ कण्हतित्थंमि' । इत्यावश्यकनियुक्तिवचनात्. श्रीनेमिचरित्रेऽपि' 'गच्छंत्यवश्यं तेऽधस्ता-त्त्वं गामी वालुकाप्रभां । श्रुत्वेति कृष्णः सद्योपि नितातंविधुरोऽभवत् ॥ ३७२ ॥ भूयोऽभ्यधत्त सर्वज्ञो मा विषीद जनार्दन । तत उद्धृत्य मयस्त्वं भावी वैमानिकस्ततः ॥ ३७३ ।। उत्सर्पिण्यां प्रसप॑त्यां शतद्वारपुरेशितुः । जितशत्रोः सुतोऽहंस्त्वं द्वादशो नामतोऽममः ॥ ३७४ ।। ब्रह्मलोकं बलो गामी मर्यो भावी ततश्च्युतः । ततोऽपि देवतश्च्युत्वा भाव्यत्र भरते पुमान् ॥ ३७५ ।। उत्सर्पिण्यां प्रसप॑त्या-मममाख्यस्य केशव । तीर्थनाथस्य ते तीर्थे स मोक्षमुपेयास्यति ॥ ३७६ ॥ भावी जीवश्च रोहिण्या निष्पुलाकश्चतुर्दशः । जिनो वृजिनहृदेव-नरदेवनतक्रमः ।। ३७७ ॥ (અમમતીર્થકરના) તીર્થમાં સિદ્ધિપદને પામવાના છે. તેથી તીર્થકરના જીવ બળદેવ તે બીજા સમજવા. ૩૭૧. - શ્રી આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે હે ભગવંતુ ! તે ભવ્યસિદ્ધિ છે ?’ ઉત્તર- હા, તે કૃષ્ણના. તીર્થમાં સિદ્ધિપદને પામશે.’ “શ્રી હેમચંદ્રાચાર્યકૃત શ્રીનેમિચરિત્રમાં (દ્વારકાના દાહની કથાને પ્રસંગે દીક્ષા સંબંધી વાત કરતાં તેનો આશય જાણીને પ્રભુએ કહ્યું કે વાસુદેવો દીક્ષા લઈ શકતા જ નથી.) તેઓ અવશ્ય નીચે (નરકમાં) જ જાય છે, તમે પણ ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં જશો.' આ પ્રમાણે સાંભળીને તત્કાલ કૃષ્ણ અત્યંત વિવળ બની ગયા. ૩૭૨. એટલે ફરીને સર્વજ્ઞ પ્રભુએ કહ્યું કે હે જનાર્દન ! તમે ખેદ ન પામો તે નરકમાંથી નીકળીને તમે મનુષ્ય થઈ વૈમાનિકદેવ થશો. ૩૭૩. અને ત્યાંથી આવીને આવતી ઉત્સર્પિણીમાં શતદ્વારપુરના રાજા જિતશત્રુના પુત્ર થઈ બારમા અમમ નામે તીર્થંકર થશો. ૩૭૪. બળભદ્ર બ્રહ્મ દેવલોકમાં જઈ ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ દેવ થશે અને ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં પ્રસર્પતી (હવે પછી આવતી) ઉત્સર્પિણીમાં હે કેશવ ! બારમા અમમ નામના તીર્થંકરના (તમારા) તીર્થમાં મોક્ષે જશે. ૩૭૫-૩૭૬. - રોહિણીનો જીવ નિપુલાક નામના ચૌદમા તીર્થંકર થશે. અને તે દુઃખનો નાશ કરનારા તથા Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ સુલતાના સમ્યકત્વની પરીક્ષા पुरे राजगृहेऽथासीप्रसेनजिन्महीपतेः । नागाख्यो रथिकस्तस्य प्रेयसी सुलसाभिधा ॥ ३७८ ॥ तया सुतार्थी स्वपति-रिंद्रादीन्मानयन् सुरान् । अन्यां परिणयेत्युक्तो न मेनेऽत्यंततन्मनाः ।। ३७९ ॥ तस्याः सम्यक्त्वविषयां प्रशंसां शक्रनिर्मितां । अश्रद्दधत्सुरः कोऽपि मुनिरूपः समेत्य तां ॥ ३८० ॥ ऊचे तव गृहे लक्ष-पाकं तैलं यदस्ति तत् । दीयतां भिषजोक्तं मे ततः सा मुमुदे भृशं ॥ ३८१ ।। आहरंत्याश्च तत्तूर्णं भग्नं देवेन भाजनं । एवं द्वितीयं तृतीयं नाखिद्यत तथाप्यसौ ॥ ३८२ ॥ ततस्तुष्टेन देवेन द्वात्रिंशद्गुटिका ददे । आसां प्रभावाद् द्वात्रिंशद्भवितारः सुतास्तव ।। ३८३ ।। प्रयोजनेऽहं स्मर्त्तव्य इत्युक्त्वा स तिरोदधौ । सर्वाभिरेकः पुत्रोऽस्त्वि-त्याजहे गुटिकास्त्वसौ ॥ ३८४ ।। નર અને દેવોથી પૂજાશે. ૩૭૭. રાજગૃહનગરમાં પ્રસેનજિતરાજાનો નાગ નામનો સારથિ હતો. તેને સુલસા નામે સ્ત્રી હતી. ૩૭૮. પુત્ર માટે ઈંદ્રાદિ દેવોની માનતા કરનારા પોતાના પતિને તેણીએ બીજી સ્ત્રી પરણવાનું કહ્યું, પરંતુ તેના પર અત્યંત રાગી એવા તેણે તે વાત માની નહીં. ૩૭૯, સમ્પર્વના વિષયમાં તેની શકે કરેલી પ્રશંસા સાંભળીને તેના ઉપર શ્રદ્ધા ઉત્પન્ન ન થવાથી કોઈ દેવ મુનિનું રૂપ કરીને તેની પાસે આવ્યો. ૩૮૦. મુનિરૂપ દેવે કહ્યું- તમારા ઘરમાં લક્ષપાક તેલ છે તે વેષે મને વાપરવાનું કહ્યું છે તેથી આપો.” તે સાંભળીને સુલતા ઘણી હર્ષિત થઈ. ૩૮૧. પછી તેલ લઈને ઉતાવળે આવતાં તેનું ભજન દેવે (માયાથી) ભાંગી નાખ્યું. એમ બીજું ત્રીજું ભાજન પણ ભાંગી નાખ્યું તો પણ તે જરા પણ ખેદ ન પામી. ૩૮૨. તેથી તુટમાન થયેલા દેવે તેને ૩૨ ગુટિકા આપી અને કહ્યું કે આ ગુટિકાના પ્રભાવથી તમને ૩૨ પુત્રો થશે. ૩૮૩. વળી કાંઈ કામ પડે તો મને સંભારજો.' એમ કહીને તે દેવ અદશ્ય થયો. પછી “આ બધી ગુટિકા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કાલલોક-સર્ગ ૩૪ द्वात्रिंशत्यथ गर्भेषु कुर्वत्सु जठरव्यथां ।। स्मृतः स देवश्चक्रे द्राक् स्वास्थ्यं सा सुषुवे सुतान् ॥ ३८५ ।। सा चेयं सुलसा पंच-दशोऽर्हन्निर्ममाभिधः । षोडशो रेवतीजीव-श्चित्रगुप्तो भविष्यति ॥ ३८६ ॥ तथाहि-गोशालमुक्तया तेजोलेश्यया क्रशितांगकः ।। अन्येधुर्मेढिकग्रामे श्रीवीरः समवासरत् ॥ ३८७ ॥ अभूत्सलोहितं वर्च-स्ततो वार्ता जनेऽभवत् । गोशालकतपस्तेजो-दग्धोऽर्हन्मृत्युमेष्यति ॥ ३८८ ।। तत् श्रुत्वा सिंहनामान-मनगारं महारवैः । रुदंतं प्रभुराहूये-त्येवं स्माह कृपानिधिः ।। ३८९ ।।। त्वया किं खिद्यते नाहं मरिष्याम्यधुना भुवि । विहृत्याद्वान् पंचदशाध्यर्द्धान् गंतास्मि निर्वृतिं ॥ ३९० ॥ किं च त्वं गच्छ नगरे रेवतिश्राविकागृहे । द्वे कुष्माण्डफले ये च मदर्थं संस्कृते तया ॥ ३९१ ॥ એક સાથે ખાવાથી બત્રીસ લક્ષણો એક પુત્ર થાઓ’ એમ વિચારી તે બધી ગુટિકાઓ ખાઈ ગઈ. ૩૮૪. એટલે તેના ગર્ભમાં ૩૨ જીવો ઉત્પન્ન થયા. તેટલા ગર્ભથી જઠરમાં બહુ વ્યથા થવાથી તે દેવને સંભાર્યો. તેણે તરત જ સ્વસ્થતા કરી. અનુક્રમે ૩ર પુત્રો જન્મ્યા. ૩૮૫. તે સુલતાનો જીવ પંદરમા નિર્મમ નામે તીર્થકર થશે. રેવતીનો જીવ ચિત્રગુપ્ત નામે સોળમાં તીર્થંકર થશે. ૩૮૬. તેની હકીકત આ પ્રમાણે-- ગોશાળે મૂકેલી તેજોલેશ્યાથી દુર્બળ શરીરવાળા થયેલા વીરપ્રભુ અન્યદા મંઢિક ગામે સમવસ. ૩૮૭. પ્રભુને લોહીના ઝાડા થવાથી લોકોમાં વાતો થવા લાગી કે ‘ગોશાળાના તપતેજથી દગ્ધ થયેલા અરિહંત મૃત્યુ પામશે.” ૩૮૮. તે સાંભળીને મોટે સ્વરે રુદન કરતા સિંહ નામના અણગારને પોતાની પાસે બોલાવીને કૃપાનિધિ પ્રભુએ આ પ્રમાણે કહ્યું. ૩૮૯. કે “તું શા માટે ખેદ પામે છે? હું હમણા મરણ પામવાનો નથી. હજુ પૃથ્વીપર સાડાપંદર વર્ષ વિચરીને પછી મોક્ષે જવાનો છું. ૩૯૦. તેમ છતાં તું આ નગરમાં રેવતિ શ્રાવિકાને ત્યાં જા. તેણે બે કોળાના ફલ મારે માટે સંસ્કારિત Page #304 -------------------------------------------------------------------------- ________________ રેવતી શ્રાવિકાએ કેવી રીતે તીર્થંકર નામકર્મ બાંધ્યું ? ताभ्यां नार्थः किंतु बीज - पूरपाकः कृतस्तया । स्वकृते तं च निर्दोष-मेषणीयं समाहर ।। ३९२ ॥ ततश्च मुनिना तेन याचिता रेवती मुदा । कृतार्थं मन्यमाना स्वं ददौ तस्मै तदौषधं ॥ ३९३ ॥ भगवानपि नीराग - मनास्तदुदरेऽक्षिपत् । तत्क्षणात्क्षीणरोगोऽभूत्संघः सर्वश्च पिप्रिये ।। ३९४ ॥ अर्जितानेकसुकृत-संचया रेवती तु सा । षोडशस्तद्भाव चित्रगुप्तोऽभिधानतः ।। ३९५ ।। गवालिजीवः समाधि-र्भावी सप्तदशो जिनः । संवराख्योऽष्टादशोऽर्हन् भावी जीवश्च गार्गलेः ॥ ३९६ ॥ एकोनविंशतितमो जीवो द्वीपायनस्य च । यशोधराख्यस्तीर्थेशो भविता भवितारकः ॥ ३९७ ॥ जिनोऽथ विंशतितमः कर्णजीवो भविष्यति । जीवोऽर्हन्नारदस्यैक-विंशो मल्लजिनेश्वरः ॥ ३९८ ॥ विद्याधरः श्रावकोऽभूत्परिव्राडंबडाभिधः । सोऽन्यदा देशनां श्रुत्वा वर्द्धमानजिनेशितुः ॥ ३९९ ॥ કર્યાં છે; તેનું પ્રયોજન નથી, પરંતુ તેણે બીજોરાપાક પોતાને માટે કરેલો છે તે નિર્દોષને એષણીય છે તે सर्व खाव.' ३८१-३८२. ૨૭૧ પછી સિંહમુનિ હર્ષપૂર્વક ત્યાં જઈને રેવતી પાસે બીજોરાપાકની યાચના કરી. એટલે પોતાના આત્માને કૃતાર્થ માનતી એવી તેણીએ તે ઔષધ તેમને આપ્યું. ૩૯૩. નીરાગ મનવાળા ભગવંતે તે વાપર્યું, તેથી તત્ક્ષણ રોગ રહિત થઈ ગયા, એટલે સર્વ સંઘ ઘણો हर्षित थयो. उ८४. અનેક પ્રકા૨ના સુકૃતનો સંચય કરીને તે રેવતી ચિત્રગુપ્ત નામના સોળમા તીર્થંકર થશે. ૩૯૫. ગવાલિનો જીવ સમાધિ નામના સત્તરમા પ્રભુ થશે અને ગાર્ગલિનો જીવ સંવર નામના खढारमा भिन थशे. उ८५. દ્વીપાયનનો જીવ યશોધર નામે ઓગણીશમા તીર્થંક૨ ભવ્યજીવોને તા૨ના૨ થશે. ૩૯૭. કર્ણનો જીવ વીશમા (વિજય નામે) પ્રભુ થશે, નારદનો જીવ એકવીશમા મલ્લ નામે જિનેશ્વર थशे. उ८८. અંબડ નામે પરિવ્રાજક અનેક વિદ્યાઓને ધારણ કરનાર અન્યદા વર્ધમાન પ્રભુની દેશના Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કાલલોક-સર્ગ ૩૪ गच्छन् राजगृह चंपा-नगर्याः प्रभुणोदितः । सुलसाया मम क्षेम-किंवदंती निरूपयेः ॥ ४०० ।। इति स्थानांगवृत्तौ. क्वचिद्धर्मलाभमवीवददिति श्रूयते. अंबडोऽचिंतयत्पुण्य-वतीयं सुलसा सती । संदेशं संदिशत्येवं यस्यै श्रीत्रिजगद्गुरुः । ४०१ ॥ करोम्यस्याः परीक्षां च गुणस्तस्याः क ईदृशः । ध्यात्वेति गत्वा तेनोचे परिव्राड्वेषधारिणा ।। ४०२ ।। भक्त्या मे भोजनं देहि धर्मस्ते भविता महान् । ततो जगाद सा शुद्ध-सम्यक्त्वैकदृढाशया ॥ ४०३ ॥ प्रदत्त भोजन येभ्यो धर्मः संजायते महान् । विदिता एव ते भ्रातः साधवो विजितेंद्रियाः ।। ४०४ ।। सोंतरिक्षे ततः पद्मा-सनासीनो जनान् बहून् । विस्मापयामास मास-तपस्वीति जनार्चितः ॥ ४०५ ॥ लोकः पप्रच्छ भगवंस्तपः पारणयानया । पावयिष्यसि कं धन्यं स प्राह सुलसामिति ॥ ४०६ ।। સાંભળીને શ્રાવક થયો. ૩૯૯. તેને ચંપાનગરીથી રાજગૃહ તરફ જતાં પ્રભુએ કહ્યું કે “સુલસાને મારા સુખશાતાના સમાચાર કહેજે.' ૪૦૦. આ પ્રમાણે ઠાણાંગની વૃત્તિમાં કહ્યું છે. કોઈ જગ્યાએ ધર્મલાભ કહેવાનું કહ્યું એમ સંભળાય તે સાંભળી અંબડ વિચારવા લાગ્યો કે આ સુલમાં સતી ખરેખરી પુણ્યવાનું જણાય છે કે જેને શ્રી ત્રિજગદ્ગુરુ આવો સંદેશો કહેવરાવે છે. ૪૦૧. તો હવે હું તેની પરીક્ષા કરું કે તેના એવા ક્યા ગુણ છે ?' એમ વિચારી તેણે પરિવ્રાજકના વેષમાં તેને ત્યાં જઈને કહ્યું કે-૪૦૨. ‘ભક્તિપૂર્વક અને ભોજન આપ, તને મોટો ધર્મ થશે.” તે સાંભળીને તેણે એક શુદ્ધ સમ્યક્તના દઢ આશયથી કહ્યું. ૪૦૩. કે- હે ભાઈ ! જેમને ભોજન દેવાથી મહાન ધર્મ થાય, તે તો વિજિતેંદ્રિય એવા સાધુઓ જ પ્રસિદ્ધ છે. ૪૦૪. ત્યારપછી ત્યાંથી નીકળીને અંબડે, માસક્ષમણનાં તપસ્વી તરીકે, ઘણાં લોકોથી પુજાઈને અંતરિક્ષમાં પદ્માસન વાળીને અદ્ધર રહી ઘણાને વિસ્મય પમાડ્યા. ૪૦૫. લોકોએ તેમને પૂછયું કે હે ભગવંત! આ તમારા તપના પારણાવડે તમે કોને પવિત્ર કરશો ?” Page #306 -------------------------------------------------------------------------- ________________ અંબડનો પ્રસંગ. दिष्ट्या तव गृहे भाग्यैस्तपस्वी पारयिष्यति । सुलसोक्ता जनैरूचे किं नः पाखंडिकैरिति ॥ ४०७ ।। अंबडोऽपि तदाकर्ण्या-चिंतयद्युक्तमादिशत् । संदेशं जिनराजोऽस्यै यस्याः सम्यक्त्वमीदृशं ॥ ४०८ ॥ ततः परिवृत्तः पौरै- रुपेत्य सुलसागृहे । एनां प्रोक्ताप्त संदेशः प्रशसंस मुहुर्मुहुः || ४०९ ॥ भविष्यत्यंबडः सोऽयं द्वाविंशो देवतीर्थकृत् । त्रयोविंशोऽनंतवीर्यो जीवो द्वारमदस्य सः ॥ ४१० ॥ यस्त्वंबडो महाविदेहे सेत्स्यन्नोपपातिकेऽभिहितः सोऽन्य एव संभाव्यते इति स्था नांगवृत्ती. चतुर्विंशः स्वातिजीवो भद्रकृन्नाम तीर्थकृत् । भविष्यति चतुर्थारस्यादौ श्रीवृषभोपमः । ४११ ॥ अयं भाविजिननामक्रमः श्रीवीरचरित्रोध्धृतपद्यदीवालीकल्पानुसारेण. श्रीजिनप्रभसूरिकृतप्राकृतगद्यदीवालीकल्पाभिप्रायस्त्वेवं-तइओ २७3 उदाइजीवो सुपासो, ते जोल्यो } - सुससाने. ४०५. ત્યારે લોકોએ સુલસાને કહ્યું કે-તારા ભાગ્યથી તારે ઘરે આ તપસ્વી પારણું કરશે.' ત્યારે सुलसा जोली -'भारे पाडीवडे शुं ?' ४०७. અંબડે તે સાંભળીને વિચાર્યું કે -જિનેશ્વરે તેને સંદેશ કહેવરાવ્યો છે તે યુક્ત છે કારણ કે તેનું समस्ति खावुं निर्भस जने ६ढ छे. ४०८. આમ વિચારીને પછી નગરલોકોની સાથે તે સુલસાને ઘરે ગયો અને પ્રભુએ કહેલ સંદેશ કહી वारंवार तेनी प्रशंसा ९री. ४०८. તે અંબડ આ બાવીશમા દેવ નામના તીર્થંકર થશે. ત્રેવીશમા અનંતવીર્ય નામના તીર્થંકર द्वारभनो लव थशे. ४१०. જે અંબડ મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે એમ ઔપપાતિક સૂત્રમાં કહેલ છે તે બીજો અંબડ संभवे छे. इति स्थानांगवृत्ती. ચોવીશમા ભદ્રકૃત નામના તીર્થંકર સ્વાતિના જીવ થશે. તે ઉત્સર્પિણીના ચોથા આરાની આદિમાં ઋષભદેવની જેવા થશે. ૪૧૧. આ ભાવી જિનોનો નામક્રમ શ્રીવીરચરિત્રમાંથી ઉદ્ધરેલ પદબંધ દિવાળીકલ્પને અનુસારે सजेस छे. १. जीवो यो नारदस्य स:, नारनो छव थशे. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કાલલોક-સર્ગ ૩૪ चउत्थो पोट्टिलजीवो सयंपभो, पंचमो दढाउजीवो सव्वाणुभूई, छट्ठो कत्तियजीवो देवसुओ, सत्तमो संखजीवो उदओ, अट्ठमो आणंदजीवो पेढालो, नवमो सुनंदजीवो पुट्टिलो, दसमो सयगजीवो सयकित्ती, इगारसमो देवईजीवो मुणिसुव्वओ, बारसमो कण्हजीवो अममो, तेरसमो सच्चईजीवो निक्कसाओ, चउद्दसमो बलदेवजीवो निप्पुलाओ, पन्नरसमो सुलसाजीवो निम्ममो, सोलसमो रोहिणीजीवो चित्तगुत्तो, केई भणंति कक्किपुत्तो सित्तुंज्जे उद्धारं करित्ता जिणभवणमंडियं पुहविं काउं अज्जियतित्थयरनामो सग्गं गंतुं चित्तगुत्तो जिणवरो होही. इत्थ य बहुसुयमयं पमाणं. सत्तरसमो रेवईजीवो समाही, अट्ठारसमो सयलजीवो संवरो, तेवीसइमो अरजीवो अणंतविरिओ, चउवीसइमो बुद्धजीवो भदंकरो. उक्तशेषाः प्राग्वत्. अत्र तृतीयो य उदायी उक्तः, स तु स्थानांगसूत्रोक्तवीरशासननिबद्धतीर्थकृन्नामनवजीवांतःपाती कोणिकपुत्रः, यः कोणिकेऽपक्रांते पाडलिपुत्रं नगरं न्यवीविशत्, यश्च स्वभवने पर्वदिनेषु सद्गुरूनाहूय परमसंविग्नः पौषधाद्यन्वतिष्ठत्, एकदा च देशनिर्घाटितरिपुराजपुत्रेण द्वादशवार्षिकद्रव्यसाधुना अभव्येन पौषधिकः कंकायः- कर्तिकया कंठकर्तनेन विनाशितः सोऽयमिति. समवायांगसूत्रे तु-महापउमे १ सुरादेवे २ सुपासे य ३ संयपभे ४ । सव्वाणुभूति ५ अरहा दिवगुत्ते ६ जिणुत्तमे ॥ ४११ A ॥ શ્રીજિનપ્રભસૂરિકૃત પાકૃત ગદ્ય દીવાળીકલ્પમાં તો આ પ્રમાણે કહેલ છે ત્રીજા ઉદાઈના જીવ સુપાસ, ચોથા પોથ્રિલના જીવ સ્વયંપ્રભ, પાંચમા દઢાયુના જીવ સર્વાનુભૂતિ, છઠ્ઠી કાર્તિકના જીવ દેવસુત, સાતમા શંખના જીવ ઉદય, આઠમાં આનંદના જીવ પેઢાલ, નવમા સુનંદના જીવ પુથ્રિલ, દશમા શતકના જીવ શતકીતિ, અગ્યારમા દેવકીના જીવ મુનિસુવ્રત, બારમા કૃષ્ણના જીવ અમમ, તેરમા સત્યકીના જીવ નિષ્કષાય, ચૌદમા બલદેવના જીવ નિષ્ણુલાક, પંદરમા સુલતાના જીવ નિર્મમ, સોળમા રોહિણીના જીવ ચિત્રગુપ્ત. કોઈ કહે છે કે-કલંકીના પુત્ર શત્રુંજય પર ઉદ્ધાર કરી જિન ભવનોવડે પૃથ્વીને મંડિત કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી સ્વર્ગે જઈ ચિત્રગુપ્ત જિનવર થશે. - અહિં બહુશ્રુત કહે તે પ્રમાણ. સત્તરમા રેવતીના જીવ સમાધિ, અઢારમા સયલના જીવ સંવર ત્રેવીસમા અરના જીવ અનંતવીર્ય અને ચોવીશમાં બુદ્ધના જીવ ભદ્રકર. બાકીના પ્રથમ કહ્યા પ્રમાણે tual. અહીં ત્રીજા જે ઉદાયી કહ્યા, તે સ્થાનાંગ સૂત્રમાં કહેલા વીરપ્રભુના શાસનમાં નવ જીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે તેમાંના કોણિકના પુત્ર સમજવા. જેણે કોણિક મરણ પામ્યા બાદ પાટલિપુત્ર નગર વસાવ્યું. જે પોતાના ભવનમાં પર્વદિવસે સદ્ગુરુને બોલાવીને પરમ સંવિજ્ઞ એવો પૌષધ લઈને રહેતો હતો. એકદા તેણે દેશમાંથી કાઢી મૂકેલા શત્રુ રાજાના પુત્ર અને અભવ્ય તથા જેણે-બાર વર્ષ સુધી દ્રવ્યસાધુપણું પાળેલું, તેણે કંકલોહની છરીવડે પૌષધમાં રહેલા ઉદાયી રાજાનું Page #308 -------------------------------------------------------------------------- ________________ સમવાયાંગાદિના મતે ચોવીશ જિનના નામો. ૨૭૫ उदए ७ पेढालपुत्ते य ८ पोट्टिले ९ सतएति य १० । मुणिसुव्वते य अरहा ११ सव्वभावविदु जिणे ॥ ४११ B॥ अममे १२ णिक्कसाए य १३ णिप्पुलाए य १४ निम्ममे १५ । चित्तगुत्ते १६ समाही य १७ आगमेस्साए होक्खई ॥ ४११ C॥ संवरे १८ अणिअट्टी य १९ विजए २० विमलेति य २१ । देवोववाए २२ अरहा अणंतविरिए २३ भद्देति य २४ ॥ ४११ D॥ इति नामक्रमो दृश्यते. तेषां पूर्वभवनामान्यपि तत्रैवेत्थं दृश्यंते.सेणिअ १ सुपास २ उदए ३ पोट्टिल ४ अणगार तह दढाऊ ५ अ । कत्तिअ ६ संखेअ ७ तहा नंद ८ सुनंदे ९ अ सयए अ १०॥४११ E|| बोधव्वा देवई चेव ११ सच्चइ १२ तह वासुदेव १३ बलदेवे १४ । रोहिणी १५ सुलसा १६ चेव तत्तो खलु रेवती १७ चेव ॥ ४११ F॥ तत्तो हवइ सयाली १८ बोधव्वे खलु तहा भयाली य १९ । दीवापणे अ २० कण्हो २१ तत्तो खलु नारए चेव ॥ ४११ G ॥ अंबडे अ २३ तहा साइ-बुद्धे अ २४ होइ बोधव्वे । अस्सप्पिणी आगमेस्साए तित्थयराणं तु पुव्वभवा ॥ ४११ H || इति, प्रवचनसारोद्धारेऽप्येवं दृश्यते ગળું કાપીને મારી નાખ્યા હતા, તે આ ઉદાયી સમજવા. શ્રી સમવાયાંગસૂત્રમાં તો-મહાપદ્મ ૧, સુરાદેવ ૨, સુપાસ ૩, સ્વયંપ્રભ ૪, સવનુભૂતિ ૫, દેવગુપ્ત ૬, ઉદય ૭, પેઢાલપુત્ર ૮, પોટિલ ૯, શતક ૧૦, મુનિસુવ્રત ૧૧, સર્વ ભાવને જાણનાર અમમ ૧૨, નિષ્કષાય ૧૩, નિપુલાક ૧૪, નિર્મમ ૧૫, ચિત્રગુપ્ત ૧૬, સમાધિ ૧૭, સંવર ૧૮, અનિવૃત્તિ ૧૯, વિજય ૨૦, વિમલ ૨૧, દેવોપપાત ૨૨, અનંતવીર્ય ૨૩, અને ભદ્ર ૨૪ એ આવતી ચોવીશીમાં थनार प्रभुना नाम छे. ४११. ABC.D. આવા નામનો ક્રમ દેખાય છે. તેમના પૂર્વભવના નામ તેમાં જ આ પ્રમાણે કહ્યા છે-૧ શ્રેણિક, ૨ સુપાર્શ્વ, ૩ ઉદય, ૪ પોટ્ટિલ मार, ५ वायु, ति, ७ राम, ८ नंह, ८ सुनंह, १० शत, ११ वी, १२ सत्यडी, १3 વાસુદેવ (કૃષ્ણ),૧૪ બલદેવ, ૧૫ રોહિણી, ૧૬ તુલસા, ૧૭ રેવતી, ૧૮ શતાલી, ૧૯ ભયાલી, ૨૦ દીપાયન, ૨૧ કૃષ્ણ, ૨૨ નારદ, ૨૩ અંબડ અને ૨૪ સ્વાતિબુદ્ધ-આ પ્રમાણે આગામી ચોવીશીમાં थना२८ ताईरोना पूर्वभवना नामो वा. ४१.१. E.F.G.H. પ્રવચનસારોદ્ધારમાં પણ એ જ પ્રમાણે દેખાય છે. અહીં વાસુદેવનો જીવ તેરમા તીર્થંકર કહ્યા છે. અંતકૃત સૂત્રમાં તો બારમા કહ્યા છે. તે આ ૧. થનાર તીર્થકરોના નામમાં અમમ નામ ૧૨મા પ્રભુનું સમવાયાંગમાં જ છે અને પૂર્વભવના નામમાં કૃષ્ણનું નામ તેરમું તેમાં જ કહ્યું છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કાલલોક-સર્ગ ૩૪ किं चात्र वासुदेवजीवस्त्रयोदशजिनः प्रोक्तः, अंतकृत्सूत्रे तु द्वादशस्तदुक्तंआगमेस्साए उस्सप्पिणीए पुंडेसु जणवएसु सतदुवारे नयरे वारसमो अममो णाम अरहा भविस्सइत्ति. अत्र द्वादशतीर्थकरोत्पत्तिः साधिकषोडशाब्धिव्यतिक्रमे स्यात, विमलजिनस्थानीयत्वात्तस्य, इयांश्च कालो नारकभवाद्यैश्चतुर्भिर्भवैः पूर्वोक्तैः सुपूरः स्यात्, त्रयोदशजिनस्तु वासुपूज्यस्थानीयः, तदुत्पत्तिस्तु साधिकषट्चत्वारिंशदब्धिव्यतिक्रमे तावान् कालस्तु पूर्वोक्तैर्भवैर्दुष्पूरो वासुदेवजीवस्येति "ध्येयं. अत्र चैतेषां पक्षाणां विसंवादे बहुश्रुताः सर्वविदो वा प्रमाणमिति ज्ञेयं. ये च नोक्ता व्यतिकरा जिनानां भाविनामिह । केचित्तेऽत्यंतविदिताः केचिच्चाविदिता इति ॥ ४१२ ॥ दीर्घदंतो १ गूढदंतः २ शुद्धदंतस्तृतीयकः ३ । श्रीदंत ४ श्रीभूति ५ सोमाः ६ पद्मः ७ सप्तमचक्रभृत् ।। ४१३ ।। महापद्मश्च ८ शमश्च ९ चक्री च विमलाभिधः १० । विमलवाहनो ११ रिष्टो १२ भाविनश्चक्रवर्तिनः ॥ ४१४ ॥ इति पद्यदीवालीकल्पकालसप्ततिकयोः, किंतु दीवालीकल्पे श्रीदंतस्थाने श्रीचंद्रो પ્રમાણે-આગામી ઉતસર્પિણીમાં પુંડ્રદેશમાં શતદ્વાર નગરમાં બારમા અમમ નામે તીર્થકર થશે.” અહીં બારમા તીર્થંકરની ઉત્પત્તિ ઉત્સપિણીના ત્રીજા આરાના કાંઈક અધિક સોળ સાગરોપમાં વ્યતિક્રમે થાય છે, કારણ કે તે વિમળનાથ તીર્થકરના સ્થાને છે. એટલો કાળ નારકભવ વિગેરે ચાર ભવ પૂર્વે કહ્યા પ્રમાણે થાય. ત્યારે પૂરો થાય છે. તેરમા જિનેશ્વરે તો વાસુપૂજ્યને સ્થાને ગણાય. તેમની ઉત્પત્તિ તો સાધિક ૪૬ સાગરોપમ વ્યતિક્રમે થાય. તેટલો કાળ તો પૂર્વે કહ્યા પ્રમાણે વાસુદેવના ચાર ભવથી પણ પૂર્ણ થઈ શકે નહીં એમ જાણવું, અહીં એ પક્ષોના વિસંવાદમાં બહુશ્રુત અથલા સર્વજ્ઞ કહે તે પ્રમાણ જાણવું. ભાવી જિનવરોના પૂર્વ ભવના વ્યતિકરો જે અહીં નથી કહ્યા તેમાં કેટલાક બહુ પ્રસિદ્ધ અને કેટલાક અપ્રસિદ્ધ હોવાથી કહેલ નથી, એમ જાણવું. ૪૧૨. . હવે ભાવી ચક્રવર્તીના નામો કહે છે. ૧ દીર્ઘદત, ૨ ગૂઢાંત, ૩ શુદ્ધત, ૪ શ્રીદત, ૫ શ્રીભૂતિ, ૬ સોમ, ૭ પદ્મ, ૮ મહાપદ્મ, ૯ શમ, ૧૦ વિમલ, ૧૧ વિમલવાહન અને ૧૨ રિષ્ટ ૪૧૩-૪૧૪. આ પ્રમાણે પદ્ય દીવાળીકલ્પ અને કાલસપ્તતિકામાં કહેલ છે, પરંતુ દિવાળીકલ્પમાં શ્રીદતને સ્થાને શ્રીચંદ્ર દેખાય છે. પૂર્વોક્ત પ્રાકૃત દીવાળીકલ્પમાં તો આઠમા નાયક અને નવમા મહાપા કહ્યા છે; બાકીના પૂર્વ પ્રમાણે કહેલ છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭. ભાવિ ઉત્સર્પિણીના ચક્રી-વાસુદેવના નામો. दृश्यते, पूर्वोक्तप्राकृतदीवालीकल्पे तु अष्टमो नायको नवमो महापद्म उक्तः, शेषाः, प्राग्वत्. समवायांगे तु-भरहे य १ दीहदंते य २ गूढदंते य ३ सुद्धदंते य ४ । सिरिगुत्ते य ५ सिरिभूई ६ सिरिसोमे य ७ सत्तमे ॥ ४१४ A || पउमे य ८ महापउमे ९ विमलवाहणे १० विपुलवहणे ११ चेव । रिढे १२ बारसमे वुत्ते आगमेस्साण होक्खत्ति ॥ ४१४ B ॥ नंदिश्च १ नंदिमित्रश्च २ तथा सुंदरबाहुकः ३ । महाबाहु ४ रतिबलो ५ महाबल ६ बलाभिधौ ७ ॥ ४१५ ॥ द्विपृष्ठश्च ८ त्रिपृष्ठश्च ९ वासुदेवा अमी नव । उत्सर्पिण्यां भविष्यंत्यां भविष्यति महर्द्धिकाः ॥ ४१६ ॥ ___ इति पद्यदीवालीकल्पकालसप्ततिकयोः, प्राकृतदीवालीकल्पे तु-सुंदरबाहुरित्यत्र सुंदरो बाहुश्चेति द्वावुक्तौ, त्रिपृष्ठश्च नोक्त इति, शेषं प्राग्वदिति. नंदे य १ नंदिमित्ते य २ दीहबाहू ४ तहा महाबाहू ४ । अतिबल ५ महब्बले ६ बलभद्दे य ७ सत्तमे ॥ ४१६ A || दुविट्ठ य ८ तिविट्ठ य ९ आगमिस्साण विण्हुणो । इति समवायांगे. रामा बलो १ वैजयंतो २-ऽजितो ३ धर्मश्च ४ सुप्रभः ५ । सुदर्शनः ६ स्यादानंदो ७ नंदनः ८ पद्म ९ इत्यपि ॥ ४१७ ॥ इति प्रागुक्तग्रंथयोः. શ્રીસમવાયાંગમાં તો કહ્યું છે કે-૧ ભરત, ૨ દીર્ઘદત, ૩ ગૂઢદંત, ૪ શુદ્ધાંત, ૫ શ્રીગુપ્ત, ૬ શ્રીભૂતિ, ૭ શ્રી સોમ, ૮ પા ૯ મહાપદ્મ, ૧૦ વિમલવાહન, ૧૧ વિપુલવાહન અને ૧૨ રિઝ આ प्रभारी (481वतमी) मी. आर. थशे. ४१.४. A.B. १. नहि, २ नहिमित्र, 3 सुंघाई, ४ महापाई, ५ तिमण, 5 भाषण, ७ ५५, ८ द्विपृष्ठ, ८ ત્રિપૃષ્ઠ-આ પ્રમાણે નવ મહદ્ધિક વાસુદેવ આવતી ઉત્સર્પિણીમાં થશે. ૪૧૫-૪૧૬. આ પ્રમાણે પદ્ય દિવાળીકલ્પ અને કાલસપ્તતિકામાં કહ્યું છે. પ્રાકૃત દિવાળીકલ્પમાં તો સુંદરબાહુની જગ્યાએ સુંદર અને બાહુ એમ બે કહ્યા છે અને ત્રિપૃષ્ઠ કહ્યા નથી. તે સિવાય ઉપર પ્રમાણે કહેલ છે. શ્રી સમવાયાંગસૂત્રમાં ૧ નંદ, ૨ નંદિમિત્ર, ૩ દીર્ઘબાહુ, ૪ મહાબાહુ, પ અતિબળ, ૬ મહાબળ, ૭ બળભદ્ર, ૮ દ્વિપૃષ્ઠ અને ૯ ત્રિપૃષ્ઠ-આ પ્રમાણે આગામી વિષ્ણુના નામો કહ્યા છે. ૪૧૬ A બળદેવ ૧ બળ, ૨ વૈજયંત, ૩ અજિત, ૪ ધર્મ, પ સુપ્રભ, ૬ સુદર્શન, ૭ આનંદ, ૮ નંદન અને ૯ પદ્મ આ પ્રમાણે પૂર્વે કહેલા બે ગ્રંથમાં નવ બળદેવના નામો કહ્યા છે. ૪૧૭. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કાલલોક-સર્ગ ૩૪ प्राकृतदीवालिकल्पे तु-आद्यो वैजयंतो नवमः संकर्षणाख्यः, शेषं प्राग्वत्. जयंत १ विजए २ भद्दे ३ सप्पभेय ४ सुदंसणे ५ । आणंदे ६ णंद ७ पउमे ८ संकरिसणे ९ अपच्छिमे ॥ ४१८ ॥ इति तु समवायांगे. तिलको १ लोहजंघश्च २३ वज्रजंघश्च ३ केसरी ४ ॥ बलि ५ प्रह्लादनामानौ ६ तथा स्यादपराजितः ७ ॥ ४१९ ॥ भीमः ८ सुग्रीव ९ इति च भाविनः प्रतिकेशवाः । इहापि समंवायांगे बलिनास्ति. सप्तमो भीमोऽष्टमो महाभीमश्चेति दृश्यते. उत्सर्पिण्यां भविष्यंतः शलाकापुरुषा अमी ॥ ४२० ॥ एकषष्टि विनोऽमी अरकेऽत्र तृतीयके । शलाकापुरुषौ च द्वौ चतुर्थेऽरे भविष्यतः ॥ ४२१ ॥ अथ प्रकृतं-सिद्धे जिने चतुर्विंशे चक्रिणि द्वादशे मृते । संख्येयपूर्वलक्षाणि धर्मनीति प्रवय॑तः ॥ ४२२ ॥ यदुक्तं प्रवचनसारोद्वारे उस्सप्पिणि अंतिमजिण तित्थं सिरिरिसहनाहपजाया । संखिज्जा जावइया तावयमाणं धुवं भविही ॥ ४२२A ॥ પ્રાકૃતદીવાળી કલ્પમાં તો પહેલા વૈજયંત ને નવમા સંકર્ષણ નામના કહ્યા છે. બાકી પૂર્વ પ્રમાણે 58 . શ્રી સમવાયાંગમાં ૧ જયંત, ૨ વિજ્ય, ૩ ભદ્ર, ૪ સુપ્રભ, પ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદ, ૮ પદ્મા અને છેલ્લા ૯ સંકર્ષણ આ પ્રમાણે નવ બળદેવના નામો કહ્યા છે. ૪૧૮. १ तिम, २ सोडघ, 3 4%ठंघ, ४ सरी, ५ पास, 5 Yu६, ७ अ५२४त, ८ भीम सने ૯ સુગ્રીવ-આ પ્રમાણે ભાવી પ્રતિવાસુદેવના નામો જાણવા. આમાં પણ સમવાયાંગમાં બલિ નથી અને સાતમા ભીમ અને આઠમા મહાભીમ કહેલ છે. ૪૧૯. प्रमाण सKिelvi शापुरुषो (53) थशे. ४२०. તેમાં ૬૧ ત્રીજા આરામાં થશે. અને બે ચોથા આરામાં થશે. ૪૨૧. હવે પ્રસ્તુત વાત કહે છે. ચોવીશમા જિનેશ્વર સિદ્ધ થયા પછી અને બારમા ચક્રવર્તી મૃત્યુ પામ્યા પછી સંખ્યાતા લાખ પૂર્વ સુધી ધર્મ અને નીતિ પ્રવર્તશે. ૪૨૨. શ્રી પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે કે ઉત્સર્પિણીના છેલ્લા તીર્થકર કે જેઓ શ્રી ઋષભદેવ જેવા થવાના છે, તેમનું તીર્થ સંખ્યાતા પૂર્વે સુધી ધ્રુવપણે પ્રવર્તશે.’ ૪૨૨. A Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણીના કુલકરો વિષે. ૨૭૯ इह तीर्थप्रवृत्तिकालमानमिदमुक्तं, नीतिरपि पंचमारकपर्यंत इव धर्मं यावदेव स्थास्यतीति संभाव्यते. क्रमात्कालानुभावेन स्वल्पस्वल्पकषायकाः । नापराधं करिष्यंति मनुष्या भद्रकाशयाः ॥ ४२३ ॥ शास्तारोऽपि प्रयोक्ष्यंते न सौम्या दंडमुल्बणं । अभावादपराधानां नापि दंडप्रयोजनं ।। ४२४ ॥ तेषामल्पापराधानां दंडनीतिप्रवर्त्तकाः । चक्रिवंष्याः कुलकराः क्रमात्रिः पंच भाविनः || ४२५ ।। तेषां हाकारमाकार - धिक्कारा दंडनीयः । पंचानां प्रथमानां स्यु-स्तिस्रो मंत्वनुसारतः ॥ ४२६ ॥ द्वितीयानां च द्वे नीत्यौ स्यातामंत्यविवर्जिते । तृतीयानां च पंचानां हाकार एव केवलं ॥ ४२७ ॥ एवं कुलकरेष्वेषु व्यतिक्रांतेषु कालतः । जनाः सर्वेऽहमिंद्रत्वं प्रपत्स्यंते पराऽवशाः ॥ ४२८ ॥ અહીં તીર્થપ્રવૃત્તિનું આ કાલમાન કહ્યું છે. નીતિ પણ અવસર્પિણીમાં પાંચમા આરાના પ્રાંત સુધી પ્રવર્તતી હતી તેમ ઉત્સર્પિણીમાં પણ જ્યાં સુધી ધર્મ પ્રવર્તશે ત્યાં સુધી નીતિ પણ રહેશે એમ સંભવે છે. હવે ત્યારપછી અનુક્રમે કાલના પ્રભાવે ઓછા ઓછા કષાયવાળા અને ભદ્રક આશયવાળા મનુષ્યો થશે અને તેઓ અપરાધ ક૨શે નહીં. ૪૨૩. શાસન કરનારા પણ સૌમ્ય હોવાથી ઉપદંડ ક૨શે નહિ અને અપરાધોનો જ અભાવ થવાથી દંડ કરવાનું પ્રયોજન ૨હેશે નહીં. ૪૨૪. તે અલ્પ અપરાધી જીવોનું શાસન કરનારા પંદર કુલકરો ચક્રવર્તીનાં વંશમાં ઉત્પન્ન થશે. ૪૨૫. તેમાંના પહેલા પાંચના વખતમાં હાકાર, માકાર ને ધિક્કાર એ ત્રણે પ્રકારની દંડનીતિ અપરાધના પ્રમાણમાં પ્રવર્તશે. ૪૨૬. બીજા પાંચ કુલકરોના વખતમાં છેલ્લી ત્રીજી (ધિક્કાર) નીતિ સિવાયની બે નીતિ પ્રવર્તશે. અને ત્રીજા પાંચ કુલકરોનાં વખતમાં પહેલી હાકાર, નામની એક જ નીતિ પ્રવર્તશે. ૪૨૭. એ પ્રમાણે કાળક્રમે એ કુલકોનાં ગયાબાદ કાળસ્વભાવથી સર્વ લોકો અહર્મિદ્રત્વ પ્રાપ્ત કરશે કે જેમાં પરવશપણું બીલકુલ નથી. ૪૨૮. Page #313 -------------------------------------------------------------------------- ________________ २८० स्वत एव प्रवर्त्तते ते न्यायेष्वेव मानवाः । न ते शासितुमर्हति तेषां शास्ता न कश्चन ।। ४२९ ॥ एवं चात्रावसर्पिणीप्रातिलोम्यौचित्येनोत्सर्पिणीषु चतुर्थारकस्यादौ चतुर्विंशतितमजिननिर्वाणनंतरं पंचदश कुलकरा उक्ताः परमेतन्निर्णेतुं न शक्यते यदुत्सर्पिण्यां द्वितीयारकपर्यंते कुलकरा भवंति उत चतुर्थारकस्यादौ भवंति ? यत एष निर्णयो ह्यनंतरभविष्यदुत्सर्पिण्यनुसारेण कर्त्तुं शक्यते, भविष्यदुत्सर्पिण्यां च कुलकरानाश्रित्य शास्त्रे भूयान् विसंवादो दृश्यते. કાલલોક-સર્ગ ૩૪ तथाहि-कालसुप्ततिकादीपालिकाकल्पादिषु च द्वितीयारकपर्यंते विमलवाहनादयः सप्त कुलकरा उक्ताः, स्थानांगे तु सप्तमे स्थानके सप्त कुलकरा उक्ताः, तत्र सुमतिनामापि नोक्तं, दशमे तु सीमंकरादयो दशोक्तास्तत्र सुमतिनामोक्तं परं प्रांते न समवायांगे तु सप्त तथैव, दश तु विमलवाहनादयः सुमतिपर्यंता उक्ताः । स्थानांगनवमस्थानके च सुमतिपुत्रत्वेन पद्मनाभोत्पत्तिरुक्ता, तथा जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे च द्वितीयारके कुलकरा मूलत एव नोक्ताः, चतुर्थारके तु एकस्मिन् पक्षे मूलतो नोक्ताः, पक्षांतरे च पंचदशोक्तास्तथाहिजाव ओसप्पिणीए पच्छिमे तिभागे वत्तव्वया सा भाणियव्वा कुलगरवज्जा उसभसामिवज्जा. अण्णे पढंति तीसे णं समाए पढमे तिभाए इमे पण्णरस कुलगरा समुप्पज्जिस्संति, तं जहा-सुमइ जाव उसमे सेसं तं चेव । दंडनीईओ पडिलोमाओ णेयव्वाओ. अत्र च તે મનુષ્યો સ્વભાવથી જ ન્યાયમાં પ્રવૃત્તિ કરે છે. તેઓ ઉપર શાસન કરવાની જરૂરત જ હોતી नथी, तेथी तेना शास पए। डोई होता नथी. ४२८. એ પ્રમાણે અહીં અવસર્પિણીના પ્રતિલોમના ઉચિતપણાથી ઉત્સર્પિણાના ચોથા આરાની આદિમાં ચોવીશમા તીર્થંકરના નિર્વાણ પછી પંદર કુલકરો કહ્યા છે, પણ એનો નિર્ણય કરી શકાય તેમ નથી કે ઉત્સર્પિણીમાં બીજા આરાને પર્યંત કુલકરો થાય છે કે ચોથા આરાની આદિમાં થાય છે ? કારણ કે આ વાતનો નિર્ણય અનંતર થનારી ઉત્સર્પિણીને અનુસારે કરી શકાય છે, પરંતુ ભાવી ઉત્સર્પિણીમાં કુલકરોને આશ્રયીને ઘણો વિસંવાદ શાસ્ત્રમાં દેખાય છે. તે આ પ્રમાણે-કાળસપ્તતિકા અને દીવાળીકલ્પ વિગેરેમાં બીજા આરાને પર્યંત વિમલવાહનાદિ સાત કુલકરો થશે એમ કહ્યું છે. ઠાણાંગજીના સાતમા સ્થાનકમાં પણ સાત કુલકરો કહ્યા છે. તેમાં સુમતિનું નામ જ નથી. તેના જ દશમાં સ્થાનમાં સીમંકરાદિ દશ કુલકરો કહ્યા છે. તેમાં સુમતિનું નામ કહ્યું છે, પણ તે છેલ્લું કહ્યું નથી. સમવાયાંગમાં સાત તે પ્રમાણે જ કહ્યા છે અને દશ તો વિમલવાહનથી સુમતિપર્યંત કહ્યા છે, તથા સ્થાનાંગના નવમા સ્થાનમાં સુમતિ કુલકરના પુત્ર તરીકે પદ્મનાભની ઉત્પત્તિ કહી છે. તથા શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં બીજા આરામાં કુલકો મૂળથી જ કહ્યા નથી. ચોથે આરે એક પક્ષે મૂળથી કહ્યા નથી અને પક્ષાંતરે પંદર કહ્યા છે. તે આ પ્રમાણે-“અવસર્પિણીમાં ત્રીજા આરાના છેલ્લા ત્રણ ભાગમાં જે વિષય કહેવાનો છે, તે Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ઉત્સર્પિણીનો ચોથો આરો ऋषभनामा कुलकरो न तु ऋषभस्वामिनामा तीर्थकृदिति तद्वृत्ती. एवं च कुलकरा- नाश्रित्य दुष्षमाकालानुभावाद्वाचनाभेदजनितेषु उत्सर्पिणीकालभाविकुलकराणां भिन्नभिन्न- नामताव्यस्तनामतान्यूनाधिकनामताभिन्नारकभाविताभिधायकेषु शास्त्रवाक्येषु सत्सु तत्त्वं सर्वविद्वेद्यमिति ज्ञेयं. अथ प्रकृतं-क्रमेणात्यंतसारस्या-ट्युच्छिन्ने पावके सति । अग्निपक्वान्नाशनादि-स्थितिर्विच्छेत्स्यतेऽखिला ॥ ४३० ॥ क्रीडिष्यंति यथेच्छं ते प्रादुर्भूतैरनुक्रमात् । कल्पद्रुमैर्दशविधैः पूर्यमाणमनोरथाः ॥ ४३१ ॥ पंचचापशतोत्तुंगाः स्युर्नित्यमशनार्थिनः । उत्कर्षतः पूर्वकोट्या-युषोऽत्र प्रथमं जनाः ॥ ४३२ ॥ एकपल्योपमोत्कृष्टा-युषः, क्रोशोच्चभूघनाः । चतुर्थभक्ते भोक्तारः पर्यंते ते च भाविनः ॥ ४३३ ॥ प्रवर्द्धमानपर्याये पूर्णे तुर्येऽरके क्रमात् ।। सुषमा नाम सुखकृत् पंचमारः प्रवेक्ष्यति ॥ ४३४ ॥ વિષય કુલકર સિવાય તથા ઋષભદેવ સિવાય બાકીનો અહીં કહેવો. બીજો કહે છે કે- તે ચોથા આરાના પહેલા ત્રીજા ભાગમાં પંદર કુલકરો ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે-સુમતિ યાવત્ ઋષભ, બાકી બધાં નામો તે જ પ્રમાણે જાણવા. દંડનીતિ પ્રતિલોમપણે જાણવી. અહીં ઋષભ નામના કુલકર (જુદા) સમજવા. ઋષભસ્વામી નામના તીર્થંકર ન સમજવા. એમ તેની વૃત્તિમાં કહ્યું છે. આ પ્રમાણે કુલકરોને આશ્રયીને દુખાકાળના અનુભાવથી વાચનાભેદજનિત ઉત્સર્પિણી કાળ ભાવી કુલકરોના ભિન્ન ભિન્ન નામ, વ્યસ્ત નામ, ચૂનાધિક નામ, તેમજ ભિન્ન આરામાં ઉત્પત્તિ બતાવનારા શાસ્ત્રવાક્યો હોવાથી તત્ત્વ તો જ્ઞાની ભગવંતો જાણે. હવે પ્રસ્તુત કહે છે. અનુક્રમે ભૂમિ અત્યંત રસવાળી થવાથી અગ્નિનો નાશ થયા બાદ અગ્નિથી પકાવેલું અન્ન ખાવા વિગેરેની સર્વ સ્થિતિ વિચ્છેદ જશે. ૪૩૦. મનુષ્યો તેમના મનોરથને પૂરનારા પ્રગટ થયેલા દશા પ્રકારના કલ્પવૃક્ષોથી યથેચ્છ કડા કરશે. ૪૩૧. તે આરાના પ્રારંભમાં પાંચશો ધનુષ્ય ઊંચા શરીરવાળા દરરોજ ભોજનના અર્થી અને કરોડ પૂર્વના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા મનુષ્યો થશે. ૪૩૨. અને તે આરાને અંતે એક પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, એક ગાઉ ઊંચા શરીરવાળા અને એકાંતરે ભોજન કરનારા મનુષ્યો થશે. ૪૩૩. આ પ્રમાણે વધતા પાયે ચોથો આરો પૂર્ણ થયા બાદ અનુક્રમે સુખને કરનાર પાંચમો સુષમા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કાલલોક-સર્ગ ૩૪ एकक्रोशोच्छ्रिता एक-पल्योपमपरायुषः । तत्रैकाहांतराहारा भाविनः प्रथमं जनाः ॥ ४३५ ॥ द्विक्रोशोच्चाश्च पर्यंते द्विपल्यपरमायुषः । षष्ठभक्तकृ ताहार भविष्यंति नरोत्तमाः ॥ ४३६ ॥ अरके पंचमे पूर्णे-ऽथैवं पर्यायवृद्धितः । षष्ठोऽरकोऽथ सुप्रम-सुषमाख्यः प्रवेक्ष्यति ॥ ४३७ ॥ द्विक्रोशंतुगाश्चात्रादौ द्विपल्योत्कृष्टजीविताः । द्विदिनांतरभोक्तारो भाविनो भुवि युग्मिनः ॥ ४३८ ।। अंते क्रोशत्रयोत्तुंगा-स्त्रिपल्यपरमायुषः । भवितारो युगलिन-स्त्रिदिनांतरभोजिनः ॥ ४३९ ।। उत्कृष्टं ह्यरकप्रांते युग्मिनामुच्छ्रयादिकं । તેપ્ય: પૂર્વેષાં તુ તેષાં વિવિધૂનોનવ તત્ || ૪૪૦ || एवं पंशुलिकादीनां वृद्धिरप्यूह्यतां स्वयं ।। कल्पवृक्षादिभावानां पर्यायाणां च भूयसां ॥ ४४१ ।। નામનો આરો પ્રવેશ કરશે. ૪૩૪. તેના પ્રારંભમાં મનુષ્યો એક કોશ ઊંચા શરીરવાળા, એક પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા અને એકાંતર આહાર કરનારા થશે. ૪૩૫. એ આરાને અંતે બે ગાઉ ઊંચા શરીરવાળા, બે પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા અને બે દિવસને આંતરે આહાર કરનારા ઉત્તમ મનુષ્યો થશે. ૪૩૬. એ પ્રમાણે પયયની વૃદ્ધિથી પાંચમો આરો પૂર્ણ થયા બાદ સુષમસુષમા નામનો છઠ્ઠો આરો પ્રવેશ કરશે. ૪૩૭. તેના પ્રારંભમાં બે ગાઉ ઊંચા શરીરવાળા, બે પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા અને બે દિવસને આંતરે ભોજન કરનારા યુગલિક મનુષ્યો પૃથ્વીપર થશે. ૪૩૮. તે આરાને અંતે ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા, ત્રણ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળા અને ત્રણ દિવસને આંતરે ભોજન કરનારા યુગલિકો થશે. ૪૩૯. - આ આરાને પ્રાંતે યુગલિકોના શરીરનું ઉંચપણું વિગેરે ઉત્કૃષ્ટ થશે. તેની પૂર્વેનું તે જ આરાનું શરીર, આયુ વિગેરે કાંઈક કાંઈક ઓછું ઓછું જાણવું. ૪૪૦. એ પ્રમાણે પાંસળી વિગેરેની વૃદ્ધિ તેમજ કલ્પવૃક્ષાદિ ભાવોનું અનેક પ્રકારના પયયોનું ૧. ઉત્સર્પિણીના ચોથા આરાને અંતે યુગલિકોના શરીરમાં પાંસળી ૬૪, પાંચમા આરાને અંતે ૧૨૮ અને છઠ્ઠા આરાને અંતે ૨૫૬ સજમવી. Page #316 -------------------------------------------------------------------------- ________________ સર્ગ સમાપ્તિ ૨૮૩ एवं पूर्णे कालचक्रे पुनरप्यवसर्पिणी । પુનરુત્સળિયેવં વાતવદં પુનઃ પુનઃ | ૪૪૨ છે. उन्नमच्च विनमच्च संततं, पारिणामिकगुणेन संगतं । चक्रमेतदसकृद्विवर्तयन्, क्रीडतीव भुवि कालबालकः ॥ ४४३ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे । સ: પ્રાપવશેષતાં પfમતાશ્ચત્રિશતા ૪૪૪ છે. || તિ શ્રીનો પ્રાશે વહુત્રિશત્તમ: : HIR: | શ્રીરતુ છે UR વૃદ્ધિપણું સ્વયમેવ સમજવું. ૪૪૧ એ પ્રમાણે કાળચક્ર પૂર્ણ થયા બાદ ફરીને પણ અવસર્પિણી અને ઉત્સર્પિણી તેમજ પુનઃપુનઃ કાળચક્ર સમજવા. ૪જર. પારિણામિક ગુણોથી સંગત, ઉન્નમ્ર, અને વિનમ્ર એમ સતત પ્રવર્તતું કાલચક્ર વારંવાર ફરતું હોવાથી પૃથ્વીપર તે કાળરૂપી બાળક ક્રીડા કરતું હોય એમ લાગે છે. ૪૪૩. વિશ્વને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે કીર્તિ જેમની એવા કિર્તિવિજય વાચકેન્દ્રના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર વિનયવિજયજીએ જે આ કાવ્ય રચ્યું છે. તે આ નિશ્ચિત એવા જગત્તત્ત્વને બતાવવાને માટે પ્રદીપ સમાન કાવ્યમાં સુંદર એવો ચોત્રીસમો સર્ગ સંપૂર્ણ થયો. ૪૪૪. UH Page #317 -------------------------------------------------------------------------- ________________ अथ पंचत्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥ ********************** स्यात्पुद्गलपरावतः कालचक्रैरनंतकैः । द्रव्यक्षेत्रकालभाव-भेदात्स च चतुर्विधः ॥ १ ॥ एकैकश्च भवेद् द्वेधा सूक्ष्मबादरभेदतः । अष्टानामप्यथैतेषां स्वरूपं किंचिदुच्यते ॥ २ ॥ औदारिकवैक्रियांगा-हारकतैजसोचिताः । भाषोच्छ्वासमनः कर्म-योग्याश्चेत्यष्ट वर्गणाः ॥ ३ ॥ सजातीयपुद्गलानां समूहो वर्गणोच्यते । मौक्तिकानां मिथस्तुल्य-गुणानामिव राशयः ॥ ४ ॥ कुचिकर्णो यथा नाना-वर्णासंख्येयधेनुकः । चक्रे गवां सवर्णानां समुदायान् पृथक् पृथक् ॥ ५ ॥ तथाकृते चाभूवंस्ताः सुज्ञानाः सुग्रहा यथा । तथा तीर्थंकरोद्दिष्टाः पुद्गलवर्गणा अपि ॥ ६ ॥ સર્ગ ૩૫ મો ******************** અનંતા કાળચક્રોથી એક પુગલપરાવર્તન થાય, તે પુદ્ગલપરાવર્તન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને भाव म २ प्रा२नु छ. १. તે દરેકના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને બાદર-એ રીતે કુલ આઠ પ્રકારના પુદ્ગલપરાવર્તનનું 55 स्व३५ उवाय छे. २. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, ઉચ્છવાસ, મન અને કર્મને યોગ્ય એવી આઠ प्रा२नीएमओ छ. 3. પરસ્પર શ્વેતાદિ સમાન ગુણવાળા સજાતીય પુગલોનો સમૂહ તે (સમાનગુણવાળા) મોતીઓની રાશિની જેમ વર્ગણા કહેવાય છે. ૪. કુચિકર્ણ નામનો શેઠ જેમ જુદા જુદા વર્ણવાળી અસંખ્યાત ગાયોના સમૂહમાંથી એક સમાન વર્ણવાળી ગાયોના સમૂહને પૃથક્ પૃથક્ રાખતો હતો. પ. તેમ કરવાથી તે ગાયો તેને જેમ સુજ્ઞાત અને સુગ્રહ થતી હતી તેમ તીર્થંકર કથિત પુદ્ગલ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ વર્ગણાનું સ્વરૂપ. तथाहि- एकाकिनः संति लोके येऽनंताः परमाणवः । एकाकित्वेन तुल्यानां तेषामेकात्र वर्गणा ॥ ७ ॥ व्यणुकानामनंतानां द्वितीया वर्गणा भवेत् ।। त्र्यणुकानामनंतानां तृतीया किल वर्गणा ॥ ८ ॥ यावदेवमनंतानां गण्यप्रदेशशालिनां । स्कंधानां वर्गणा गण्या व्यणुकत्वादिजातिभिः ॥ ९ ॥ असंख्येयप्रदेशाना-मप्येकैकाणुवृद्धितः । असंख्येया वर्गणाः स्युः प्राग्वज्जातिविवक्षया ॥ १० ॥ तथा ताणुजातानां स्कंधानामपि वर्गणाः । મરંવાપુવૃદ્ધયાર્ડનંતા તિ નિઃ મૃતં છે 99 // अत्यल्पाणुमयत्वेन स्थूलत्वादखिला अपि । ग्रहे नायांति जीवानां ग्रहणानुचिता इति ॥ १२ ॥ अथोल्लंघ्याखिला एताः सिद्धानंतांशसंमितैः । अभव्येभ्योऽनंततुणैः परमाणुभिरुद्गतैः ॥ १३ ॥ વગણાઓ પણ, સારી રીતે સમજી શકાય તેવી અને સારી રીતે ગ્રહણ કરી શકાય તેવી થાય છે. ૬. તેની વિશેષ સ્પષ્ટતા આ પ્રમાણે છેઃ- એકાકી (છુટા) એવા જે અનંત પરમાણુઓ લોકમાં રહેલા છે. તે એકાકીપણે તુલ્ય હોવાથી તેની અહીં એક વર્ગણા સમજવી. ૭. બે અણુવાળા અનંતા (સ્કંધો) ની બીજી વર્ગણા, ત્રણ પરમાણુવાળા અનંતા સ્કંધોની ત્રીજી વર્ગણા. ૮. - એવી રીતે દ્વિઅણુકત્વાદિ જાતિવડે યાવતું ગય (સંખ્યાતા) પરમાણુઓવાળા અનંતા સ્કંધોની સંખ્યાતી વર્ગણાઓ જાણવી. ૯. તેથી એક-એક પરમાણુ વધતા અસંખ્યાતા અસંખ્યાતા પરમાણુઓના અનંતા અનંતા સ્કંધોની પૂર્વની જેમ જાતિની વિવક્ષાએ અસંખ્યાતી વગણા જાણવી. ૧૦. તેથી એક-એક પરમાણુ વધતાં અનંતા અનંતા પરમાણુઓના સ્કંધોની અનંતી અનંતી વર્ગણાઓ જાતિપણે પણ અનંતી જાણવી-એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે. ૧૧. એ બધી અત્યલ્ય પરમાણુઓવાળી અને સ્કૂલ (અવગાહનાવાળી) હોવાથી જીવોને ગ્રહણ કરવાને અનુચિત હોવાથી ગ્રહણમાં આવતી નથી. ૧૨. ઉપરની સંખ્યાથી વધુ એટલે સિદ્ધને અનંતમે ભાગે અને અભવ્યથી અનંતગુણા પરમાણુઓથી બનેલા સ્કંધોવડે વિસસા પરિણામે (સ્વભાવે) બનેલી વર્ગણાઓ ઔદારિક શરીર Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કાલલોક-સર્ગ ૩૫ स्कंधैर्याः स्युः समारब्धा वर्गणा विसावशात् ।। 'जघन्या ग्रहणार्हाः स्यु-स्ताः किलौदारिकोचिताः ॥ १४ ॥ आभ्यश्चैकैकाणुवृद्धा मध्यमा ग्रहणोचिताः । तावद् ज्ञेया यावदौदा-रिकार्होत्कृष्टवर्गणाः ॥ १५ ॥ उत्कृष्टौदारिकाभ्यि-श्चैकेनाप्यणुनाधिकाः । भवंति पुनरप्यौदा-रिकानीं जघन्यतः ॥ १६ ॥ ततश्चैकैकाणुवृद्धा अनर्हा मध्यमा बुधैः । तावद् ज्ञेया पुनर्याव-दुत्कृष्टाः स्युरनर्हकाः ॥ १७ ॥ एता बह्वणुनिष्पन्न-त्वात्सूक्ष्माः परिणामतः । तत औदारिकानर्हाः स्थूलस्कंधोद्भवं हि तत् ॥ १८ ॥ यथा यथाणुभूयस्त्वं परिणामस्तथा तथा । ધેષ સૂક્ષ્મઃ ચાત્તેષા-પુત્વે યૂનિધ્યતે | 98 | औदारिकापेक्षयैव किलैताः प्रचुराणुकाः । स्यु; सूक्ष्मपरिणामाश्च वैक्रियापेक्षया पुनः ॥ २० ॥ स्वल्पाणुजातत्वात्स्थूल-परिणामा अमूस्ततः । वैक्रियानुचिताः सूक्ष्म-स्कंधोत्थं प्राच्यतो हि तत् ॥ २१ ॥ યોગ્ય જઘન્ય ગ્રહણ પ્રાયોગ્ય જાણવી. ૧૩-૧૪. એ વગણાઓ કરતાં એક-એક પરમાણુઓ વધારતાં સ્કંધોવાળી વર્ગણાઓ મધ્યમ ગ્રહણ યોગ્ય ત્યાં સુધી જાણવી. કે જયાં સુધી ઔદારિક ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. ૧૫. ઉત્કૃષ્ટ ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક પ્રદેશ વધતી પરમાણુઓવાળી અનંતી ઔદારિકને અયોગ્ય એવી જઘન્ય વર્ગણા જાણવી. ૧૬. ત્યારપછી એક-એક અણુએ વધતી ઔદારિક અયોગ્ય મધ્યમ વર્ગણાઓ બુધજનોએ ત્યાં સુધી જાણવી કે યાવત્ ઉત્કૃષ્ટ ઔદારિક અનઈ (અયોગ્ય) વગણા થાય. ૧૭. એ વર્ગણાઓ ઘણા અણુઓથી બનેલી હોવાથી સ્વભાવે જ સૂક્ષ્મ પરિણામવાળી હોય છે તેથી તે ઔદારિક શરીરને અગ્રહણ પ્રાયોગ્ય છે. કેમકે ઔદારિક શરીર ધૂલ સ્કંધોથી ઉત્પન્ન થાય છે. ૧૮. જેમ જેમ પરમાણુઓનું વધારેપણું થાય છે, તેમ તેમ સ્કંધોને વિષે પરિણામ સૂક્ષ્મ થાય છે અને જેમ જેમ પરમાણુઓ ઓછા હોય છે, તેમ તેમ પરિણામ સ્થૂળ હોય છે. ૧૯. આ વર્ગણાઓ ઔદારિકને આશ્રયીને જ પ્રચુર અણુઓવાળી અને સૂક્ષ્મ પરિણામવાળી હોય Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ઔદારિકાદિને ગ્રહણગ્રહણ વર્ગણાઓ. उत्कृष्टौदारिकानौं यास्ता एकाणुनाधिकाः । जघन्या वैक्रियााः स्यु-स्ततो व्याद्यणुभिर्युताः ॥ २२ ॥ मध्यमा वैक्रियार्हाः स्यु-स्तदर्होत्कृष्टकावधि । जघन्यमध्यमोत्कृष्टा वैक्रियानुचितास्ततः ॥ २३ ॥ वैक्रियापेक्षया भूयो-ऽणुकाः सूक्ष्मा अमूः किल ।। आहारकापेक्षया च स्थूलाः स्तोकाणुका इति ॥ २४ ॥ एवमग्रेऽपि भाव्यं. जघन्यमध्यमोत्कृष्टा-स्तत आहारकोचिताः । तदनस्तितस्त्रेधा ततश्च तैजसोचिताः ॥ २५ ॥ ततस्तथैव त्रिविधा-स्तैजसानुचितास्ततः । त्रेधा भाषोचिता भाषा-नुचिताश्च ततस्त्रिधा ॥ २६ ॥ आनप्राणोचितास्त्रेधा तदनस्तितस्त्रिधा । મનોગતનશ્ચ ત્રિવિધાઃ ચુસ્તત: માતુ / ર૭ | છે અને વૈક્રિયની અપેક્ષાએ તો સ્વલ્પ પરમાણુઓથી ઉત્પન્ન થયેલી હોવાથી ધૂળ પરિણામવાળી હોય છે. તેથી તે વૈક્રિયને અનુચિત (ગ્રહણને અયોગ્ય) હોય છે, કેમકે તે વૈક્રિય શરીર પૂર્વના દારિક કરતાં વધારે સૂક્ષ્મ સ્કંધોથી ઉત્પન્ન થયેલું હોય છે. ૨૦-૨૧. દારિકને અયોગ્ય એવી ઉત્કૃષ્ટ વગણા કરતાં એક અણુથી અધિક, તે જઘન્ય વૈક્રિયને ગ્રહણ યોગ્ય વર્ગણા સમજવી. તેમાં બે આદિ અણુઓયુક્ત થવાથી મધ્યમ વૈક્રિય યોગ્ય વર્ગણાઓ. થાય છે. તે વૈક્રિય યોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા સુધી સમજવી. ત્યારપછી વૈક્રિયને અયોગ્ય એવી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વગણાઓ જાણવી; ૨૨-૨૩. કેમકે તે વૈક્રિયની અપેક્ષાએ વધારે અણુઓવાળી અને સૂક્ષ્મ પરિણામવાળી છે; તથા આહારકની અપેક્ષાએ તે સ્થૂલ પરિણામવાળી અને ઓછા અણુઓવાળી હોય છે. ૨૪. એ પ્રમાણે આગળ પણ સમજવું. ત્યારપછી આહારકને ઉચિત જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વર્ગણા જાણવી. ત્યારપછી તેને અયોગ્ય ત્રણ પ્રકારની જાણવી. ત્યારપછી તૈજસને ઉચિત ત્રણ પ્રકારની જાણવી. ૨૫. પછી તૈજસને અનુચિત ત્રણ પ્રકારની જાણવી. પછી ત્રણ પ્રકારની ભાષાને ઉચિત, પછી ત્રણ પ્રકારની ભાષાને અનુચિત. ૨૬. પછી ત્રણ પ્રકારની આનપ્રાણ (શ્વાસોશ્વાસ) ને ઉચિત, પછી ત્રણ પ્રકારની આનપ્રાણને અનુચિત, પછી ત્રણ પ્રકારની મનને ઉચિત, પછી ત્રણ પ્રકારની મનને અનુચિત એમ અનુક્રમે જાણવું. ૨૭. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કાલલોક-સર્ગ ૩૫ जघन्यमध्यमोत्कृष्टाः कर्मणामुचितास्ततः । भवंति वर्गणास्त्रेधा याभ्यः कर्म प्रजायते ॥ २८ ॥ इतोऽप्यूचं ध्रुवाचित्ता-दयो याः संति वर्गणाः । नार्थाभावात्ता इहोक्ताः प्रोक्तास्त्वावश्यकादिषु ॥ २९ ॥ तदर्थना च ते ग्रंथा भावनीयाः सवृत्तयः । क्षेत्रावगाहाद्युक्तानां वर्गणानामथोच्यते ॥ ३० ॥ एता यथोत्तरं सूक्ष्मा ज्ञेया बह्वणुका अपि ।। प्रथमौदारिकानर्ह-वर्गणायाः प्रभृत्यथ ।। ३१ ॥ सर्वा अप्यंगुलासंख्य-भागमात्रावगाहनाः । यथोत्तरं च सूक्ष्मत्वा-त्स ऊनोनो विभाव्यतां ॥ ३२ ॥ औदारिकोचिता यावत् क्षेत्रं स्पृशति वर्गणा । तदनीं ततो न्यूनं भाव्या इत्यैखिला अपि ॥ ३३ ॥ औदारिकवैक्रियाद्यं-तरालेष्वत्र वर्गणाः । उक्ता एकैकाणुवृद्ध्या-नर्हा या उभयोरपि ॥ ३४ ॥ પછી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની કામણને ઉચિત વગણાઓ જાણવી કે જેથી કર્મબંધ થાય છે અર્થાત્ જે કર્મબંધ કરવામાં ઉપયોગી થાય છે. ૨૮. એની પછી બીજી ધ્રુવ અચિત્તાદિ વગણાઓ છે, પણ તે અહીં જરૂરની ન હોવાથી કહી નથી. આવશ્યકાદિમાં તે કહેલી છે. ૨૯. તેના અર્થીઓ તે ગ્રંથો વૃત્તિસહિત વાંચવા. હવે ઉપર કહેલી વર્ગણાઓનો ક્ષેત્રાવગાહ વિગેરે કહેવાય છે. ૩૦. એ વર્ગણાઓ યથોત્તર બહુ પરમાણુઓવાળી હોવા છતાં સૂક્ષ્મ અવગાહવાળી જાણવી, તેમાં પ્રથમ ઔદારિક અનé વર્ગણાઓથી માંડીને બધી વર્ગણાઓ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળી જાણવી. એ અવગાહનાનું ઉત્તરોત્તર સૂક્ષ્મપણું હોવાથી તે અંગુલનો અસંખ્યાતમો ભાગ પણ નાનો નાનો જાણવો. ૩૧-૩૨. ઔદારિકોચિતવર્ગણા જેટલા ક્ષેત્રને અવગાહે (સ્પશે) છે, તે કરતાં તેને અનહે એવી ત્યારપછીની વર્ગણા ન્યૂનક્ષેત્રને સ્પર્શે છે, એમ ઉત્તરોત્તર બધી વર્ગણાઓ માટે સમજવું. ૩૩. અહીં ઔદારિક અને વૈક્રિયાદિના અંતરાળે જે વગણાઓ એક-એક અણુએ વધતી બંનેને અયોગ્ય કહી છે તે વણાઓ સિદ્ધને અનંતમે ભાગે અને અભવ્યોથી અનંતગુણી Page #322 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ અગ્રહણ વર્ગણાઓનો ક્રમ. ताश्च सिद्धानामनंत-तमभागेन संमिताः । अभव्येभ्योऽनंतगुणा मानतः परिकीर्तिताः ॥ ३५ ॥ औदारिकाद्यष्टकस्य जघन्या ग्रहणोचिताः । उक्ता या वर्गणास्ताभ्य उत्कृष्टा ग्रहणोचिताः ॥ ३६ ॥ स्वस्वानंततमे भागे यावंतः परमाणवः । एकैकवृद्धैस्तावद्भि-रधिकाः स्युः किलाणुभिः ॥ ३७ ॥ अत एवांतराले स्युर्जघन्योत्कृष्टयोस्तयोः । अनंता वर्गणा मध्या एकैकाणुविशेषिताः ॥ ३८ ॥ सर्वाः परिणमंत्येता वर्गणा विस्रसावशात् । यथास्वमुपयुज्यंते ततश्चौदारिकादिषु ॥ ३९ ॥ अयोग्याः स्युः पुनर्योग्याः योग्याः पुनरयोग्यकाःपरिणामपरावर्त्ता-द्विवर्त्तते हि वर्गणाः ॥ ४० ॥ औदारिकप्रभृतय एताश्चाहारकावधि । अष्टस्पर्शाः पंचवर्णा- रसा गंधद्वयान्विताः ॥ ४१ ॥ एकवर्णरसगंधः स्याद् द्विस्पर्शश्च यद्यपि । परमाणुस्तथाप्येते समुदायव्यपेक्षया ।। ४२ ।। डेली छे. ३४-३५. ઔદારિકાદિ આઠ પ્રકારમાં જઘન્ય ગ્રહણોચિત જે વર્ગણાઓ કહી છે, તે કરતાં ઉત્કૃષ્ટ ગ્રહણોચિતવર્ગણાઓ પોતપોતાને અનંતમે ભાગે જેટલા પરમાણુઓ આવે તેટલા પરમાણુઓ પૈકી એક-એક વધારીએ તેટલા પરમાણુઓવડે અધિક હોય છે. ૩૬-૩૭. એટલે જ તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી વચ્ચેની એક-એક પરમાણુ વડે વધતી મધ્યમ વર્ગણાઓ जनंती थाय छे. उ८. એ બધી વર્ગણાઓ સ્વાભાવિક જ પરિણમે છે અને તેથી ઔદારિકાદિને વિષે યથાયોગ્યપણે भेडाय छे. उ. ૨૮૯ પ્રથમ અયોગ્યા પછી યોગ્યા, યોગ્યા પછી પાછી અયોગ્યા હોય છે અને તે વર્ગણાઓ પરિણામના પરિવર્તનપણાથી પરાવર્તપણાને પામે છે. ૪૦. તેમાં ઔદારિકથી આહા૨ક સુધીની વર્ગણાઓ અષ્ટસ્પર્શી, પંચવર્ણી, પંચરસવાળી, અને બે गंधवानी होय छे. ४१. 1 જો કે પરમાણુઓ તો એક વર્ણ, એક રસ, એક ગંધ અને બે સ્પર્શવાળા હોય છે, પરંતુ આઠ स्पर्शाधिक े दुहेल छे, ते समुद्दायनी (धनी) अपेक्षाखे उहेस छे. ४२. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કાલલોક-સર્ગ ૩૫ तैजसाद्या वर्गणा अ-प्येवं वर्णादिभि स्मृताः । स्पर्शतस्तु चतुःस्पर्शा-स्तेषां मृदुलघुध्रुवौ ॥ ४३ ॥ अन्यौ द्वौ च स्निग्धशीतौ स्निग्धोष्णौ वा प्रकीर्तितौ । रूक्षोष्णौ रूक्षशीतौ वा विज्ञैर्वेद्यो यथागमं ॥ ४४ ।। अयं पंचसंग्रहवृत्तिशतकबृहट्टीकाद्यभिप्रायः, कर्मप्रकृतिप्रज्ञप्त्याद्यभिप्रायेण त्वेतासु स्निग्धोष्णारूक्षशीतरूपमेव स्पर्शचतुष्टयं स्यान्नान्यदिति. . ગ્રહણ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓનો ક્રમ. સર્વાગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ૧ ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગg | ૯ ભાષા ગ્રહણ પ્રાયોગ્ય વર્ગમાં જધન્ય-મધ્યમ-ઉત્કર. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. ૨ ઔદારિક અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા | ૧૦ ભાષા અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ, ૩ વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય વણા | ૧૧ આનપ્રાણ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જઘન્ય-મધ્યમ-ઉત્કર. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ, ૪ વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ૧૨ આનપ્રાણ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જઘન્ય મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. આહારક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા | ૧૩ મન ગ્રહણ. પ્રાયોગ્ય વર્ગણા. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. આહારક અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા | ૧૪ મન અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ તૈજસ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા | ૧૫ કાર્મણ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા જન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. ૮ તૈજસ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ૧૬ ધ્રુવ અચિત્તાદિ વર્ગણાઓ. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. તૈજસાદિ વર્ગણા પણ એ જ રીતે (પ્રથમની ત્રણ પ્રકારની વર્ગણા પ્રમાણે) વર્ણ, ગંધ, રસવડે (પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધવાળી) હોય છે, પરંતુ સ્પર્શથી ચાર સ્પર્શવાળી હોય છે. તેમાં મૃદુ અને લઘુ એ બે સ્પર્શ નિરંતર હોય છે અને બીજા બે સ્નિગ્ધ અને શીત અથવા સ્નિગ્ધ અને ઉષ્ણ હોય છે એમ કહ્યું છે અથવા તો રૂક્ષ અને ઉષ્ણ કે રૂક્ષ અને શીત એ બે હોય છે. એમ વિજ્ઞ પુરુષોએ આગમથી જાણવું. ૪૩-૪૪. આ પંચસંગ્રહવૃત્તિ, શતકબુટ્ટીકા વિગેરેનો અભિપ્રાય છે. કર્મપ્રકૃતિ અને પ્રજ્ઞપ્તિ વગેરેના અભિપ્રાય તો એ વર્ગણાઓમાં સ્નિગ્ધ, ઉષ્ણ, રૂક્ષ અને શીત એ ચાર સ્પર્શ જ હોય છે; બીજા હોતા નથી. હવે પુદ્ગલપરાવર્ત-સર્વ લોકમાં રહેલા સર્વ પરમાણુઓને એક જીવ ઔદારિક વગેરે સાત Page #324 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત્ત. सर्वलोकगतान् सर्वा-नणूनेकोऽसुमानिह । औदारिकादिसप्तक- त्वेन स्वीकृत्य मुंचति ॥ ४५ ॥ कालेन यावता काल - स्तावानुक्तो जिनेश्वरैः । द्रव्यतःपुद्गलपरा-वर्त्तो बादर आगमे ॥ ४६ ॥ आहारकांगभावेन स्वीकृत्योत्सर्जनं पुनः । न संभवेत्समाणूनां मितवारं हि तद्भवेत् ॥ ४७ ॥ सप्तानामथ चौदारि-कादीनां मध्यतः पुनः । भावेनैकेनैव चौदा-रिकांगत्वादिनासुमान् ॥ ४८ ॥ सर्वान् परिणमय्याणू-नेक एव विमुंचति । कालेन यावता तावान् द्रव्यतः सूक्ष्म इष्यते ॥ ४९ ॥ सर्वस्य लोकाकाशस्य प्रदेशा निरनुक्रमं । स्पृश्यंते मरणैः सर्वे जीवेनैकेन यावता ।। ५० ।। तावान् कालो बादरः स्यात् क्षेत्रतः पुद्गलोऽत्र च । खांशा अपूर्वस्पृष्टास्ते गण्याः स्पृष्टचरास्तु न ।। ५१ ।। यस्मिन् विवक्षिते व्योम-प्रदेशे स्यान्मृतोऽसुमान् । पुनस्तदव्यवहित- प्रदेशे म्रियतेऽथ सः ।। ५२ ।। વર્ગણાપણે સ્વીકારીને (ગ્રહણ કરીને) જેટલા કાળે મૂકે તેટલા કાળનું જિનેશ્વરોએ બાદર દ્રવ્ય पुछ्गसावर्त भागभमां ह्युं छे. ४५-४७. ૨૯૧ એમાં આહારક વર્જવાનું કારણ એ છે, કે સર્વ પરમાણુઓનું આહારક શરીરપણે સ્વીકાર કરીને મૂકવાનું સંભવી શકે તેમ જ નથી. કારણ કે આખા ભવચક્રમાં પરિમિત (ચાર) વખત જ आहार शरीर विदुर्वी शाय छे. ४७. હવે એ સાત ૧ ઔદારિકાદિ વર્ગણામાંથી કોઈ પણ એક વર્ગણાપણું સર્વ પરમાણુઓને પરિણમાવીને એક જ જીવ જેટલે કાળે મૂકે તે કાળનું નામ દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત કહેવાય. ४८-४८. લોકાકાશના સર્વ પ્રદેશોને એક જીવ અનુક્રમ વિના મરણવડે જેટલા કાળે સ્પર્શે તેટલા કાળે બાદરક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત થાય. એમાં નવા આકાશ પ્રદેશને સ્પર્શે તે ગણવા; પ્રથમ સ્પર્શ કરેલાને ફરી ફરીને સ્પર્શે તે ગણવા નહીં. ૫૦-૫૧. હવે કોઈપણ વિવક્ષિત આકાશપ્રદેશે જીવ મરણ પામ્યો, ત્યારપછી કોઈ કાળે તેના પછીનાં જ ૧. આા૨ક વિના Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કાલલોક-સર્ગ ૩૫ कालांतरे पुनरपि तृतीये तदनंतरे । म्रियते गण्यते सैष प्रदेशः खल लेख्यके ॥ ५३ ॥ एवं लोकाभ्रप्रदेशैः सर्वेरपि यथाक्रमं । जीवेन मृत्युना स्पृष्टैः सूक्ष्मोऽसौ क्षेत्रतो भवेत् ॥ ५४ ॥ खप्रदेशे व्यवहिते एकट्यादिप्रदेशकैः । भवेद्यन्मरणं तच्च. गण्यते नात्र लेख्यके ॥ ५५ ॥ जीवो यद्यप्यसंख्येयान् खांशान् जघन्यतोऽपि हि । अवगाह्मैव म्रियते संख्येयान्न तु कर्हिचित् ॥ ५६ ॥ तथाप्यत्रावधीभूत एक एव विवक्ष्यते । નમ: પ્રવેશો મરણ-પૃથોડડપૃષ્ટા રૂતિ | ૧૭ | कालचक्रस्य समयै-निखिलैर्निरनुक्रमं । मरणेनांगिना स्पृष्टैः कालतो बादरो भवेत् ॥ ५८ ।। कालचक्रस्य कस्यापि म्रियते प्रथमक्षणे । अन्यस्य कालचक्रस्य द्वितीयसमयेऽसुमान् ॥ ५९ ॥ तृतीयस्य पुनः कालचक्रस्यैव तृतीयके । समये म्रियते दैवा-त्तदैवायु क्षये सति ॥ ६० ॥ આકાશપ્રદેશે મરણ પામે, વળી ત્યારપછી કોઈ કાળે તેના પછીનાં પ્રદેશે મરણ પામે તેને ગણત્રીમાં લેવું. પર-પ૩. એ રીતે કમસર લોકાકાશના સર્વ પ્રદેશોને એક જીવ મૃત્યુવડે સ્પર્શે ત્યારે તેટલા કાળનું સૂક્ષ્મ ક્ષેત્ર પુગલ પરાવર્તન થાય. ૫૪. આમાં એક બે વગેરે પ્રદેશોથી વ્યવહિત આકાશપ્રદેશે મરણ પામે તે પ્રદેશો અહીં ગણત્રીમાં લેવાના નથી. પપ. જો કે જીવ જઘન્યથી પણ અસંખ્યાત આકાશપ્રદેશને અવગાહીને જ મરણ પામે છે, સંખ્યાતા પ્રદેશોને સ્પર્શીને કદાપિ મરણ પામતો નથી. પ૬. - તો પણ તેના અવધિભૂત એક આકાશપ્રદેશને જ મરણવડે સ્પર્શેલ ગણવો, બીજાને અસ્કૃષ્ટ ગણવા. પ૭. હવે કાળચક્રના સર્વ સમયોને એક જીવ અનનુક્રમે મરણવડે જેટલા કાળે સ્પર્શે તેટલા કાળે બાદર કાળપુદ્ગલ પરાવર્ત થાય. ૫૮. કોઈ પણ કાળચક્રના પ્રથમ સમયે જીવ મરણ પામે, ત્યાર પછી કોઈ પણ કાળચક્રના બીજા સમયે મરણ પામે, ત્યાર પછી વળી કોઈ પણ કાળચક્રના ત્રીજા સમયે મરણ પામે, એમ અનુક્રમે Page #326 -------------------------------------------------------------------------- ________________ ભાવ પુદ્ગલ પરાવર્ત. ૨૯૩ कालचक्रस्य समयैः सर्वैरेवं यथाक्रमं । मरणेनांगिना स्पृष्टैः सूक्ष्मः स्यादेष कालतः ।। ६१ ॥ यत्र चाद्यद्वितीयादि-क्षणक्रममतीत्य च । मरणं स्यात्कालचक्रं लेख्यके तन्न गण्यते ॥ ६२ ॥ भावतः पुद्गलपरा-वर्तं सूक्ष्मं तथापरं । उपदेष्टुं यथाशास्त्रं वक्तव्यांतरमुच्यते ॥ ६३ ॥ एकस्मिन् समये जीवा ये पृथ्वीकायिकादयः ।। प्रविशंत्यवशाः कर्म-नुन्नाः सूक्ष्माग्निकायिषु ॥ ६४ ॥ लोकाकाशप्रमाणानां खखंडानां महीयसां । असंख्यानां खप्रदेशैः प्रतिमास्तेंगिनः स्मृताः ॥ ६५ ॥ ये पुनः पूर्वमुत्पन्ना-स्तेजस्कायतयांगिनः । पुनर्विपद्योत्पद्यते स्वकायेष्वेव कर्मभिः ॥ ६६ ॥ ते पूर्वोद्दिष्टसूक्ष्माग्नि-प्रविशज्जीवराशिषु । न लेख्यके समायांति ते हि पूर्वप्रविष्टकाः ॥ ६७ ॥ एकक्षणप्रविशद्भ्य एभ्यः सूक्ष्माग्निकायिकाः । पूर्वप्रविष्टा ये ते स्यु-रसंख्येयगुणाधिकाः ॥ ६८ ॥ કાળચક્રના સર્વ સમયોને મરણવડે સ્પર્શે ત્યારે તેટેલા કાળનું સૂક્ષ્મ કાળપુદ્ગલ પરાવર્તન થાય. ५८-६१. જે પહેલો, બીજો, ત્રીજો એમ સમયના ક્રમ સિવાય ગમે તે સમયે કોઈ પણ કાળચક્રમાં મરણ થાય, તે આમાં લેખે લખાય નહીં. ૬૨. હવે ભાવપુદ્ગળપરાવર્ત સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારનું શાસ્ત્ર પ્રમાણે જણાવવાને માટે બીજી शत. सतावाय छ. 53. એક સમયે પૃથ્વીકાયિકાદિના જેટલા જીવો પરવશપણે કર્મની પ્રેરણાથી સૂક્ષ્મ અગ્નિકાયમાં પ્રવેશ કરે છે, તે જીવો અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ કહ્યા છે. ૬૪-૬૫. વળી જે પૂર્વે તેજસ્કાયપણે જીવો ઉત્પન્ન થયેલા છે અને ફરીથી કર્મવડે પોતાની જ કાયમાં મરણ પામીને પાછા ઉત્પન્ન થાય છે, તે પૂર્વેદિષ્ટ સૂક્ષ્મ અગ્નિકાયમાં પ્રવેશ કરતી જીવરાશિમાં गावाना नथी, म ते. तो पूर्व तमा प्रवेशमा छ. 59-६७. એક સમયે તેમાં સૂક્ષ્મ અગ્નિકાયમાં) પ્રવેશ કરતા આ જીવો કરતાં સૂક્ષ્મ અગ્નિકાયમાં પૂર્વપ્રવિષ્ટ જીવો અસંખ્યગુણા અધિક છે. ૬૮. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કાલલોકસર્ગ ૩૫ यतो जघन्यतोऽप्येतें-तर्मुहूर्तायुषोंगिनः । प्रतिक्षणं चासंख्येया उत्पद्यते नवा नवाः ॥ ६९ ॥ तेभ्यः कायस्थितिस्तेषा-मसंख्येयगुणाधिका । एकैकस्य ह्यसंख्येय-कालचक्राणि सा गुरुः ॥ ७० ॥ ततोऽप्यस्या अनुभाग-बंधस्थानानि तानि च । असंख्येयगुणानि स्युः संयमस्थानकानि च ॥ ७१ ॥ कायस्थितौ ह्येकैकस्यां स्थितिबंधा असंख्यशः । यथा जघन्यतः कायस्थितिरंतर्मुहूर्तिका ।। ७२ ॥ ततः परैकसमया-धिकान्या द्विक्षणाधिका । त्रिक्षणाभ्यधिका याव-दुत्कृष्टा सर्वतोतिमा ॥ ७३ ॥ एकैकस्मिन्ननुभागबंधस्थानान्यसंख्यशः । स्थितिबंधे भवंतीति निर्दिष्टं तत्त्ववेदिभिः ॥ ७४ ॥ तथाहुः- एगसमयंमि लोए सुहुमगणिजिआउ जे उ पविसंति । ते हुंत संखलोग-प्पएसतुल्ला असंखिज्जा ॥ ७५ ॥ तत्तो असंखगुणिया अगणिक्काया तेसिं कायठिई । तत्तो संजमअणुभाग-बंधट्ठाणाणि संखाणि ॥ ७६ ॥ કારણ કે જઘન્યથી પણ એ અંતર્મુહૂર્વના આયુવાળા જીવો પ્રતિક્ષણ નવા નવા અસંખ્યાતા उत्पन. थाय छ. १८. તે જીવોની સંખ્યા કરતાં તેની કાયસ્થિતિ અસંખ્યગુણાધિક છે. કેમકે તે દરેકની ઉત્કૃષ્ટી કાયસ્થિતિ અસંખ્યાતા કાળચક્રની છે. ૭૦. તે કરતાં પણ તે કાયસ્થિતિના અનુભાગબંધસ્થાનો અને સંયમસ્થાનકો અસંખ્યાતગુણા छ. ७१. કેમકે દરેક કાયસ્થિતિમાં સ્થિતિબંધસ્થાન અસંખ્યાતા હોય છે. જેમકે જઘન્યથી કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે તેથી આગળ પહેલી એક સમયાધિક, બીજી બે સમયાધિક, ત્રીજી ત્રિસમયાધિક એમ યાવતું ઉત્કૃષ્ટ સર્વથી છેલ્લી સ્થિતિ જાણવી. ૭૨-૭૩. તે એકેક સ્થિતિબંધમાં તેના અનુભાગબંધસ્થાનો અસંખ્યાતા અસંખ્યાતા છે એમ તત્ત્વવેદી મહાત્માઓએ કહ્યું છે. ૭૪. તે આ પ્રમાણે-“એક સમયે લોકમાં સૂક્ષ્મ અગ્નિકાયમાં જે જીવો પ્રવેશ કરે છે તે અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ અસંખ્યાતા જાણવા. ૭૫. તે કરતાં અસંખ્યાતગુણા અગ્નિકાય જીવો છે. તેની કાયસ્થિતિ અને તે દરેક સ્થિતિના Page #328 -------------------------------------------------------------------------- ________________ અનુભાગબંધનું સ્વરૂપ. ૨૯૫ एवं च प्रवचनसारोद्धारसूत्रवृत्त्याद्यभिप्रायेण सूक्ष्माग्निकायिकजीवकायस्थितेरनुभागबंधस्थानानि भावपुद्गलपरावर्त्तनिरूपणायोपक्रांतानि पंचसंग्रहकर्मग्रंथसूत्रवृत्त्यादिषु तु सामान्यत एवानुभागबंधनस्थानान्युक्तानि, तथाहि-भावपुद्गलपरावर्त्तमाह अणुभागट्ठाणेसुं अणंतरपरंपराविभत्तेहिं । भावंमि बायरो सो सुहुमो सव्वे सणुक्कमसो ॥ ७६A ॥ इति पंचसंग्रहे. अथात्रानुभागबंधस्थानस्वरूपनिरूपणायोपक्रम्यते । प्राग् यानि कर्मयोग्यानि द्रव्याण्युक्तानि तान्यथ । स्वाधिष्ठिताभ्रप्रदेशा-वगाढानीह चेतनः ॥ ७७ ॥ उपादाय कर्मतया द्राक् परिणमयत्ययं । किंचित्साधर्म्यतो वह्नि दृष्टांतोऽत्र निरूप्यते ॥ ७८ ॥ यथा दहनयोग्यानि द्रव्याणि ज्वलनोऽपि हि । स्वगोचरस्थितान्येव प्रापयेद्वह्निरूपतां ॥ ७९ ।। न तु स्वविषयातीता-न्यग्नितां नेतुमीश्वरः ।। जीवोऽपि स्वप्रदेशेभ्यो द्रव्यमेवं बहिः स्थितं ॥ ८० ॥ અનુભાગબંધસ્થાન તથા સંયમસ્થાન તેથી અસંખ્યાત ગુણા છે. ૭૬. આ પ્રમાણે શ્રીપ્રવચનસારોદ્ધારસૂત્ર વૃજ્યાદિના અભિપ્રાય વડે સૂક્ષ્મ અગ્નિકાય જીવોની કાયસ્થિતિના અનુભાગબંધસ્થાનો ભાવપુગળપાર્વત કહેવાથી શરૂઆતમાં લીધા છે. પંચસંગ્રહ, કર્મગ્રંથસૂત્રવૃજ્યાદિમાં તો સામાન્યથી જ અનુભાગબંધના સ્થાન કહ્યા છે. તે આ પ્રમાણે-અનુભાગબંધના સ્થાન અનંતરને પરંપરપણે (આગળ પાછળ) એમ બધા વેદાય તે બાદરભાવપુડ્ઝળપરાવર્તન અને અનુક્રમે તે સર્વ સ્થાનો વેદાય તે સૂક્ષ્મભાવપુડ્ઝળપરાવર્તન જાણવું ઈતિ પંચસંગ્રહે. ૭૬ A હવે અહીં અનુભાગબંધના સ્થાનનું સ્વરૂપ કહેવાનો આરંભ કરીએ છીએ. પૂર્વે જે કર્મયોગ્ય દ્રવ્યો કહ્યા છે, તેમાંથી સ્વઅધિષ્ઠિત આકાશપ્રદેશાવગાઢ જે હોય, તેને જ ચેતન ગ્રહણ કરીને તે સમયે જ કમપણે પરિણમાવે છે. કાંઈક સાધમ્યપણું હોવાથી અગ્નિનું દ્રષ્ટાંત અહીં કહેવામાં આવે છે. ૭૭-૭૮. અગ્નિ પણ દહન યોગ્ય દ્રવ્યો પોતાના ક્ષેત્રમાં રહેલાને જ અગ્નિપણે પમાડે છે. ૭૯. જે સ્વવિષયાતીત હોય તેને અગ્નિપણું પમાડી શકતો નથી. (અથતિ તેને બાળી શક્તો નથી) તેમ જીવ પણ સ્વદેશથી બહાર રહેલા કર્મયોગ્ય પુદ્ગલોને પણ કર્મપણું પમાડી શકવાને સમર્થ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ नैव कर्मयोग्यमपि कर्मतां नेतुमीश्वरः । गृह्णाति तानि जीवश्च सर्वैरात्मप्रदेशकैः ।। ८१ । तथाहि - जीवप्रदेशाः सर्वेऽपि शृंखलावयवा इव । स्युः परस्परसंबद्धाः प्रतीका वपुषीव वा ॥ ८२ ॥ एकस्मिन्नपि तज्जीव- प्रदेशे व्यापृते सति । सर्वेऽपि व्याप्रियतेऽन्ये ग्रहीतुं कर्मणां दलं ॥ ८३ ॥ यथा घटाद्युपादातुं कराग्रे व्यापृते सति । मणिबंधकूर्परांसा-दयोऽप्यवयवाः परे ।। ८४ ।। व्याप्रियंते मंदमंद-तरमंदतमं ध्रुवं । एवं सर्वात्मप्रदेश-व्यापारः कर्मसंग्रहे ॥ ८५ ॥ इदं च कर्मद्रव्याणां ग्रहणं सादि भाव्यतां । तद्द्रव्यदेशकालाद्यैः स्यादनादिप्रवाहतः || ८६ ॥ एषां च कर्मद्रव्याणां भागप्राप्तिर्यथा भवेत् । एकेनाध्यवसायेन गृहीतानां तथोच्यते ॥ ८७ ॥ क्रमान्महत्तरो भागो महास्थितिककर्मणां । एवं स्थित्यनुसारेण भागोऽष्टास्वपि कर्मसु ॥ ८८ ॥ થતો નથી. હવે જે સ્વપ્રદેશાવગાઢ હોય તે કર્મયોગ્ય દ્રવ્યોને સર્વ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે छे. ८०-८१. કાલલોક-સર્ગ ૩૫ તે આ પ્રમાણે-જીવના સર્વ પ્રદેશો, સાંકળના અવયવોની જેમ પરસ્પર સંબદ્ધ હોય છે અથવા શરીરના અવયવો જેવા હોય છે.' ૮૨. તેમાંનો એક પણ જીવપ્રદેશ કર્મના દળ ગ્રહણ કરવા માટે વ્યાપાર કરે, ત્યારે બીજા બધા પ્રદેશો પણ વ્યાપાર કરે છે. ૮૩. જેમ ઘટાદિને ઉપાડવા માટે હાથના અગ્રભાગનો ઉપયોગ કરતી વખતે કાંડું, કોણી, ખભા વિગેરે બીજા બધા અવયવો ઓછાવત્તા અંશે પ્રવૃત્તિ કરે છે, તેમ કર્મના સંગ્રહમાં (ગ્રહણ કરવામાં) पात्र जघा आत्मप्रदेशी प्रवृत्ति उरे छे. ८४-८५. આ કર્મદ્રવ્યોનું ગ્રહણ દ્રવ્ય, દેશ, કાળાદિની અપેક્ષાએ સાદિ સમજવું, અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ સમજવું. ૮૬. હવે એક અધ્યવસાયવડે ગ્રહણ કરેલા એ કર્મદ્રવ્યોની ભાગપ્રાપ્તિ જે રીતે થાય છે (અર્થાત્ भेवी रीते भाग पडे छे) ते उडेवाय छे. ८७. અનુક્રમે મોટો ભાગ મોટી સ્થિતિવાળા કર્મને મળે છે. એમ સ્થિતિને અનુસારે આઠે કર્મના Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ કર્મદ્રવ્યોની ભાગપ્રાપ્તિ. आयुषस्तत्र सर्वेभ्यः स्तोको भागो भवेदिह । सर्वेभ्योऽल्पस्थितिकत्वा-द्विशेषाभ्यधिकस्ततः ॥ ८९ ॥ कर्मांशानां भवेद्भागः कर्मणो मगोत्रयोः । परस्परापेक्षया तु द्वयोः स्यादेतयोस्समः ॥ ९० ॥ ज्ञानदर्शनावरणां-तरायाणां बृहत्तमः । भागः स्यानामगोत्राभ्यां त्रयाणां च मिथः समः ॥ ९१ ॥ तेभ्योऽपि मोहनीयस्य भवेद्भागो बृहत्तमः । न्याय्यो महास्थितेरस्य महतां ह्यखिलं महत् ॥ ९२ ॥ वेदनीयस्य भागः स्यान्मोहदल्पस्थितेरपि । सर्वेभ्योऽपि महीयान् य-तत्र हेतुर्निशम्यतां ॥ ९३ ।। भागेऽल्पे वेदनीयस्य स्फुटत्वं सुखदुःखयोः । नानुभावयितुं शक्त-मिदं तादृक् स्वभावतः ॥ ९४ ॥ वेदनीयं च भवति प्रभूतदलिकं यदि । तदा स्वफलभूते ते सुखदुःखे स्फुटात्मके ।। ९५ ॥ ईष्टे व्यक्त्या दर्शयितुं नान्यथेत्यंशकल्पना । एकाध्यवसायोपात्त-कर्मद्रव्येषु भाव्यतां ॥ ९६ ॥ मा ५3 छ. ८८. તેમાં આયુષ્યને સર્વ કરતાં થોડો ભાગ મળે છે, કારણ કે તેની સ્થિતિ સર્વથી અલ્પ છે. તેના કરતાં વિશેષાધિક કમrશોનો ભાગ નામ અને ગોત્ર એ બે કર્મને મળે છે. પરસ્પરની અપેક્ષાએ તે બંને સરખી સ્થિતિવાળા હોવાથી બંનેને સરખો ભાગ મળે છે. ૮૯-૯૦. તે કરતાં જ્ઞાનાવરણ, દશનાવરણ અને અંતરાયકર્મને મોટો ભાગ મળે છે. કારણ કે નામગોત્ર કરતાં તેની સ્થિતિ વધારે છે. પરસ્પરમાં તે ત્રણેને સરખો ભાગ મળે છે. (કારણ કે તે ત્રણેની સરખી स्थिति छ.) ८१. તે કરતાં મોહનીયકર્મને મોટો ભાગ મળે છે, તે યોગ્ય છે, કારણ કે તેની સ્થિતિ સર્વથી વધારી छ. भेटले मोटार्नु मधु मोटुंडीय छ. ८२. વેદનીયકર્મ, મોહનીય કર્મ કરતાં અલ્પ સ્થિતિવાળું હોવા છતાં તેને સર્વ કરતાં વધારે ભાગ મળે છે. કારણકે જો વેદનીયકર્મને અલ્પ ભાગ મળે, તો તેનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી તે સુખ-દુઃખને સ્પષ્ટપણે અનુભવાવી શકે નહીં. ૯૩-૯૪. તેથી જો વેદનીયના દળીયા ઘણા હોય તો જ તેના ફલસ્વરૂપ સુખ-દુઃખ સ્પષ્ટ થઈ શકે, આ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કાલલોક-સર્ગ ૩૫ स चैकोऽध्यवसायः स्या-नानावैचित्र्यभाजनं । अस्मिन्नेकस्वरूपे हि भवेत्कर्मापि तादृशं ॥ ९७ ॥ विना कारणभेदं हि कार्यभेदो न संभवेत् । कर्मवैचित्र्यबीजस्य तदस्यापि विचित्रता ॥ ९८ ॥ अयं विचित्रतागर्भो-ऽध्यवसायः स्वयं व्रजेत् । संक्लेशं वा विशुद्धिं वा तादृक्सामण्यपेक्षया ॥ ९९ ।। सामग्री च द्रव्यक्षेत्र-कालभावात्मिका तया । संक्लिष्टो वा विशुद्धो वा-ध्यवसायः शरीरिणाम् ॥ १०० ॥ कदाप्यष्टविधे बंधे हेतुर्भवति कर्हिचित् । सप्तविधे षड्विधे च कदाप्येकविधेऽपि सः ॥ १०१ ॥ उक्तं च-कहं एगज्झवसायगहियं दलियं अट्ठविहाइ बंधत्ताए परिणमइ ? उच्यतेतस्स अज्झवसाणमेव तारिसं, जेण अट्ठविहाई बंधत्ताए परिणमइ, जहा कुंभगारो मिइपिंडेण सरावाईणि परिणामेइ तस्स तारिसो परिणामो, तेणं परिणामेणं संजुत्तस्स दलियं अट्ठविहाइत्ताए परिणमइ. અંશની કલ્પના એક અધ્યવસાયવડે ગ્રહણ કરેલા કર્મદ્રવ્યની જાણવી. ૯૫-૯૬. તે એક અધ્યવસાય જુદી-જુદી વિચિત્રતા યુક્ત હોય છે. જો કદાચ આ અધ્યવસાય એક જ સ્વરૂપવાળો હોય, તો કર્મ પણ એક જ સ્વરૂપવાળું હોવું જોઈએ. ૯૭. કેમકે કારણના ભેદ વિના કાર્યનો ભેદ સંભવે નહીં, તેથી કર્મની વિચિત્રતાના બીજરૂપ આવી (અધ્યવસાયની) પણ વિચિત્રતા સમજવી. ૯૮. આ વિચિત્રતાવાળો અધ્યવસાય પોતાની મેળે તેવા તેવા પ્રકારની સામગ્રીની અપેક્ષાએ સંક્લેશને અથવા વિશુદ્ધિને પામે છે. ૯૯. અને તે સામગ્રી: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ છે, તેના વડે જીવોના અધ્યવસાય સંક્લિષ્ટ કે વિશુદ્ધ થાય છે. ૧૦૦. તે અધ્યવસાય કોઈ વખત આઠ પ્રકારના બંધમાં, કોઈ વખત સાતપ્રકારનાં બંધમાં, કોઈ વખત છ પ્રકારના બંધમાં અને કોઈ વખત એક પ્રકારનાં બંધમાં હેતુભૂત થાય છે. ૧૦૧. કહ્યું છે કે-એક અધ્યવસાયે ગ્રહણ કરેલા કર્મદલિક આઠ પ્રકારનાં કર્મપણે શા કારણથી પરિણમે ?” ઉત્તર :- “તેના અધ્યવસાય જ એવા છે કે જેથી આઠ પ્રકારનાં કર્મપણે પરિણમે છે. જેમ કુંભાર માટીના પિંડને સરાવલા વિગેરે રૂપે પરિણમાવે છે. તેનો તેવો પરિણામ હોય છે તેથી તેવા પરિણામથી યુક્ત કર્મલિક આઠ પ્રકારનાં કર્મપણે પરિણમે છે.” Page #332 -------------------------------------------------------------------------- ________________ કર્મભાગનું સ્વરૂપ. ૨૯૯ प्राग्वच्च रचनांशानां सप्तट्विधबंधयोः । सर्वत्र वेद पीयांशो ज्येष्ठोऽन्येषां यथास्थिति ॥ १०२ ॥ यदा त्वेकं वेदनीयं कर्म बध्नात्यसौ तदा । सर्वं योगवशोपात्तं दलं तस्यैव भाव्यतां ॥ १०३ ॥ तथोक्तं पंचसंग्रहे जं समयं जावइयाई बंधए ताण एरिसविहीए । पत्तेयं पत्तेयं भागे निव्वत्तए जीवो ॥ १०४ ॥ बध्नाति मूलप्रकृति-र्यथाल्पाल्पास्तथा तथा । प्रदेशबंधमुत्कृष्टं कुरुतेऽल्पिष्टमन्यथा ॥ १०५ ॥ न्याय्यमेतच्च खंडादे-र्यथांशः प्राप्यते महान् । विभाजकेषु स्तोकेषु तेषु भूयस्सु चाल्पकः ॥ १०६ ॥ आहुश्च-जह जह य अप्पपगईण बंधगो तहतहत्ति उक्कोसं । कुणइ पएसबंधं जहन्नयं तस्स वच्चासे ॥ १०७ ॥ इह पूर्वं कर्मयोग्य-वर्गणावर्तिनोऽणवः । स्वाभाविकरसाढ्याः स्यु-हेतवः सर्वकर्मणां ॥ १०८ ॥ પૂર્વે કહ્યા પ્રમાણે સાત કે છ પ્રકારની બંધની રચનાના અંશમાં વેદનીયનો અંશ સર્વથી મોટો હોય છે, તે સિવાયના બીજા કર્મોના અંશ પોતપોતાની સ્થિતિ પ્રમાણે હોય છે. ૧૦૨. - જ્યારે આ જીવ એકલું વેદનીયકર્મ જ બાંધે છે, ત્યારે યોગના કારણે ગ્રહણ કરેલ સર્વ દળ તે વેદનીયનાં જ સમજવા. ૧૦૩. શ્રીપંચસંગ્રહમાં કહ્યું છે કે જે સમયે જેટલા કમોં બંધાય તે સમયે આ વિધિ પ્રમાણે જીવ દરેકના ભાગની વહેંચણી કરે છે. ૧૦૪. | મૂળ પ્રકૃતિ જેમ જેમ ઓછી બંધાય, તેમ તેમ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ કરે અને જેમ જેમ મૂળ પ્રકૃતિ વધારે બંધાય તેમ તેમ (ત્યારે ત્યારે) પ્રદેશબંધ ઓછામાં ઓછું કરે. ૧૦૫. જુઓ ખંડ વિગેરેના જેમ જેમ વિભાજક (ભાગ પડાવનારે) ઓછા હોય, તેમ તેમ અંશ મોટા મળે અને ભાગ પડાવનાર વધારે હોય ત્યારે અંશ નાનો મળે એ વ્યાજબી જ છે. ૧૦૬. કહ્યું છે કે જેમ જેમ જીવ અલ્પ પ્રકૃતિઓનો બંધક હોય, તેમ તેમ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ કરે અને તેના વ્યત્યાસમાં (ફેરફારમાં વધારે પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે) જઘન્ય પ્રદેશબંધ કરે. ૧૦૭. અહીં પ્રથમ કર્મયોગ્ય વર્ગણામાં વર્તતા અણુઓ સર્વ કર્મના હેતુભૂત સ્વાભાવિક રસવાળા હોય છે. ૧૦૮. Page #333 -------------------------------------------------------------------------- ________________ 300 કાલલોક-સર્ગ ૩૫ यदा तु जीवैर्गृह्यते तदा तेषु किलाणुषु । कषायाध्यवसायेन ग्रहणक्षण एव वै ॥ १०९ ॥ अविभागपरिच्छेदा रससंबंधिनोऽमिताः । प्रादुर्भवंति सर्वेभ्यो जीवेभ्योऽनंतसंगुणाः ॥ ११० ॥ विविधाश्च स्वभावाः स्यु-र्ज्ञानावारकतादयः । जीवानां पुद्गलानांचा-चिंत्यशक्तिकता यतः ॥ १११ ॥ यथा शुष्कतृणादीनां पूर्व ये परमाणयः । प्रायेणैकस्वरूपाः स्युः स्वाभाविकरसास्तथा ॥ ११२ ॥ गवादिभिर्गृहीतास्ते क्षीरादिरसरूपतां । सप्तधातुपरीणामा-झांति चानेकरूपतां ॥ ११३ ॥ तथैकाध्यवसायात्ते-ष्वपि कर्मदलाणुषु । रसोद्भेदोऽनंतभेदो भवेत्तद्दय॑ते स्फुटं ॥ ११४ ॥ तथाहि-अभव्येभ्योऽनंतगुणैः सिद्धानंतांशसंमितैः । निष्पन्नानणुभिः स्कंधा-नात्मादत्ते प्रतिक्षणं ॥ ११५ ।। अविभागपरिच्छेदान् करोत्येषु रसस्य च । सर्वजीवानंतगुणान् प्रत्येकं परमाणुषु ।। ११६ ॥ તેને જ્યારે જીવ ગ્રહણ કરે છે, ત્યારે તે અણુઓમાં સકષાયી અધ્યવસાવડે ગ્રહણ સમયે જ તે રસસંબંધી અવિભાગપરિચ્છેદ સર્વ જીવોથી અનંતગુણા અપરિમિત થઈ જાય છે. ૧૦૯-૧૧૦. વળી તે પુગળો જ્ઞાનનો આવરણ કરવાના વિવિધ સ્વભાવવાળા થાય છે, કેમકે જીવ તથા પુદગલો અચિંત્ય શક્તિવાળા છે. ૧૧૧. જેમ સુકા ઘાસ વિગેરેમાં પૂર્વે જે પરમાણુઓ હોય છે, તે પ્રાયે એક સ્વરૂપવાળા અને સ્વાભાવિક રસવાળા હોય છે. ૧૧૨. તે ગાય વિગેરેના ગ્રહણ કરવાથી ક્ષીરાદિ રસરૂપતાને તેમજ સપ્તધાતુપણે પરિણમવાથી भने ३५ताने पामेछ. १.१.3. તે જ રીતે એક અધ્યવસાયે ગ્રહણ કરેલા તે કર્મચલાણુમાં રસનો ઉદ્દભેદ અનંત પ્રકારે થાય છે ते.मतावाय छ. ११४. અભવ્યથી અનંતગુણા અને સિદ્ધને અનંતમે ભાગે એટલા પરમાણુઓવડે બનેલા સ્કંધોને જીવ પ્રતિક્ષણ ગ્રહણ કરે છે. ૧૧પ. અને તે પ્રત્યેક પરમાણુમાં રસના અનંતગુણા અવિભાજ્ય અંશોને સર્વ જીવથી અનંતગુણા Page #334 -------------------------------------------------------------------------- ________________ કર્મના રસ વિષે. योऽर्द्धार्द्धन च्छिद्यमानो रसांशः सर्वविद्धिया । न दत्तेंशं सोऽविभाग-परिच्छेद इह स्मृतः ॥ ११७ ॥ तत्रैकसमयोपात्ते कर्मस्कंधेऽत्र येऽणवः । सर्वाल्पिष्ठरसाश्छिद्य-मानास्तेऽपि रसांशकैः ॥ ११८ ॥ सर्वजीवानंतगुणान् प्रयच्छति रसांशकान् । एषां चाल्परसाणूनां निचयो वर्गणादिमा ॥ ११९ ॥ अन्यासां वक्ष्यमाणानां वर्गणानामपेक्षया । स्युर्भूयांसोऽणवोऽत्राल्प- रसा हि बहवोऽणवः ॥ १२० ॥ रसाविभागभागेन तत एकेन येऽधिकाः । द्वितीया वर्गणा तेषा मणूनामिह कीर्त्तिता ॥ १२१ ॥ इयं च वर्गणा हीना परमाणुव्यपेक्षया । आद्याया वर्गणाया य-देते तेभ्यो रसाधिकाः ॥ १२२ ॥ रसाविभागभागस्ये-त्येकैकस्य प्रवृद्धितः । वर्गणाः परमाणूनां तावद्वाच्या मनीषिभिः ॥ १२३ ॥ કરે છે. ૧૧૬. જે રસાંશનો સર્વજ્ઞની બુદ્ધિએ અર્ધ-અર્ધપણે છેદ કરતાં છેવટે અંશ ન થઈ શકે-ભાગ ન પડે તેને અહીં અવિભાગ પરિચ્છેદ કહેવાય છે. ૧૧૭. ૩૦૧ તેમાં એક સમયે ગ્રહણ કરેલાં કર્મસ્કંધોમાં જે પરમાણું સર્વ કરતાં અલ્પ રસવાળા હોય, તે પણ રસાંશવડે છેદાવાથી સર્વ જીવથી અનંતગુણા રસાંશને આપે છે. એવા અલ્પ રસવાળા પરમાણુઓનો જે સમૂહ તે પહેલી વર્ગણા. ૧૧૮-૧૧૯. આગળ કહેવાશે એવી બીજી વર્ગણાઓની અપેક્ષાએ આ વર્ગણાના અલ્પ રસવાળા પરમાણુઓ બહુ વિશેષ હોય છે, કારણ કે જે અલ્પરસવાળા પરમાણુઓ હોય તે ઘણા હોય છે. ૧૨૦. પહેલી વર્ગણા કરતાં અવિભાજ્ય રસાંશવડે અધિક એવા જે પરમાણુઓ છે તેવા પરમાણુઓના સમૂહની બીજી વર્ગણા કહી છે. ૧૨૧. આ વર્ગણા પરમાણુઓની અપેક્ષાએ પહેલી વર્ગણા કરતાં હીન છે, કારણ કે આ બીજી વર્ગણાના અણુઓ પહેલી વર્ગણાના અણુઓ કરતાં અધિક રસવાળા છે. ૧૨૨. આ પ્રમાણે અવિભાજ્ય એક-એક ૨સાંશવડે વધતી વર્ગણાઓ બુદ્ધિમાનોએ ત્યાં સુધી Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કાલલોક-સર્ગ ૩૫ rrrrrrrr भवंति वर्गणा याव-सिद्धानंतांशसंमिताः । अभव्येभ्योऽनंतगुणा-स्ता रसांशविशेषिताः ॥ १२४ ॥ रसभागांश्च यच्छंति सर्वांत्यवर्गणाणवः । सर्वाद्यवर्गणाणुभ्यः किलानंतगुणाधिकान् ॥ १२५ ॥ राशिश्चासां वर्गणानां स्पर्द्धकं प्रथमं भवेत् । समूहो हि वर्गणानामिह स्पर्द्धकमुच्यते ।। १२६ ॥ एकैकेन रसांशेन वृद्धाश्च परमाणवः । अर्थतस्मान्न लभ्यते प्रथमस्पर्द्धकात्परं ॥ १२७ ॥ सर्वजीवानंतगुणै रसांशैरेव चाधिकाः । संप्राप्यते त एवेदं पूर्ण स्पर्द्धकमादिमं ॥ १२८ ।। क्रमाद्रसनिरंशांशै-वृद्धौ हि स्पर्द्धकं भवेत् । स्यादन्यस्पर्धकारंभो निरंशांशक्रंमत्रुटौ ॥ १२९ ॥ आद्यस्पर्द्धकपर्यंता-णुभ्यो येऽथ रसांशकैः । सर्वजीवानंतगुणैः प्रवृद्धाः परमाणवः ॥ १३० ॥ तेषां च समुदायः स्यात् प्रथमा वर्गणा किल । द्वितीयस्य स्पर्द्धकस्य ततः स्यात्पूर्ववक्रमः ॥ १३१ ॥ કહેવી જ્યાં સુધી તે વર્ગણાઓ અભવ્યોથી અનંતગુણી અને સિદ્ધના અનંતમા ભાગ જેટલી થાય. ૧૨૩-૧૨૪. - સવયવગણાના અણુઓ સવઘવર્ગણામાં રહેલા અણુઓ કરતાં અનંતગુણાધિક રસાંશને આપે છે. (એટલા રસોશો તેમાં હોય છે.) ૧૨૫. આ વર્ગણાઓની રાશિ તે પ્રથમ સ્પર્ધક સમજવો, કેમકે અહીં વગણાઓના સમૂહના સ્પર્ધક કહેલા છે. ૧૨૬. એ પહેલાં સ્પર્ધકથી આગળ એક-એક રસાંશ વધતા પરમાણુઓ લભ્ય થઈ શકે નહીં (જગતમાં હોય જ નહીં, પરંતુ સર્વ જીવોથી અનંતગુણા રસોશે વધતાં પરમાણુઓ જ લભ્ય થઈ શકે એ રીતે પહેલું સ્પર્ધક પૂર્ણ થયું જાણવું. ૧૨૭-૧૨૮. અનુક્રમે રસના નિરંશ અંશોથી વધતા પરમાણુઓ મળે ત્યારે નવા સ્પર્ધકો થાય છે એ અન્ય સ્પર્ધકનો આરંભ નિશાંશક્રમ ત્રુટિને અંતે થાય છે. ૧૨૯. પહેલા સ્પર્ધકના છેલ્લા અણુઓની પછી સર્વ જીવથી અનંતગુણા રસોશવડે વધતા જે પરમાણુઓ હોય, તેનો સમૂહ તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા છે. ત્યારપછી પૂર્વની જેમ ક્રમ Page #336 -------------------------------------------------------------------------- ________________ વર્ગણા અંગે દ્રષ્ટાંત. 303 एकैकेन रसांशेन प्रवृद्धैः परमाणुभिः । आरब्धा वर्गणा याव-सिद्धानंतांशसंमिताः ॥ १३२ ॥ एतासां वर्गणानां च समुदायो भवेदिह । द्वितीयं स्पर्द्धकं पूर्णी-भूतेऽस्मिन् स्पर्द्धके पुनः ॥ १३३ ॥ एकट्याद्यैः रसच्छेदै - न प्राप्यंतेऽणवोऽधिकाः । प्राप्यते किं तु ते सर्व-जीवानंतगुणैर्भुवं ॥ १३४ ॥ अणूनां प्राग्वदेतेषां समूहो वर्गणादिमा । तृतीयस्स स्पर्द्धकस्य ततः स्यात्पूर्ववक्रमः ॥ १३५ ॥ भवंति स्पर्धकान्येवं प्रवृद्धानि रसांशकैः । सिद्धानंततमभाग-तुल्यानीति जिना विदुः ॥ १३६ ॥ अनुग्रहाय शिष्याणां दृष्टांतोऽत्र निरूप्यते । असद्भावस्थापनया वर्गणास्पर्धकानुगः ॥ १३७ ॥ आद्यस्य स्पर्द्धकस्याद्या वर्गणा कल्प्यते यथा । रसांशशतसंयुक्तै-रारब्धा परमाणुभिः ॥ १३८ । अथैकैकरसच्छेद-वृद्धाणूत्थाभिरादितः । दशभिर्वर्गणाभिः स्या-त्पूर्ण स्पर्द्धकमादिमं ॥ १३९ ॥ सम४वी. १3०-१३१. એક એક રસાંશવડે વધતા પરમાણુઓથી બનેલી વર્ગણાઓ સિદ્ધના અનંતમા ભાગ જેટલી થાય ત્યારે તે વર્ગણાઓના સમુદાયનું બીજું સ્પર્ધક થાય. આ સ્પર્ધક પૂર્ણ થયા બાદ પાછા એક બે વિગેરે રસાંશે વધતા પરમાણુઓ પ્રાપ્ત થતા નથી પરંતુ સર્વ જીવથી અનંતગણા રસાંશોથી વધતા પરમાણુઓ પ્રાપ્ત થાય છે. ૧૩૩-૧૩૪. તેવા પરમાણુઓના સમુદાયની ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણા ત્યારપછી પૂર્વ પ્રમાણે ક્રમ tetal. १3५. એવી રીતે રસાંશોવડે વધતા પરમાણુંઓના સ્પર્ધકો સિદ્ધના અનંતમાં ભાગ પ્રમાણ થાય - म नेिश्वरी छ. १35. અહીં શિષ્યના અનુગ્રહ માટે અસત્કલ્પનાથી વગણા અને સ્પર્ધકને અનુસરતું દષ્ટાંત કહે छ. १३७. પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણા સો રસોશવાળા પરમાણુઓથી શરુ કરવી. હવે તે પ્રથમ વર્ગણા કરતાં એક-એક રસાંશથી વધતા અણુઓથી થયેલી દશ વર્ગણાઓવડે (૧૦૯ સુધી) પહેલું Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કાલલોક-સર્ગ ૩૫ ततो दशोत्तरशत-रसांशेः परमाणुभिः । नाप्यते वर्गणारब्धा नापि व्यावंशकाधिकैः ॥ १४० ॥ किंतु त्रिंशशतरस-च्छेदाढ्यैः परमाणुभिः । प्राप्यते वर्गणारब्धा द्वितीये स्पर्द्धकेऽग्रिमा ॥ १४१ ॥ ततः पुनरपि प्राग्व-द्रसैकैकलवाधिकैः । परमाणुभिरारब्धा लभ्यंते खलु वर्गणाः ।। १४२ ॥ क्रमवृद्धौ रसांशानां समाप्तानां समाप्यते । वितीयं स्पर्द्धकमिति स्युरनंतान्यमून्यहो ॥ १४३ ॥ रसांशवृद्धैरणुभि-रारब्धाश्च यथोत्तरं । अल्पाणुका वर्गणाः स्युः स्थापनात्र विलोक्यतां ॥ १४४ ॥ इति प्रतिज्ञातं अनुभागस्वरूपं नियूँढं. एतेषां चानुभागानां बंधस्थानान्यसंख्यशः । तेषां निष्पादका येऽध्य-वसायास्तेऽप्यसंख्यशः ॥ १४५ ।। तथाहि-एकप्रादेशिकी श्रेणि-र्या लोकस्य घनाकृतेः । असंख्येयतमे तस्या भागे येऽभ्रप्रदेशकाः ॥ १४६ ॥ સ્પર્ધક પૂર્ણ કરવું. ૧૩૮-૧૩૯. ત્યારપછી એકસો દશ રસાશવાળા પરમાણુઓથી એટલે એક બે વિગેરે રસાંશોથી વધતા પરમાણુઓ પ્રાપ્ત થતા નથી તેથી બીજી વર્ગણા ત્યાંથી (૧૨૯ સુધી) શરુ થાય નહીં. ૧૪૦. પરંતુ એકસો ત્રીશ રસાશવાળા પરમાણુઓ પ્રાપ્ત થાય, એટલે તેટલા રસોશવાળા પરમાણુઓથી વર્ગણાઓનો આરંભ થાય અને તે બીજા સ્પર્ધકની પહેલી વગણા કહેવાય ૧૪૧. ત્યારપછી એક-એક રસાંશથી વધતા પરમાણુઓ પ્રાપ્ત થાય છે. એટલે તેની બીજા વર્ગણાઓ થાય. ૧૪૨. એ રીતે ક્રમથી વધતા રસાંશોવાળા પરમાણુઓ સમાપ્ત થાય એટલે કે જ્યારે એક રસાંશ વધતા પરમાણુઓ ન મળે ત્યારે બીજું સ્પર્ધક (૧૩૯ સુધી) પૂર્ણ થાય. તે બીજા સ્પર્ધકમાં એવી વગણાઓ અનંતી થાય. ૧૪૩. પરંતુ એ પ્રમાણે યથોત્તર રસાંશવડે વધતા પરમાણુઓથી આરંભ કરાતી વર્ગણાઓ ઓછા ઓછા પરમાણુઓવાળી થાય, એને માટે અહીં કરેલી સ્થાપના જુઓ. આ પ્રમાણે પ્રતિજ્ઞાત કરેલું અનુભાગનું સ્વરૂપ કહ્યું. ૧૪૪. એ અનુભાગનાં બંધસ્થાનો અસંખ્યાતા છે. તેના નિષ્પાદક એવા અધ્યવસાયો પણ અસંખ્યાતા છે. ૧૪૫. તે આ પ્રમાણે ઘનીકૃત લોકની એક પ્રદેશિકી જે શ્રેણી તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા Page #338 -------------------------------------------------------------------------- ________________ વર્ગણા અંગે સ્થાપના. ૩૦૫ तावंति योगस्थानानि तेभ्योऽसंख्यगुणाधिकाः ।। तीव्रमंदादयो भेदा एकैकप्रकृतेः स्मृताः ।। १४७ ॥ प्रकृत्योरवधिज्ञान-दर्शनावरणाख्ययोः । स्युर्लोकानामसंख्यानां खप्रदेशैर्मिता भिदः ॥ १४८ ॥ भेदा असंख्या एवानु-पूर्वीष्वपि चतसृषु । एवं भाव्या भिदोऽसंख्याः प्रकृतिष्वपरास्वपि ।। १४९ ।। तथोक्तं-ओहिणाणावरणओहिदंसणावरणपगईओ असंखेजलोगागासप्पएसमित्ताओ तेसिं खओवसभेया वि तत्तिया चेव, चउण्हमाणुपुव्वीणं असंखेज्जाओ लोगस्स असंखेज्जइ भागे जत्तिया आगासपएसा तत्तियाओ પ્રતિપરમાણુમાં રસાંશ તથા એકેક વર્ગણામાં પરમાણુ રસાંશ : ૧૦૦ - ૧૦૧ - ૧૦૨ | ૧૦૩ | ૧૦૪ | ૧૦૫ | ૧૦૬ | ૧૦૭ | ૧૦૮ | ૧૦૯ પરમાણુ ૧૦૦૦ ૯૭૫ ૯૫૦ ૯૨૫ | ૯૦૦ [ ૮૭૫ ૮૫૦ | ૮૨૫ ૧૮૦૦ | ૭૭૫ વગણા | પહેલી | બીજી| ત્રીજી | ચોથી | પાંચમી | છઠ્ઠી | સાતમી આઠમી નવમી | દશમી ઉપર પ્રમાણે પહેલું સ્પર્ધક થયા પછી ૧૧૦ થી ૧૨૯ સુધીના રસોશવાળા પરમાણુ ન મળે, પછી ૧૩૦ થી ૧૩૯ સુધી મળે તેનું બીજું સ્પર્ધક થાય. પ્રતિપરમાણુ રસોશ, એકેક વર્ગણામાં પરમાણુ અને બીજા સ્પર્ધકની વર્ગણા રસાંશ | ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ | ૧૩૫ ૧૩૬ ૧૩૭ | ૧૩૮ ૧૩૯ પરમાણુ ! ૭૫૦ ૭૨૫ ૭૦૦ ૬૭૫ | ૬૫૦ | ૬૨૫ ૬૦૦ | પ૭પ | પપ૦ | પરપ વર્ગણા | પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી | છઠ્ઠી | સાતમી આઠમી નવમી દશમી આની પછીના સ્પર્ધકો માટે અને વર્ગણાની સંખ્યા માટે ઉપર પ્રમાણે સમજવું. આકાશપ્રદેશો હોય, તેટલા યોગસ્થાનો જાણવા. તે કરતાં અસંખ્યગુણાધિક તીવ્ર મંદાદિ ભેદો દરેક પ્રકૃતિના કહ્યા છે. ૧૪૬-૧૪૭. તે આ પ્રમાણે તીવ્રતમ તીવ્રતર તીવ્ર મંદ મંદતર મંદતમ અતિમંદ અતિમંદતર અતિમંદતમ અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ પ્રકૃત્તિના ભેદો અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટલા છે. ૧૪૮. ચાર આનુપૂર્વીને વિષે પણ અસંખ્ય ભેદો છે. એ પ્રમાણે બીજી પ્રવૃતિઓમાં પણ અસંખ્ય Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કાલલોક-સર્ગ ૩૫ एकैकस्मिन्नुक्तयोग-स्थाने प्राप्यंत एव यत् । सकला बंधमाश्रित्य पूर्वोक्ताः प्रकृतेर्भिदः ।। १५० ।। ततः प्रकृतिभेदाः प्रा-गसंख्येयगुणाधिकाः । योगस्थानेभ्यो यदुक्ता-स्तद्युक्तमुपपद्यते ॥ १५१ ॥ उक्तं च-जोगट्ठाणेहिंतो असंखेज्जगुणाओ पगईओ । एक्कक्के जोगट्ठाणे वट्टमाणे एयाओ सव्वाओ ॥ १५१A ॥ बंधइत्ति काउं । तेभ्यः प्रकृतिभेदेभ्यश्चासंख्येयगुणाधिकाः ।। स्थितिभेदा जघन्याद्या ज्येष्ठांताः क्षणवृद्धितः ॥ १५२ ॥ स्थितिलघ्वी स्थितिस्थानं प्रथमं परिकीर्तितं । सैकक्षणा द्वितीयं सा तृतीयं द्विक्षणाधिका ॥ १५३ ॥ इत्यादि. प्रतिप्रकृतिभेदं य-स्थितिभेदा असंख्यकाः । તત: પ્રકૃતિપ્રેગ્ય-સ્તે સંધ્યેશુ તિ | ૧૬૪ | स्थितिबंधाध्यवसाया-स्तेभ्योऽसंख्यगुणाधिकाः । एकैकस्मिन् स्थितिस्थाने बध्यमाने हि देहिभिः ।। १५५ ॥ ભેદો જાણવા. ૧૪૯. તેને માટે કહ્યું છે કે -‘અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ પ્રકૃતિના અસંખ્ય લોકાકાશના જેટલા પ્રદેશો થાય તેટલા ભાગો સમજવા” તેના ક્ષાયોપથમિક ભેદો પણ તેટલા જ હોય છે. અને ચાર આનુપૂર્વીનાં ભેદો અસંખ્ય હોય છે. એટલે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશ પ્રદેશ જેટલા હોય છે. કહેલા દરેક યોગસ્થાને બંધને આશ્રયીને પૂર્વે કહ્યા તેટલા બધા પ્રકૃતિના ભેદ હોય છે. ૧૫૦. તેથી પ્રથમ પ્રકૃતિભેદો યોગસ્થાનો કરતાં અસંખ્યય ગુણાધિક જે કહ્યા છે, તે યુક્ત જ છે. ૧૫૧. કહ્યું છે કે યોગસ્થાનો કરતાં અસંખ્યાતગુણી પ્રકૃતિઓ છે, કારણ કે એકેકે યોગસ્થાને વર્તતો જીવ બધી પ્રવૃતિઓ બાંધે છે. ૧૫૧. A હવે તે પ્રકૃતિભેદ કરતાં અસંખ્ય ગુણાધિક સ્થિતિભેદો જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ પર્યત સમય સમયની વૃદ્ધિથી થાય છે. ૧૫૨. સર્વ કરતાં લઘુ સ્થિતિ તે પહેલું સ્થિતિસ્થાન કહ્યું છે, તેથી એક સમય અધિક તે બીજું, બે ક્ષણ અધિક તે ત્રીજું ઈત્યાદિ સ્થિતિસ્થાનો સમજવા. ૧૫૩. જેથી દરેક પ્રકૃતિભેદે સ્થિતિભેદ અસંખ્યાતા થાય છે, તેથી પ્રકૃતિભેદ કરતાં સ્થિતિસ્થાન અસંખ્યાતગુણા સિદ્ધ થાય છે. ૧૫૪. સ્થિતિબંધના અધ્યવસાય સ્થાન તે કરતાં અસંખ્યગુણાધિક જાણવા, કેમકે જીવોવડે એકેક Page #340 -------------------------------------------------------------------------- ________________ 309 અધ્યવસાય સ્થાનાદિ तद्धेतवोऽध्यवसाया नानाजीवव्यपेक्षया । असंख्येयलोकविय-प्रदेशप्रमिताः स्मृताः ॥ १५६ ॥ एभ्यश्चाध्यवसायेभ्यो-ऽप्यसंख्येयगुणानि च । जिनदृष्टान्यनुभाग-बंधस्थानानि कर्मसु ॥ १५७ ॥ जंतोर्लेश्यापरीणाम-विशेषाः संभवंति ये । कषायोदयसंमिश्रा-स्तीव्रमंदादयोऽमिताः ॥ १५८ ॥ जघन्यादेकसमय-स्थितिकास्ते जिनैः स्मृताः । उत्कर्षतोऽष्टसमय-स्थितिकाः समवेदिभिः ॥ १५९ ॥ स्युः साधकतमास्ते चा-नुभागबंधनं प्रति । ततोऽनुभागबंधस्य स्थानान्युच्यंत उत्तमैः ॥ १६० ॥ एकैकस्मिन् स्थितिबंधा-ध्यवसाये ह्यसंख्यशः । दृष्टाः केवलिभिर्नाना-नुभागबंधहेतवः ।। १६१ ॥ कषायमिश्रलेश्यानां तीव्रमंदादयो भिदः । स्थितिबंधाशयेभ्यः स्युः- स्तंदसंख्यगुणा हि ते ॥ १६२ ।। अनुभागसृजो जीवा-ध्यवसायाश्च ते द्विधा । कषायमिश्रलेश्यानां परिणामात् शुभाशुभाः ॥ १६३ ॥ સ્થિતિસ્થાન બંધાતા હોય ત્યારે તેના હેતુભૂત અધ્યવસાયો અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ કહ્યા છે. ૧૫૫-૧૫૬. એ અધ્યવસાયો કરતાં કર્મસંબંધી અનુભાગના બંધસ્થાન અસંખ્યાતગુણા જિનેશ્વરોએ કહ્યા छे. १५७. પ્રાણીઓને કષાયોદયથી યુક્ત તીવ્રમંદાદિ જે વેશ્યા પરિણામ હોય છે તે જઘન્યથી એક સમયની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટથી આઠ સમયની સ્થિતિવાળા સર્વજ્ઞ ભગવંતોએ કહ્યા છે. १५८-१५८. તે સ્થાનો અનુભાગબંધના મુખ્ય સાધન હોવાથી ઉત્તમ એવા પરમાત્માએ તેને અનુભાગબંધના સ્થાન કહ્યા છે. ૧૬૦. એકે-એક સ્થિતિબંધ અધ્યવસાયમાં અસંખ્યાતા અનુભાગબંધના હેતુ કેવળીઓએ કહ્યા छ. १११. તીવ્રમંદાદિ ભેદો કષાય મિશ્ર વેશ્યાના હોય છે તેથી સ્થિતિબંધના અધ્યવસાયો કરતાં તે અસંખ્યાતગુણા હોય છે. ૧૬૨. તેથી અનુભાગને સર્જનારા જીવોના અધ્યવસાયો કષાયમિશ્ર વેશ્યાના પરિણામને કારણે શુભ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કાલલોક-સર્ગ ૩૫ शुभैराधत्तेऽनुभागं क्षीरखंडरसोपमं । जीवः कर्मपुद्गलाना-मन्यैर्निबरसोपमं ॥ १६४ ।। प्रत्येकमध्यवसाया अशुभाश्च शुभाश्च ते । સંથાતિનાં તોવાનાં પ્રવેશેઃ પ્રમતા: મૃતાઃ | 9૬૧ || शुभा विशेषाभ्यधिकाः केवलं कथिता जिनैः । अशुभाः किंचिडूनाः स्यु-युक्तिस्तत्र निशम्यतां ॥ १६६ ॥ यानेव रसबंधस्या-ध्यवसायान् क्रमस्थितान् । संक्लिश्यमान ऊोर्ध्व-मारोहत्यसुमानिह ।। १६७ ।। विशुद्ध्यमानस्तानेवा-वरोहति क्रमादधः । शुभानां प्रकृतीनां तु रसबंधे विपर्ययः ॥ १६८ ॥ संक्लिश्यमानोऽवरोहे-दारोहेच्छुध्यमानकः । उभये च ततस्तुल्याः सौधसोपानपंक्तिवत् ॥ १६९ ॥ केवलं क्षपको येष्व-ध्यवसायेषु संस्थितः । क्षपकश्रेणिमारोहे-तेभ्यो नासौ निवर्त्यते ॥ १७० ॥ અને અશુભ એમ બે પ્રકારના છે. ૧૬૩. શુભ અધ્યવસાયથી જીવ ક્ષીરખાંડના રસ જેવો અનુભાગ (રસ) ઉત્પન્ન કરે છે, અને એ કરતાં અન્ય (અશુભ અધ્યવસાય) થી લીંબડાના રસ જેવો કટુક રસ ઉત્પન્ન કરે છે. ૧૬૪. તે શુભ અને અશુભ બંને પ્રકારના અધ્યવસાયો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. ૧૬૫. તે બંનેમાં શુભ અધ્યવસાય કાંઈક અધિક જિનેશ્વરોએ કહ્યા છે અને અશુભ અધ્યવસાય કાંઈક ન્યૂન કહ્યા છે. તેમાં જે કારણ છે તે સાંભળો. ૧૬૬. રસબંધના ક્રમશઃ રહેલા જે અધ્યવસાયો ઉપર જીવ સંક્ષિશ્યમાન પરિણામવાળો થઈને ઉપર ઉપર ચડે છે, તે જ અધ્યવસોયથી અનુક્રમે વિશુદ્ધયમાન થયેલો નીચે ઉતરે છે પણ શુભ પ્રકૃતિના રસબંધમાં તેથી વિપર્યય છે. ૧૭-૧૬૮. એટલે કે સંક્લિષ્ટ થતો નીચે ઉતરે છે અને વિશુદ્ધ થતો ઉપર ચડે છે. એ રીતે તે બંન્ને મહેલના પગથીયાની શ્રેણિની જેમ તુલ્ય થાય છે. ૧૬૯. પરંતુ જે અધ્યવસાયોમાં સ્થિત થયેલો, કેવળ ક્ષેપક જીવ ક્ષપકશ્રેણી પર આરોહણ કરે છે, તે અધ્યવસાયથી તે પાછો નિવર્તતો નથી. ૧૭૦. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ સૂક્ષ્મ-બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત. क्षपकस्य ततः श्रेष्ठा-ध्यवसायपव्यपेक्षया । વિષ્યવસાયા: પ્ર-શુષ્પોડધિજા: શુH: 999 || एभ्योऽनुभागबंधस्य स्थानेभ्योऽनंतसंगुणाः । एकाध्यवसायोपात्ताः कर्हिदलिकाणवः ॥ १७२ ॥ तेभ्योऽप्यनंतगुणिताः कर्माणुषु रसांशकाः । तच्च भावितमेव प्राक् वर्गणास्पर्द्धकोक्तिभिः ॥ १७३ ॥ तथोक्तपंचसंग्रहे-सेढिअसंखेज्जंसे जोगट्ठाणा तओ असंखिज्जा । पगडीभेया तत्तो ठिइभेया होति तत्तोवि ॥ १७४ ॥ ठिइबंधज्झवसाया तत्तो अणुभागबंधठाणाणि । तत्तो कम्मपएसा-णंतगुणातो रसच्छेया ॥ १७५ ।। अथ प्रकृतं-जीवोनुभागबंधाध्य-वसायस्थानकान्यथ । मरणेन स्पृशत्येकः सर्वाणि निरनुक्रमं ।। १७६ ।। कालेन यावता काल-स्तावान् केवलिनोदितः । भावतः पुद्गलपरा-वृत्तॊ बादर आगमे ॥ १७७ ॥ एतान्येव स्पृशत्येकः क्रमात्कालेन यावता । માવતઃ પુત્યુ નિપVI-વર્ત: સૂક્ષ્મ તાવતા | 9૭૮ | તેથી ક્ષેપકના શ્રેષ્ઠ અધ્યવસાયોની અપેક્ષાએ પૂર્વે અશુભ કરતાં શુભ અધ્યવસાયો અધિક કહ્યા છે. ૧૭૧. એ અનુભાગબંધના સ્થાનો કરતાં એક અધ્યવસાયે ગ્રહણ કરેલા કર્મયોગ્ય દલિકના અણુ અનંતગુણા છે. ૧૭૨. તેનાથી અનંતગુણા તે કમણુિઓમાં રસાંશો છે. તે પૂર્વે વગણા અને રૂદ્ધકની વાતમાં બતાવેલ છે. ૧૭૩. પંચસંગ્રહમાં કહ્યું છે કે “શ્રેણિના અસંખ્યાતમે ભાગે યોગસ્થાન, તેનાથી અસંખ્યાતગુણા પ્રકૃતિભેદો, તેનાથી અસંખ્યાતગુણા સ્થિતિભેદ, તેનાથી અસંખ્યાતગુણા સ્થિતિભેદનાં અધ્યવસાયસ્થાન, તેનાંથી અસંખ્યાતગુણા અનુભાગબંધના સ્થાન, તેનાથી અનંતગુણા કર્મપ્રદેશો અને તેનાથી અનંતગુણા તેમાં રહેલા રસચ્છેદો જાણવા. ૧૭૪-૧૭પ. જીવ સર્વ અનુભાગબંધના અધ્યવસાય સ્થાનોને અનુક્રમ વિના મરણોપડે એટલે કાલે સ્પર્શી તેટલા કાલને આગમમાં કેવલીએ ભાવથી બાદરપુદ્ગલપરાવર્ત કહેલ છે. ૧૭-૧૭૭. એ બધા અધ્યવસાય સ્થાનો ક્રમસર જેટલા કાલે સ્પર્શે તેટલા કાલને ભાવથી સૂક્ષ્મપુદ્ગલપરાવર્ત કહેલ છે. ૧૭૮. Page #343 -------------------------------------------------------------------------- ________________ उ१० । કાલલોક-સર્ગ ૩૫ अयं भावः- कश्चित्सर्वजघन्येंगी यः कषायोदयात्मके । वर्तमानोऽध्यवसाय-स्थाने प्राप्तो मृतिं ततः ।। १७९ ।। भूयसापि हि कालेन स एवांगी द्वितीयके । आद्यात्परेऽध्यवसाय-स्थानके म्रियते यदि ॥ १८० ॥ तदेव मरणं तस्य गण्यते लेख्यके बुधैः । नान्यान्युक्रमभावीिनि तान्यनंतान्यपि स्फुटं ।। १८१ ।। कालांतरे चेद्भूयोऽपि द्वितीयस्मादनंतरे । तृतीये म्रियते सोऽध्य-वसायस्थानके स्थितः ॥ १८२ ।। तदा तृतीयं मरणं गण्यते तस्य लेख्यके । त्यक्तकमाणि शेषाणि नानंतान्यपि तान्यहो ॥ १८३ ॥ एवं क्रमेण सर्वाणि तानि कालेन यावता ।। स्पृश्यते म्रियमाणेन तेन संसारवारिधौ ।। १८४ ।। तावान् कालः स्यादनंत-कालचक्रमितो महान् । भावतः पुद्गलपरा-वर्त्तः सूक्ष्मो जिनोदितः ॥ १८५ ॥ क्षेत्रतः पुद्गलपरा-वर्तो यः सूक्ष्म ईरितः । उपयोगी मार्गणायां स एवाद्रियते श्रुते ॥ १८६ ।। तथोक्तं जीवाभिगमसूत्रे सादि सांतमिथ्यादृष्टिस्थितिनिरूपणाधिकारे-'जे से साइए सपज्जवसिए मिच्छद्दिट्ठी से जहण्णेणं अंतोमुहुत्तं, उक्लेसेणं अणंताओ ओसप्पिणिउसिप्पिणिओ कालओ, खेत्तओ, अवड्ढं पोग्गलपरियट्ट देसूणमित्यादि. એનો આ સાર છે કે જે કોઈ જીવ સર્વ જઘન્ય કષાયોદયરૂપ અધ્યવસાય સ્થાને વર્તતો મરણ પામે ત્યારપછી ઘણે કાલે તે જ જીવ પહેલાથી બીજા અધ્યવસાયસ્થાને જ્યારે મરણ પામે, ત્યારે તે મરણ બુધજનોએ ગણત્રીમાં લેવું, ઉત્ક્રમભાવી બીજા અન્ય અધ્યવસાયોએ થયેલા મરણ ગણતા નથી કે જે મરણો પ્રગટપણે અનંતા હોય છે. ૧૭૯-૧૮૧. કાલાંતરે ફરીને તે જ જીવ બીજાથી અનંતર ત્રીજે અધ્યવસાયસ્થાને રહીને મરણ પામે ત્યારે તે ત્રીજું મરણ ગણત્રીમાં ગણાય. બાકીના અનંત મરણો પણ ક્રમ વિનાના અધ્યવસાયવાળા ગણત્રીમાં सवाता नथी. १८२-१८3. એ પ્રમાણે ક્રમસર સર્વે અધ્યવસાયસ્થાનો જેટલા કાલે મરણવડે આ સંસારવારિધિમાં એક જીવ સ્પર્શે તે અનંતકાલચક્રમમાણ થાય છે. તેને જ જિનેશ્વરોએ ભાવથી સૂક્ષ્મપુગલ પરાવર્ત કહ્યો छ. १८४-१८५. ક્ષેત્રથી સૂક્ષ્મપુદ્ગલપરાવર્ત જે કહેલ છે તે જ માગણામાં ઉપયોગી છે. શ્રુતમાં તેનો જ આદર ३छ. १८. સાંતમિથ્યાદષ્ટિસ્થિતિનિરૂપણાધિકારમાં શ્રીજીવાભિગમ સૂત્રમાં કહ્યું છે, કે જે સાદિસપર્ય Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ સાત પુદ્ગલ પરાવર્ત પ્રરૂપણા માટે જ છે. येऽन्ये च पुद्गलपरा-वर्ताः सप्तात्र दर्शिताः । ते स्युः प्ररूपणामात्रं न क्वाप्येषां प्रयोजनं ॥ १८७ ।। बादरेषु चतुर्वेषु दर्शितेषु यथाविधि । भवंति सुगमाः सूक्ष्मा इत्येवैषां प्रयोजनं ॥ १८८ ॥ नन्वत्र पुद्गलपरा-वर्तोऽणूनां दशांतरं । तद्रव्यपुद्गलपरा-वर्त एवास्ति नापरे ॥ १८९ ॥ तत्कथं पुद्गलपरा-वर्तशब्दः प्रवर्तते । ક્ષેત્રશાસ્તવિશેષ તૂમદે શ્રુતિઃ |૧૨૦ || परावर्तः पुद्गलानां शब्दव्युत्पत्तिकारणं । प्रवृत्तिहेतुस्त्वनंत-कालचक्र प्रमाणता ।। १९१ ॥ द्वावर्थधर्मी भजतः शब्दसंबंधहेतुतां । शब्दव्युत्पादकः शब्द-प्रवृत्तिजनकोऽपि च ॥ १९२ ॥ यो गच्छति स गौरत्र शब्दव्युत्पत्तिकृद्गतिः । शृंगसास्नादिमत्त्वं तु सार्थे शब्दप्रवृत्तिकृत् ॥ १९३ ॥ વસિત મિથ્યાદિષ્ટ હોય, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાલથી, ક્ષેત્રથી દેશોન અપાઈ પુદ્ગલપરાવત ઈત્યાદિ.” અહીં બીજા જે સાત પુદ્ગલપરાવત બતાવ્યા છે, તે પ્રરૂપણા માત્ર સમજવા. તેનું કાંઈપણ પ્રયોજન નથી. ૧૮૭. ચાર બાદર તો એટલા માટે જ બતાવેલા છે કે તે વિધિપૂર્વક જાણવાથી સૂક્ષ્મપૂગલપરાવર્તનું જ્ઞાન સારી રીતે થાય છે. એ જ તેનું પ્રયોજન છે. ૧૮૮. પ્રશ્ન- અહીં જે પુદ્ગલપરાવર્ત પરમાણુઓનું દશ-દશનું જે અંતર કહેલ છે, તે તો દ્રવ્ય પુદ્ગલપરાવર્તમાં છે, બીજામાં નથી. તો પછી ક્ષેત્રકાલાદિ ભેદમાં પુદ્ગલપરાવર્ત શબ્દ કેમ પ્રવર્તે છે? ૧૮૯-૧૯૦. જવાબ : પુદ્ગલોનો પરાવર્ત એ તો શબ્દોની વ્યુત્પત્તિ માત્ર અર્થ છે; બાકી પ્રવૃત્તિ હેતુ તો અનંત કાલચક્રની પ્રમાણતા છે. ૧૯૧. શબ્દનાં સંબંધને જણાવનારા અર્થમાં બે ધર્મ હોય છે. ૧ શબ્દવ્યુત્પાદક અને ૨ શબ્દપ્રવૃત્તિજનક. ૧૯૨. જે ગમન કરે તેને ગો (વૃષભ) કહેવાય તે શબ્દની વ્યુત્પત્તિકૃત અર્થ છે અને શૃંગ (શીંગડા) તથા ગલકંબલાદિનું હોવું, તે શબ્દનો પ્રવૃત્તિકૃત અર્થ છે. ૧૯૩. . Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કાલલોક-સર્ગ ૩૫ व्युत्पत्तिहेतुसत्त्वेऽपि प्रवृत्तिहेत्वभावतः । गच्छत्यपि गजाश्वादौ गोशब्दो न प्रवर्तते ॥ १९४ ।। व्युत्पत्तिहेत्वभावेऽपि गत्यभावात् स्थिते गवि । પ્રવૃત્તિદેતુસમાવાત્ શબ્દોષસી પ્રવર્તતે || 984 || तथा क्षेत्रादिभेदेषु शब्द एव प्रवर्त्तते ।। व्युत्पत्तिहेत्वभावेऽपि प्रवृत्तिहेतुयोगतः ॥ १९६ ।। एतच्च पुद्गलपरावर्तस्वरूप प्रायः पंचसंग्रहकर्मग्रंथप्रवचनसारोद्धारसूत्रवृत्त्याद्यनुसारेण પ્રોવાં, श्रीभगवतीसूत्रद्वादशशतकचतुर्थोद्देशकवृत्तौ तु औदारिकार्हद्रव्याणि सर्वाण्यप्येकदेहिना । अनुभूय विमुच्यते औदारिकवपुष्टया ॥ १९७ ।। कालेन यावता तावान् भवत्यौदारिकाभिधः । पुद्गलानां परावर्त इत्युक्तं तत्त्वदर्शिभिः ॥ १९८ ॥ भाव्याः शेषाः षडप्येवं विबुधैःक्रियादयः । आहारकशरीराह-पुद्गलानां त्वसंभवी ।। १९९ ॥ प्रत्येकमेते चानंत-कालचक्रमिता मताः । पुद्गलानामनंतत्वा-देकत्वाद्ग्राहकस्य च ॥ २०० ।। વ્યુત્પત્તિ હેતુરૂપ શબ્દ હોવા છતાં પણ પ્રવૃત્તિહેતુના અભાવથી ગજ અને અશ્વાદિમાં ગોશબ્દ પ્રવર્તતો નથી. ૧૯૪. સ્થિર ગાયમાં વ્યુત્પત્તિ હેતુરૂપ ગતિનો અભાવ હોવા છતાં પણ પ્રવૃત્તિ હેતુરૂપ અર્થ હોવાથી ગો શબ્દ પ્રવર્તે છે. ૧૯૫. તે જ રીતે વ્યુત્પત્તિહેતુનો અભાવ હોવા છતાં પણ પ્રવૃત્તિ હેતુના કારણે ક્ષેત્રાદિ ભેદોમાં પણ પુદ્ગલપરાવર્ત શબ્દ પ્રવર્તે છે. ૧૯૬. આ પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ પ્રાયઃ પંચસંગ્રહ, કર્મગ્રંથ, પ્રવચનસારોદ્ધારસૂત્રવૃજ્યાદિને અનુસારે કહેલ છે. શ્રી ભગવતીસૂત્રના બારમા શતકના ચોથા ઉદ્દેશાની વૃત્તિમાં તો એમ કહ્યું છે કે “ઔદારિક યોગ્ય સર્વ દ્રવ્યો એક જીવ ઔદારિકશરીરપણે અનુભવીને જેટલા કાલે મૂકે તેટલા કાલનું દારિક નામનું પુદ્ગલપરાવર્ત થાય, એમ તત્ત્વદર્શીઓએ કહ્યું છે. ૧૯૭-૧૯૮. બાકીના છ વૈક્રિયાદિક પુદ્ગલપરાવર્ત પણ વિબુધોએ તે જ પ્રમાણે ભાવવા. આહારક શરીર યોગ્ય પુદ્ગલો માટે તો અસંભવ છે. ૧૯૯. એ પ્રત્યેક પુદ્ગલપરાવર્તા, પુગલો અનંત હોવાથી અને ગ્રાહક એક જ હોવાથી અનંત કાલચક્રપ્રમાણ કહ્યા છે. ૨૦૦. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ - - - - - - - - - ક્યા પુદ્ગલો સ્કૂલ-સૂક્ષ્મ अतीताश्च भवंत्येते-ऽनंताः सर्वशरीरिणां । भविष्यंतश्च भाव्यतां पूर्वोक्तेन्द्रिययुक्तिवत् ।। २०१ ।। सा चैवं-न भवंत्येव केषांचित् केषांचिच्च भवंति ते । एकद्वित्र्यादिसंख्येया-ऽसंख्यानंता यथाभवं ॥ २०२ ॥ कार्मणस्तैजसश्चौदा-रिकानप्राणसंभवौ । मानसो वाचिकश्चाथ वैक्रियश्चेत्यनुक्रमात् ।। २०३ ।। यथोत्तरं कालतोऽमी सप्तानंतगुणाधिकाः । उपपत्तिं वदंत्येवं तत्र प्राचीनसूरयः ॥ २०४ ॥ सूक्ष्मत्वात्कार्मणाणूनां ग्रहणाच्च प्रतिक्षणं । अचिरेण समाप्यंते ते तत्कालस्ततोऽल्पकः ॥ २०५ ॥ तैजसाः पुद्गलाः स्थूलाः कार्मणापेक्षया ततः । कालोऽस्य भूयानल्पं हि गृह्यते स्थूलमेकदा ॥ २०६ ।। सर्षपबदरन्यायादिति शेषः । औदारिकाणां स्थूलत्वा-दशश्वद्ग्रहणादपि । भूयान् कालोऽस्य ते ग्राह्या यदौदारिकदेहिना ॥ २०७ ।। એવા પુદ્ગલપરાવત સર્વ જીવોએ અતીતકાલે અનંતા કર્યા છે અને પૂર્વે કહેલી ઈદ્રિયોસંબંધી યુક્તિની જેમ ભાવી પણ અનંતા થવાના છે. ૨૦૧. તે આ પ્રમાણે કેટલાકને ભવિષ્યકાલે ન થાય અને કેટલાકને એક-બે-ત્રણ વિગેરે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા કાળચક્ર જેટલું તેને સંસારમાં રહેવાનું હોય તે પ્રમાણે થાય. ૨૦૨. - કામણ તૈજસ, ઔદારિક, શ્વાસોચ્છુવાસ, માનસ, વાચિક અને વૈક્રિય-એ સાત અનુક્રમે કાળથી, ઉત્તરોત્તર અનંતગુણાધિક જાણવા. તેની ઉપપત્તિ પ્રાચીન આચાયો આ પ્રમાણે કહે છે. ૨૦૩-૨૦૪. કામણ પરમાણુઓ સૂક્ષ્મ છે અને તેનું ગ્રહણ પ્રતિ સમયે થાય છે. તેથી જલ્દી સમાપ્ત થતો હોવાથી તેનો કાલ અલ્પ કહ્યો છે. ૨૦૫. તૈજસના પુગલો કામણની અપેક્ષાએ સ્થૂલ છે તેથી તેનો કાલ કામણથી વધારે કહ્યો છે, કારણકે સ્થૂલ વગણાઓ એક સમયે ઓછી ગ્રહણ કરી શકાય છે. ૨૦૬. સરસવ ને બોરના ન્યાયથી. હવે દારિકનું તેજસ કરતાં સ્કૂલપણું હોવાથી અને નિરંતર ગ્રહણ થતું ન હોવાથી તેનો વધારે કાલ થાય છે, કેમકે તેને ઔદારિક શરીરી જ ગ્રહણ કરે છે. ૨૦૭. શ્વાસોચ્છવાસના અણુઓ જો કે દારિક કરતાં સૂક્ષ્મ છે તો પણ પર્યાપ્ત જીવો જ ગ્રહણ કરે 3વી છે. ૨૦૫. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ आनप्राणाणवः सूक्ष्मा यद्यप्येभ्यस्तथापि ते । पर्याप्तैरेव गृह्यंते तत्कालोऽस्य ततो बहुः ॥ २०८ ॥ सूक्ष्मत्वेपि मनःपुद्गलनां स्याद्भूरिकालता । एकाक्षादिमहाकायस्थितौ तेषामनादृतेः ॥ २०९ ॥ भाषा द्वयक्षाद्यवस्थायां यद्यप्यस्ति तथाप्यसौ । भृशं स्थूला मनोऽणुभ्य - स्तदत्रानल्पकालता ।। २१० ॥ भूयिष्ठकाललभ्यत्वा-द्वैक्रियांगस्य सर्वतः । वैक्रियः पुद्गलपरा-वर्तोऽनंतगुणाधिकः || २११ ॥ पश्चानुपूर्व्या सप्तामी भूरिभूरितराः स्मृताः । जीवस्य दीर्घकालीनाः स्तोकाः स्युर्बहवः परे ॥ २१२ ॥ इत्याद्यधिकं भगवतीवृत्तितोऽवसेयं. एवं वर्णितरूपपुद्गलपरावर्तेरनंतैर्मित કાલલોક–સર્ગ ૩૫ स्त्रैलोक्याखिलवस्तुवृंदविदुरैः कालो व्यतीतः स्मृतः । एतास्माच्च भवेदनंतगुणितः कालः किलानागतोऽनादिः सांत इहादिमस्तदपरोऽनंतः सहादिः पुनः ।। २१३ ।। (પતિપણામાં જ ગ્રહણ થાય) તેથી શ્વાસોચ્છ્વાસનો કાલ ઔરિક કરતાં વધારે થાય છે. ૨૦૮. તેના કરતાં મનોવર્ગણા (મનના પુદ્ગલો) સૂક્ષ્મ હોવા છતાં પણ એકેંદ્રિયાદિ મોટી કાયસ્થિતિવાલા જીવો તેને ગ્રહણ કરતા નથી, તેથી તેનો કાલ વધારે થાય છે. ૨૦૯. ભાષા જો કે બેઇંદ્રિયાદિ અવસ્થામાં પણ છે તો પણ મનોવર્ગણા કરતાં તે અત્યંત સ્થૂલ હોવાથી તેનો કાલ વધારે થાય છે. ૨૧૦. વૈક્રિયશરીરી સર્વ કરતાં ઘણા કાળે લભ્ય થતું હોવાથી સર્વ કરતાં વૈક્રિયપુદ્ગલપરાવર્ત અનંતગુણાધિક કાલપ્રમાણ થાય છે. ૨૧૧. પદ્માનુપૂર્વીએ આ સાતે પુદ્ગલપરાવર્તો ઘણા અને અતિઘણા કહ્યા છે, કારણ કે જીવને દીર્ઘકાલીન પુદ્ગલપરાવર્ત થોડા થાય છે અને અલ્પકાલીન વધારે થાય છે. ૨૧૨. ઇત્યાદિ વિશેષ ભગવતીવૃત્તિથી જાણવું. ઉપર પ્રમાણે વર્ણિત સ્વરૂપવાળા અનંતપુદ્ગલપરાવર્ત પ્રમાણ કાલ વ્યતીત થયેલ છે એમ ત્રણે લોકના અખિલ વસ્તુસમૂહના જાણનારે (કેવલીઓએ) ઉપર પ્રમાણે વર્ણન કરાયેલા સ્વરૂપવાળા અનંત પુદ્ગલપરાવર્ત કાળ વ્યતીત થયેલ છે-એમ કહ્યું છે. એ કરતાં અનંતગુણો અનાગતકાળ છે. અતીત કાલ અનાદિસાંત છે અને અનાગતકાલ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ Vrrrrrrrrrr અતીતકાલ કરતાં અનાગતકાળ અનંતગુણો. तथाहुः- ओसप्पिणी अणंता पुग्गलपरियट्टओ मुणेयव्यो । ते पंतातीयद्धा अणागयद्धा अणंतगुणा ॥ २१३ A ॥ यत्पंचमांगे गदितं त्वनागते काले व्यतीतात्समयाधिकत्वं । आनंत्यसाम्यादुभयोरनागते तद्वर्त्तमानक्षणसंगतेश्च ॥ २१४ ॥ . एवं च-अतीतकालादिह सर्वकालः क्षणाधिकः स्याद् द्विगुणस्तथैव । कालो व्यतीतोऽपि च सर्वकाला-ज्जिनैःप्रणीतः समयोनमर्द्धम् ॥ २१५ ॥ कालोऽखिलोऽनागतकालतः स्यात् पूर्वोक्तयुक्त्या द्विगुणः क्षणोनः ।। क्षणाधिकार्द्ध किल सर्वकाला-त्कालो भविष्यन् भवतीति सिद्धम् ॥२१६॥ तथोक्तं- 'अणागतद्धाणं तीतद्धाणं समयाहियातीतद्धाणं अणागतद्धातो समयूणा' अत्र वृत्तिः- अतीतानागतौ कालावनादित्वानंतत्वाभ्यां समानौ, तयोश्च मध्ये भगवतः प्रश्नसमयो वर्तते, स चाविनष्टत्वेनातीते न प्रविशति, इत्यविनष्टत्वसाधादनागते क्षिप्तः, ततः समयातिरिक्तानागताद्धा भवति, इह कश्चिदाह-अतीताद्धातोऽनागताद्धाऽनंतगुणा, अत एवानंतेनापि कालेन गतेन नासौ क्षीयते इत्यत्रोच्यते-इह समत्वमुभयोरप्यंताभावमात्रेण विवक्षितमिति भगवतीश० २५ उ० ५. । साहिमनंत. छ. २१3. અનંતી ઉત્સર્પિણીઓએ એક પુદ્ગલપરાવર્ત જાણવું. એવા અતીકાલે અનંતા થયા અને अनागतास ते ४२di सतगुए। . २१3. A. પાંચમા અંગમાં ભવિષ્યકાળને ભૂતકાળથી એક સમય અધિક કહ્યો છે, કેમકે બંને અનંત છે. અને એક સમય અધિક વર્તમાન સમયને મેળવવાથી થાય છે. ૨૧૪. એ પ્રમાણે સર્વકાલ અતીતકાલથી ડબલ તથા એક સમય અધિક થાય છે અને ભૂતકાળ એક સમય ન્યૂન સર્વકાળથી અધપ્રમાણ હોય છે. ૨૧૫. અનાગતકાલ કરતાં સર્વકાલ પૂર્વોક્ત યુક્તિથી એક ક્ષણ ન્યૂન બમણો થાય અને સર્વકાલ કરતાં ભવિષ્યત્ કાલ ક્ષણાધિકઅર્ધ થાય એમ સમજવું. ૨૧૬. કહ્યું છે કે-અનાગતકાળ અતીતકાળ કરતાં સમયાધિક અને અતીતકાળ અનાગતકાળ કરતાં સમયોન.' અર્થાત્ અતીત અને અનાગતકાળ અનાદિપણાથી અને અનંતપણાથી સમાન છે. તે બેની વચ્ચે ભગવંતને પ્રશ્નનો સમય વર્તે છે તે વિનષ્ટ થયેલ ન હોવાથી અતીતકાળમાં પ્રવેશ પામી શકે નહીં, એટલે વિનાશ નહિં થયેલો હોવાથી તેને અનાગતકાળમાં નાખ્યો છે. એટલે અનાગતકાળ સમયાધિક થાય છે. - Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કાલલોક-સર્ગ ૩૫ शिष्टोपदिष्टार्थवचोगरिष्ठः, क्षणाद्यनेकात्मविधो वरिष्ठः । स्वहेतुतोज्जीवितसर्वलोको, दिष्ट्या समाप्तः किल दिष्टलोकः ॥ २१७ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे पंचत्रिंश इहैव पूर्तिमगमत्सर्गो निसर्गोज्ज्वलः ॥ २१८ ॥ 'इति श्रीलोकप्रकाशे पंचत्रिंशत्तमः सर्गः समाप्तः, तत्समाप्तौ च समाप्तोऽयं दिष्टलोकः । અહીં કોઈ કહે છે કે-અતીતકાળ કરતાં અનાગતકાળ અનંતગુણો છે તેથી જ અનંતો કાળ ગયા છતાં તે ક્ષય પામતો નથી. એ સંબંધમાં કહે છે કે અહીં બંનેનું સમપણું જે કહ્યું છે તે અંતના અભાવ માત્રથી જ કહ્યું છે. એ પ્રમાણે ભગવતીશતક ૨૫ ના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે. શિષ્ટ પુરુષોના કહેલા અર્થને વચનોવડે ગરિષ્ઠ, ક્ષણ (સમય) આદિ અનેક પ્રકારે, વરિષ્ઠ એવો, સ્વતંતુવડે ઉજીવિત કર્યો છે સર્વ લોક જેણે એવો કાલલોક ભાગ્યયોગે સંપૂર્ણપણાને પામ્યો છે. ૨૧૭. વિશ્વમાં આશ્ચર્યકારક છે કીર્તિ જેની એવા શ્રી કીર્તિવિજયવાચકેંદ્રના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર વિનયે જે કાવ્ય રચ્યું છે, તે આ નિશ્ચિત એવા જગત્રયનું સ્વરૂપ બતાવવાને દીપક સમાન લોકપ્રકાશ નામના ગ્રંથમાં સ્વભાવવડે ઉજ્વળ એવો આ પાંત્રીસમો સર્ગ સંપૂર્ણ થયો. ૨૧૮. ઈતિ લોકપ્રકાશે પંચત્રિશત્તમઃ સર્ગઃ સમાપ્ત ઈતિ કાલલોક: સમાપ્ત Page #350 -------------------------------------------------------------------------- ________________ N કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો ૩ ૩૧૭ ૨૪ ભગવાનનું ચોપનદ્વારનું કોષ્ટક નં.-૧ ભગવાનના નામ માતાનું નામ પિતાનું નામ નગરીનું નામ, ક્યા લંછન | વર્ણ | રાશિ દેવલોકમાંથી અવ્યા ઋષભદેવા મરૂદેવા નાભિરાજા | વિનીતા | સવર્થ સિદ્ધ | વૃષભ | કાંચન | ધનું અજિતનાથ વિજયા જિતશત્રુ અયોધ્યા અનુત્તર વિમાન | હસ્તિ ] કાંચન | વૃક્ષ જિતારી શ્રાવતિ | ૭ મા રૈવેયક | તુરગ ક મિથુન સંભવનાથ સેના ૪. અભિનંદન સ્વામી. સિદ્ધાર્થ સુમતિનાથ મંગલા સંવર | અયોધ્યા | જયંત વિમાન વાનર કનક મિથુન | મેઘ | સાકેત ! જયંત વિમાન. કૌંચ કાક | સિંહ પપ્રભ સીમાં ધરા સુકોશા | ૯ માં રૈવેયક કમળ રક્ત 1 કન્યા સુપાર્શ્વનાથ પૃથ્વી પ્રતિષ્ઠ વારાણસી | ૬ ઠ્ઠા સૈવેયક સ્વસ્તિક તુલા ચન્દ્રપ્રભ લકમાં મહસેન ચન્દ્રપુરી વૈજયન્ત ચન્દ્ર | ઉજ્વલ |વૃશ્ચિક સુવિધિનાથ રામાં. સુગીવ્ર - કાકંદી આ. ત. મકર | ઉજ્વલ ધનું ૧૦. શીતલનાથ નંદા દરથ | ભજિલપુર પ્રાણત શ્રીવત્સ ક્લક | ધનુ ૧૧. શ્રેયાંસનાથ વિષ્ણુ વિષ્ણુ સિંહપુરી | અશ્રુત ગેંડો | ક્તક | મેકર ૧૨. વાસુપૂજ્ય, જયા વસુપૂજ્ય | ચંપાપુરી પ્રાણત મહિષ | ૨ક્ત | કુંભ ૧૩. વિમલનાથ શ્યામ સહાસ્રાર કૃતવર્મ | કાંડિલ્યપુર | સિંહસેન ! અયોધ્યા શ્કર | કનક | મીન ૧૪. અનંતનાથ સુયશા પ્રાણતા યેન. નક ૧૫.T ધર્મનાથ સુવ્રતા ૧૬.! શાંતિનાથ અચિરા | મેષ કુંથુનાથ શ્રીદેવી ભાનુ | રત્નપુર વિજય અનુત્તર | વજ | ક વિશ્વસેન | હસ્તિનાપુર , સવર્થ સિદ્ધ | મૃગ ક્લક ગજપુર સર્વાર્થ સિદ્ધ | મેષ ક | પૃષ સુદર્શન | હસ્તિનાપુર | સર્મથ સિદ્ધ નિંદાવર્ત | ક્નક | મીન મિથિલા | જયંત | કુંભ | નીલ | મેષ સૂરરાજા ૧૮. અરનાથ દેવી ૧૯, મલ્લિનાથ | પ્રભાવતી ૨૦. મુનિસુવ્રત સ્વામી | પદ્માવતી નમિનાથ - વપ્રા ૨૧. સુમિત્ર | રાજગૃહ | અપરાજિત | કર્મ | શ્યામ | મકર | વિજય મિથિલા પ્રાણત નીલકમલ નક મેષ શૌર્યપુર | અપરાજિત. શંખ શ્યામ કન્યા ૨૨.] નેમનાથ . શિવા સમુદ્ર ૨૩. પાર્શ્વનાથ વામાં અશ્વસેન | વારાણસી પ્રાણત સર્પ •ીલ તુલા ૨૪. | મહાવીર સ્વામી ત્રિશલા સિદ્ધાર્થ | ક્ષત્રિય કુંડ પ્રાણત સિંહ ક્નક | કન્યા Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો ગર્ભ સ્થિતિ કલ્યાણક - ૧૦ નક્ષત્ર- ૧૧ શરીર પ્રમાણ નં.1 માસ દિવસ અવન દીક્ષા કેવળજ્ઞાન ગુનિર્વાણ | ચ્યવન દીક્ષા | કેવળાના નિવણિ ૧.| ૯ ૨. ૮ વૈશાખ ]મા સુદ | સુદ-૫ ૩ ૯ વૈશાખ ૨૫૦ધ, મહા ચિત્ર | ચિત્ર | ચિત્રા | | ૯ ૮. ૯ ૮ સુદ-૯ ૯ પૂવ ષાઢા, ૧૧. ૯ ૮ ૪ ] ૫૦ધ.! જેઠ વદ-૪| ફાગણ ફાગણ. મહાવદ પોષ | ઉત્તરા ઉત્તરા ઉત્તરા ઉત્તરા અભિ વદ ૮ વદ-૮ ૧૦ વદ-૧૦] પાઠ પાય પાઠી પાડા ૨૫ ] ૪૫૦ધ. મહા.. ચૈત્ર રોહિણી રોહિણી | રોહિણી રોહિણી મૃગશીર્ષ સુદ-૧૩ સુદ-૯ સુદ-૧૧ ૬ [૪૦૦ધ | ફાગણ | માગસર માગસર | કારતક મૂગશીર્ષ |મૃગશીર્ષ [મૃગશીર્ષ | મૃગશીર્ષ | આદ્ધ સુદ-૮ સુદ-૧૪] સુદ-૧૫ | તદ-૫ સુદ-૫ ૩૫૦ધ.] મા મા | પોષ વૈશાખ અભિચિ | અભિચિ] અભિચિ | અભિચિ | પુષ્ય • સુદ-૪ | સુદ-૪ | સુદ-૧૨| સુદ-૧૪ | સુદ-૮ ૩%ધ. શ્રાવણ | વૈશાખ વૈશાખ ઈ ચત્ર | ચત્ર મઘા. | મઘા | મઘા મઘા પુનર્વસુ સુદ-૨ સુદ-૮ | સુદ-૯ | સુદ-૧૧ સુદ-૯ કાર્તક | કાક | માગસર | ચિત્રા | ચિત્રા ચિત્ર વદ-૬ વદ-૧૨ T. વદ-૧૩ સુદ-૧૫ | વદ-૧૧ ૧૯ | ૨૦ધ. ભાદરવા ગયેષ્ઠ I સ્પેન્ડ ફાગણ ભાદરવા વિશાખા | વિશાખા | વિશાખા | વિશાખા |અનુરાધા વદ-૮ સુદ-૧૨ ] સુદ-૧૩ | વદ-૬ વદ-૭ ૭ | ૧૫૦ધ. ફાગણ ભાદરવા | અનું અનુરાધા |અનુરાધા | અનુરાધા | જયેષ્ઠી વદ-૫ વદ-૧૨ વદ-૧૩ વદ-૭ વદ-૭ | રાઘા ૨૬ / ૧૦ધ ફાગણ | માગસર માગસર | કાતક. | ભાદરવા | મુળ વદ-૬ વદ-૫ | વદ-૬ ] વદર ૬ | ૯૦ધ વૈશાખ માં મધ | પોષ વૈશાખ } પૂર્વા- પૂવ પૂવ- ૧ પૂવ વદ-૬ વદ-૧૨ | વદ-૧૨ | વદ-૧૪ | વદ-૨ ! ધાઢા ષાઢા ષાઢ, ષાઢા, ૬ ] ૮૦ ધ. ફાગણ ફાગણ | મહા શ્રાવણ શ્રવણ. શ્રવણ. શ્રવણ. | ઘનિષ્ઠા વદ-૬ વદ-૧૨ વદ-૧૩ 1 વદ-0)) વદઉં. ૨૦ ] ૭૦ ધ. ફાગણ ફાગણ મહા અષાઢ. રીત- શત- | શત શત ઉત્તરા વદ-૧૪ વદ ૦)). સુદ-૨ ] સુદ-૧૪ 1 તારિકા | તારિકા તારિકા તારિકા ભાદ્રપદ ૨૧ | વૈશાખ | મધ. મહા અષાઢ ઉત્તરા | ઉત્તરા ઉત્તરા ઉત્તરા પુ . સુદ-૧૨ સુદ-૩ | સુદ-૪ | સુદ-૬ | વદ-૭ | ભાદ્રપદ | ભિાદ્રપદ ભાદ્રપદ ૬ | ૫૦ ધ. | વૈશાખ | વૈશાખ | વૈશાખ | ચૈત્ર | રેવતી ] રેવતી T રેવતી રેવતી વદ-૭ વદ-૧૩ વદ-૧૪ વદ-૧૪ સુદ-૫ ૪૫ ધ. વૈશાખ મા | મા | પોષ | જેઠ | મુખ્ય | पुष्य પુષ્ય પુષ્ય સુદ-૭ | સુદ-૧૩] સુદ-૧૩] સુદ-૧૫ | સુદ-૫ ૪૦ધ. ભાદરવા પોષ | જેઠ | ભરી ભરણી | ભરણી ભરણી ભરણી વદ-૭ | વદ-૧૩ | વદ-૧૪ | સુદ-૯ | વદ-૧૩ ૩૫ ધ. શ્રાવણ T વૈશાખ | ચૈત્ર | મહા વૈશાખ | કૃત્તિકા કૃત્તિકા | કૃત્તિકા કૃત્તિકા | કૃત્તિકા વદ-૯ વદ-૧૪ | વદ-૫ | સુદ૩ વદ-૧ ૮ | ૩૦ધ. ફાગણ માગસર માગસર | માગસર રેવતી T રેવતી રેવતી ] રેવતી સુદ-૨ | સુદ-૧૦ | સુદ-૧૧ | સુદ-૧૨ સુદ-૧૦ ૨૫ ધ. ફાગણ. માગસર | માગસર | ફાગણ | અશ્વિની અશ્વિની અશ્વિની | ભરણી સુદ-૪ સુદ-૧૧ | સુદ-૧૧ | સુદ-૧૧ ] સુદ-૧૨ ૨૦ ધ. શ્રાવણ. જેઠ | ફાગણ | ફાગણ | જેઠ | શ્રવણ શ્રવણ શ્રવણ. શ્રવણ શ્રવણ સુદ-૧૫ વદ-૮ | સુદ-૧૨ સુદ-૧૨ | વદ-૯ ૧૫ ધ. | આસો શ્રાવણ અષાઢ | માગસર | વૈuખ | અશ્વિની ] અશ્વિની | અશ્વિની અશ્વિની | અશ્વિની સુદ-૧૫ વદ-૮ વદ-૯ | સુદ-૧૧ | | વદ-૧૦ ૧૦ધ. કારતક શ્રાવણ. શ્રાવણ | આસો | અષાઢ | ચિત્રા | | ચિત્રા | ચિત્રા | ચિત્રા ] ચિત્રા વદ-૫ સુદ-૫ | સુદ-૬ | વદ-0)) | સુદ-૮ | ૯ હાથ ચૈત્ર પોષ | ચૈત્ર | શ્રાવણ વિશાખા | વિશાખા |વિશાખા | વિશાખા વિશાખા વદ-૪ વદ-૧૦ વદ-૧૧ સુદ-૮ ૭ uથ અષાઢ Tમાગસર વૈશાખ ] કાક | ઉત્તરા | ઉત્તરા | ઉત્તરા | ઉત્તરા | સ્વાતિ સુદ-૬ સુદ-૧૩ | વદ-૧૦ | સુદ-૧૦ | વદ-0)) | ફાલ્ગની | ફાલ્ગની | ફાલ્ગની | ફાલ્ગની સુદ-૯ ૮ ૧૪. ૯ રેવતી પુષ્ય કારતક ૧૮. ૯ १८.८ ૨૩. Page #352 -------------------------------------------------------------------------- ________________ કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો ૩ ૩૧૯ IN આયુષ્ય - ૧૨ ગૃહસ્થપણાનું ૮૩ લાખ પૂર્વ | ૧ પૂર્વીંગ ૭૧ લાખ પૂર્વ ૪ પૂર્વાગ ૫૯ લાખ પૂર્વ | ૮ વાગ ૪૯ લાખ પૂર્વ ૧૨ પૂવગિ ૩૯ લાખ પૂર્વ ૧૬ પૂવગ ૨૯ લાખ પૂર્વ ૨૦ પૂવગ ૧૯ લાખ પૂર્વ ૨૪ પૂવગિ ૯ લાખ પૂર્વ ૨૮ પૂવગ ૧ લાખ પૂર્વ જેતપુર દીક્ષા શિબિકા પ્રથમ પારણું કઈ કોના હસ્તે | કેવળજ્ઞાન છબસ્થ કાળ કેવળીકાળ સવયુષ્ય ૧૩. નગરીમાં ૧૪ ૧૫ વૃક્ષ ૧૬ ૧૦૦ વર્ષ | ૧૦૦૦ વર્ષ | ૮૪ લાખ પૂર્વ | સુદર્શના | હસ્તિનાપુર શ્રેયાંસકુમાર | ન્યઝોધ (વડ) ન્યૂન એક લાખ પૂર્વ ૧ પૂવગિ અને ૧૨ વર્ષ ૧૨ વર્ષ જૂન | ૭ર લાખ પૂર્વ સુપ્રભા અયોધ્યા બહાદત સમચ્છેદ ૧ લાખ પૂર્વ ૪ પૂવગ અને ૧૪ વર્ષ ૧૪ વર્ષ ન્યૂન | સિદ્ધાર્થ શ્રાવસ્તિ સુરેન્દ્રદત્ત સાલવૃક્ષ ૧ લાખ પૂર્વ ૮ પૂવગ અને ૧૮ વર્ષ ૧૮ વર્ષ જૂન ] ૫૦ લાખ પૂર્વ | અર્થસિદ્ધા અયોધ્યા ઈન્દ્રદત્ત પ્રિયાલ ૧ લાખ પૂર્વ ૧૨ પૂવગ અને ૨૦ વર્ષ ૨૦ વર્ષ જૂને ૪૦ લાખ પૂર્વ અભયંકરા વિજયપુર પારાજા. ૧ લાખ પૂર્વ પ્રિયંગુ ૧૬ પૂવગ અને ૬ માસ ૬ માસ ન્યૂન | ૩૦ લાખ પૂર્વ | નિવૃતિકરા બ્રહ્મ સ્થળ સોમદેવ છત્રોઘ ૧ લાખ પૂર્વ ૨૦ પૂવગ અને ૯ માસ ૯ માસ ન્યૂન | ૨૦ લાખ પૂર્વ | મનોહરા પાડલીખંડ શિરીષ ૧ લાખ પૂર્વ ૨૪ પૂવગ અને ૩ માસ ૩ માસ ન્યૂન | ૧૦ લાખ પૂર્વ | મનોરમાં પાખંડ સોમદત્ત નાગ, ૧ લાખ પૂર્વ ૨૮ પૂવગ અને ૪ માસ ૪ માસ ન્યૂન | ૨ લાખ પૂર્વ સૂરપ્રભા પુષ્પરાજા મલ્લી ૧ લાખ પૂર્વ ૩ માસ ન્યૂન 1 ૧ લાખ પૂર્વ | માસ શુકપ્રભા. રિઝપુર પુનર્વસુ પ્લા ૨૫ હજાર પૂર્વ ૨ માસ ૨ માસ ન્યૂન | ૮૪ લાખ વર્ષ વિમલપ્રભા સિદ્ધાર્થ નંદરાજા ૨૧ લાખ વર્ષ ૧ માસ ન્યૂન | ૭૨ લાખ વર્ષ | ૧ માસ પૃથિવી માપુર સુનંદરાજા પાટલ ૫૪ લાખ વર્ષ ૨૦ માસ ન્યૂન | ૬૦ લાખ વર્ષ ૨ માસ દેવદિત્ર ધાન્યકટ જયરાજા. ૧૫ લાખ વર્ષ ૩ માસ પૂન ૩૦ લાખ વર્ષT ૩ માસ સાગરદu. વર્ધમાન વિજય અ અન્ય શાં લાખ વર્ષ ૨ માસ ન્યૂન 1 ૧૦ લાખ વર્ષ ૨ માસ નાગદત્તા સૌમનસ ધમસિંહ દધિપણું ૨ || લાખ વર્ષ ૧ વર્ષ જૂન | ૧ લાખ વર્ષ | ૧ વર્ષ સવથિ | મંદિરપુર સુમિત્ર ૨૫ હજાર વર્ષ ૧૬ વર્ષ ૧૬ વર્ષ જૂન ૯૫૦૦૦ વર્ષ | વિજયા | ચક્રપુર વ્યાપ્રસિંહ T તિલક ૨૩૭૫૦ વર્ષ | ૩વર્ષ ૩ વર્ષ જૂન ૮૪૦૦૦ વર્ષ વૈજયંતી | રાજપુર અપરાજિત ચૂત (આમ્ર) ૨૧ હજાર વર્ષ ૧ અહોરાત્ર ૧ અહોરાત્ર જૂન | ૫૫૦૦૦ વર્ષ જયંતી મિથિલા વિશ્વસેન અશોક ૫૪૯૦૦ વર્ષ ૧૧ માસ ૧૧ માસ ન્યૂન | ૩૦,૦૦૦ વર્ષ | અપરાજિતા રાજગૃહ બ્રહ્મદેd ચંપર્ક ૭મી હજાર વર્ષ ૯ માસ પૂન ૯ માસ ૧૦,૦૦૦ વર્ષ વીરપુરી દિત્રોચજા બકુલ રો! હજાર વર્ષ | ૫૪ દિવસ ૫૪ દિવસ ધૂન | ૧૦વર્ષ દ્વારવતી દ્વારિકા | વરદત્ત વેતસ. ૭૦૦ વર્ષ ૮૪ દિવસ યૂન | ૮૪ દિવસ ૧૦૦ વર્ષ વિશાલા. કોપકટ ધન્ય ઘાતકી ૭૦ વર્ષ ૧૨ વર્ષ ૨૯ વર્ષ ૭૨ વર્ષ કોલ્લાક ચન્દ્રપ્રભા ૬ માસ સાલ પા) માસ સત્રિવેશ ૧૦. | ૭પ હજાર પૂર્વ ૬૩ લાખ પૂર્વ હિંદુક ૧૨. ] ૧૮ લાખ વર્ષ ૧૩. | ૪૫ લાખ વર્ષ | જબૂ ૧૪. | ૨૨ા લાખ વર્ષ છા લાખ વર્ષ ૧૬.] ૭૫ હજાર વર્ષ નંદી ૧૭. | ૭૧૨૫૦ વર્ષ ૧૮, I ૩૦૦૦ વર્ષ ૧૯. I ૧૦૦ વર્ષ | ૨૦, ૨૨ હજાર વર્ષ '૨૧, | ના હજાર વર્ષ દેવકુર ૨૨. | ૩૦૦ વર્ષ ૨૩. ૩૦ વર્ષ ૩૦ વર્ષ Page #353 -------------------------------------------------------------------------- ________________ કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો | મુખ્ય ગણધર | ગણધર ૧૭ સંખ્યા ૧૮ પ્રવતિની | સાધ્વીજી શ્રાવક નામ | અવક | શ્રાવિકા | શ્રાવિકા ૧૯ ] સંખ્યા ૨૦ | ૨૧ | સંખ્યા ૨૨ નામ ૨૩ | સંખ્યા ૨૪ ૮૪ પુંડરિકસ્વામી | સિંહસેન બાહ્મી-સુંદરી | ત્રણ લાખ | શ્રેયાંસ ૩,૦૫,૦૦૦] સુભદ્રા | ૫,૫૪,૦૦૦ ફઘુશ્રી ૩,૨૦,૦૦૦ સિગર ચક્રી | ૨,૯૮,૦૦૦ ૫,૪૫,૦૦૦ ૫ ચારુ ૧૦૨ ૩,૩૬,૦૦૦ મિતસેન | ૬૩૬,૦૦૦ ૬૩૬,૦૦૦ માં અજિતા વજાભ ૧૧૬ | ૬,૩૦,000] મિત્રવીર્ય | ૨,૮૮,૦૦૦ ૫,૨૭,૦૦૦ ચમર ૮૧ ૭૬ • ૧૦૦. કાશ્યપી | ૫,૩૦,૦૦૦] સત્યવીર્ય | ૨,૮૧,૦૦૦ ૫,૧૬,૦૦૦ ૬. | સૂર્ય ૧૦૭ રતિ | ૪,૨૦,૦૦૦/અજિતસેન | ૨,૭૬,૦૦૦ ૫,૧૫,૦૦૦ ૭. | વિદર્ભ સોમાં | ૪,૩૦,૦૦૦| દાનવીર્ય ૨,૫૭,૦૦૦ ૪,૯૩,૦૦૦ ૮. | ચિત્ર સુમ. 1 ૩,૮૦,૦૦૦] મળવા ૨,૫૦,૦૦૦ ૪,૯૧,૦૦૦ વરાહક ૮૮ વારુણી ૧૨,૦૦૦ યુદ્ધવીર્ય | ૨,૨૯,૦૦૦ ૪,૭૧,OOO ૧૦. નંદ, સુયશા | ૧,૦૦,૦૦૬ ] સીમંધર ૨,૮૯,૦૦૦ છે,પ૮,૦૦) ૧૧.| કૌસ્તુભ. ધારિણી ૧,૦૩,૦૦૦| ત્રિપૃષ્ઠ ૨,૭૯,૦૦૦ ૪,૪૮,OOO ૧૨.| સુભૂમ ၄ ၄ ધરણી ૧,૦૦,૦૦૦/ દ્વિપૃષ્ઠ ૨,૧૫,૦૦૦ ૪,૩૬,૦૦૦ ૧૩.| મંદર ૫૭ વરા. ૧,૦૦,૮૦૦ સ્વયંભૂ ૨,૦૮,૦૦૦ ૪,૨૪,000 ૧૪. | યશ ૫૦ પમાં ૬૨,૦૦૦ | પુરુષોત્તમ | | ૨,૦૬,૦૦૦ ૪,૧૪,૦૦૦ ૧૫.] અરિષ્ટ ૪૭ શિવાય ૬૨,૪001 પુરુષસિંહ ૨,૦૪,OCO ૪,૧૩,000 ૧૬. | ચકાયુધ સુમતિ ૬૧,૬૦૦] કોણાચલ ૨,૯૦,૦OO ૩,૯૩,000 ૧૭. શંબ રૂપ દામિની ૬૦૬00 | કુબેર | ૧,૭૯,૦૦૦ ૩,૮૧,000 ૧૮.| કુંભ રક્ષિત 0,000 | સુભૂમ ૧,૮૪,OOO ૩,૭૨,૦૦૦ ૧૯.| ભિષેક બંધુમતી પપ,000 | અજિત ૧,૮૩,000 ૩,૭૦,૦૦૦ મલ્લિ પુષ્પવતી ૫૦,૦૦૦] વિજિત 1 ૧,૭૨,૦૦૦ ૩,૫૦,૦૦૦ | ૨૧. શુભ ૧૭ | અનિલા ૪૧,000] હરિપેણ | ૧,૭૦,૦૦૦ ૩,૪૮,૦૦૦ ૨૨.] વરદત્ત ૧૮ મતાંતરે થક્ષદિત્રા ૪૦,000. | કૃષ્ણ | ૧,૬૯,૦૦૦| મહા | | ૩,૩૬,૦૦૦ (શંખ) સુવ્રતા શુભ મતાંતરે | ૮ | પુષ્પચૂલા ૩૮,૦૦૦ | સૂર્ય | સુનંદા [ ૩,૩૯,૦૦૦ આર્ય દિન ૩૬ ૩૩ ૨૮ ૧૮ ૧૧ ઈન્દ્રભૂતિ ૧૧ ચંદના . ૩૬,૦૦૦ શ્રેણિક | ૧,૫૯,૦૦૦] સુલસા [૩,૧૮,000 - - - - - Page #354 -------------------------------------------------------------------------- ________________ કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો IS ૩૨૧ S ૨૫. યક્ષ. | યક્ષિણી | કેવળી મનઃ પર્યવ- |અવધિ- ચૌદપૂર્વી | વૈક્રિય | વાદી | સામાન્ય જ્ઞાની | ાની લિબ્ધિવાન મુનિ | ૨૬ | ૨૭ | ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ | ૧. | ગોમુખ | ચકકેશ્વરી | ૨૦,૦૦૦ ૧૨૬૫૦ ૯૦૦૦ ૪૭૫૦ ૨૦૬૦૦૧૨૬૫૦ ૪૧૬૬ અથવા ૧૨૭પ૦ ૩૩ ૨૦,૦૦૦ ૧૨૫૫૦ ૯૪૦ ૩૭૨૦ ૨૦૪૦૦] ૧૨૪૦૦] ૨૧૪૮૫ અજિતપ્રભા દુરિતારિ ૧૫,૦૦૦ ૧૨૧૫૦ ૯૬૦૦ ૨૧૫૦] ૧૯૮૦૦|૧૨૦૦૦ ૧૨૮૧૯૮ ૧૫૦૦ ૧૯૦૦૦|૧૧,૦૦૦] ૨૩૨૯૩૪ | કાલી ૧૪,૦૦૦ ૧૧૬૫૦) ૯૮૦૦) ૧૦૪૫૦ ૧૧,૦૦૦/ મહાકાલી ૧૩,૦૦૦ ૨૪૦૦ ૧૮૪૦૦] ૧૦૬૫૦ | ૨૫૪૨૦૦ મહાયક્ષ ત્રિમુખ ઈશ્વર તુંબરૂ કુસુમ માતંગ વિજય અજિત અય્યતા ૧૨,૦૦૦ શાંતા ૧૧,૦૦૦ ૮. I જ્વાલા ૧૦,000 ૧૦,૩૦૦] ૧૦,૦૦૦ ૨૩૦૦ ૧૬૧૦૮ | ૯૬૦૦ ૨૯૫૮૫ ૯૧૫૦ ૦૦૦ ૨૦૩૦ ૧૫૦૩૦] ૮૪૦૦૨૫૦૨૫ ૮,૦૦૦| ૮,૦૦૦ | ૨,૦૦૦ ૧૪,૦૦૦ ૭૬૦૦ |૨૦૦૩૦૭ ૭,૫૦૦ ૮૪૦૦ ૧૩,૦૦૦) ૦૦૦ | ૧૫૬૦૧૨ ૭૫૦૦ ૭૨૦૦ ૧૪૦૦ ૧૨,૦૦૦| પ૮૦૦ પ૯૦૧૯ ૯. સુતારા ૭,૫૦૦ ૧૦. બ્રહ્મા અશોકા છOOO મનુજ શ્રીવા ૬૫૦૦ ૬૦૦૦ ૬૦૦૦ ૧૩૦] ૧૧,૦૦૦ ૫૦૦૦ ૪૮૧૨૪ ૧૨. | કુમાર પ્રવરા (ચંડા) | ૬૦૦૦] ૬૦૦૦] ૫૪૦૦ ૧૨૦૦] ૧૦,૦૦૦] ૪૭૦૦ ૩૮૬૩૪| | વિજયા પપ૦૦ પપ૦૦ ૪૮૦૦ ૧૧૦૦ ૯,૦૦૦) ૩૬૦૦ | ૩૮૪૪૩ જમ્મુખ પાતાલ | અંકુશા ૫૦૦૦ ૪૩૦૦ ૧૦૦૦ ૮,૦૦૦] ૩૨૦૦ ૩૯૫૦ ૧૫. | કિન્નર પગા ૪૫૦૦ ૩૬૦૦ ૯૦૦ ૭,૦૦૦ ૨૮૦૦ ૪૦૬૫૭ ૪૦૦૦) 3000 ૮૦૦ ૬૦૦૦] ૨૪૦૦ | ૪૧૪૬૪ ૫૦૦૦ ૪૫૦૦ ૪૩૦૦ ૩૨૦૦ ૨૮૦૦ ૨૨૦૦ ૩૩૪૦ ૨૫૦૦ ૬૭૦ પ૧૦૦] ૨૦૦૦ ૪૩૧૫૫ યક્ષેન્દ્ર ૨પપ૧] | ૨૬૦૦ ૬૧૦ ૭૩૦૦ ૧૬૦૦ ૧૬.] ગરુડ | | નિવણી. ૧૭. | ગંધર્વ અય્યતા. | ધારિણી, | Hબર વિરૂટ્યા વરુણ અછુપ્તા ૨૧. | ભકટિ | ગાંધારી ૩૨૫૦૬ ૧૮. | ૧૮૦૦ ૧૭૫૦ - ૨૨૦ ૬૬૮ ૨૯૦૦ ૧૪૦૦ | ૧૫૦૦ ૧૮૦૦ ૫૦૦ ૨૦૦૦ ૧૨૦૦ ૧૨૫૦ ૧૬૦૦ /- ૪૫૦ | પ૦૦૦| ૧૦૦૦ | અથવા ૨૮૮૫૪ ૨૧૧૮૨ ૯૦૮૩ ૧૬૦૦ ૧૨૬૦ ૨૨. ગોમેધ | | અંબા ૧૫૦૦ ૧૫૦૦ ૪૦૦ ૧૫૦૦ ૧૦૦૦ ૭૫૦ ૧૧૨૮૯) ૧૦૭૯૦ | પદ્માવતી ૧૦૦૦ ૧૪૦૦ ૩પ૦ ૧૧૦ ૬૦૦ વામન (પાશ્વ) ૨૪. | |સિદ્ધાયિકા ૭૦૦ ૫૦૦] ૧૩૦૦| ૩૦ | ૭૦૦ ૪૦૦ | ૧૦૦૮૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ N ૩૨૨ કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો કુલમુનિ બે તીર્થંકર વચ્ચે નર્વાણ સ્થાન શ્લોક નં. સમ્યક્તપામ્યા પછીના ભવોની સંખ્યા૩૫ અંતર ૩૪ ૩૬ ૩૭ ૩૮ ૮૪000 | ૧૩ ૧00000 ૩. ૨00000 لها ه ૪. | ૩00000 ૩૨૦૦૦૦ ૬. ا | له ૩૩૦૦૦૦ ૩૩૦૦૦૦ له ૨૫૦૦૦૦ م ૯. 1 ૨૦૦૦૦૦ به | به ૧૦. | ૧૦૦૦૦૦ ૮૪૦૦૦ ૧૧. به ૧૨. ૭૨૦૦૦ به અષ્ટાપદ | ૩૮ થી ૨૩૧ ૭૨ લાખ પૂર્વ ન્યૂન અને ૮૯ પક્ષ અધિક | સમેત શિખર ૩૧૮ થી ૩૪૧ ૫૦ લાખ ક્રોડ સાગરોપમ ૬૦ લાખ પૂર્વ ન્યૂન ૩૦ લાખ ક્રોડ સાગરોપમ સિમેત શિખર | ૩૪૫ થી ૩૬૫ ૫૦ લાખ પૂર્વ ન્યૂન ૧૦ લાખ ક્રોડ સાગરોપમ સિમેત શિખર | ૩૬૮ થી ૩૯૦ ૪૦ લાખ પૂર્વ ન્યૂન ૯ લાખ ક્રોડ સાગરોપમ | સિમેત શિખર | ૩૯૩ થી ૪૨૦ |૩૦ લાખ પૂર્વ ન્યૂન ૯૦ હજાર ક્રોડ સાગરોપમ સિમેત શિખર |૪૨૩ થી ૪૩ | ૨૦ લાખ પૂર્વ ન્યૂન ૯ હજાર ક્રોડ સાગરોપમ સમેત શિખર |૪૬ થી ૪૭૦ ૧૦ લાખ પૂર્વ ન્યૂન ૯૦૦ ક્રોડ સાગરોપમ | સમેત શિખર |૪૭૪ થી ૪૯૨ ૨ લાખ પૂર્વ ન્યૂન ૯૦ ક્રોડ સાગરોપમાં સમેત શિખર ૪૫ થી ૫૧૪ ૧ લાખ પૂર્વ ન્યૂન ૯ ક્રોડ સાગરોપમ સમેત શિખર | ૫૧૭ થી ૫૪૧ ૮૪ લાખ વર્ષ ૧૦૦ સાગરોપમ ન્યૂન. સિમેત શિખર ૫૪૪ થી ૫૬૪ ૧ ક્રોડ સાગરોપમ ૭૨ લાખ વર્ષ જૂન ૫૪ સાગરોપમ ચંપાપુરી |પ૬૭ થી ૧૮૬ ૬૦ લાખ વર્ષ જૂન ૩૦ સાગરોપમ સમેત શિખર | ૫૮૯ થી ૬૧૧ ૩૦ લાખ વર્ષ જૂન ૯ સાગરોપમ સમેત શિખર | ૬૧૪ થી ૬૩૫ ૧૦ લાખ વર્ષ જૂન ૪ સાગરોપમ સમેત શિખર | ૩૭ થી ૬૫૬ વા પલ્યોપમ અને ૧ લાખ વર્ષ જૂન | સમેત શિખર | ૮૮ થી ૭૧૩ ૩ સાગરોપમ ૯૫૦૦૦ હજાર વર્ષ જૂન અર્ધ પલ્યોપમ સમ્મત શિખર |૭૧૫ થી ૭૩૪ ૧ હજાર ક્રોડ વર્ષ અને ૮૪000 વર્ષ જૂન સિમેત શિખર [૭૩૭ થી ૩૫૮ વન પલ્યોપમ ૫૫ હજાર વર્ષ જૂન ૧000 કોડ વર્ષ સમેત શિખર ૩૬૬ થી ૭૯૦ ૩૦ હજાર વર્ષ જૂને ૫૪ લાખ વર્ષ સમેત શિખર [૭૯૪ થી ૮૧૩ ૧૦ હજાર વર્ષ જૂન ૬ લાખ વર્ષ સમેત શિખર [૮૧૬ થી ૮૩૬ ૧ હજાર વર્ષ જૂન ૫ લાખ વર્ષ ગિરનાર |૮૪૪ થી ૮૭૪ | ૩૬૫૦ વર્ષ સમેત શિખર [૮૮૪ થી ૯૧૩ કાંઈક અધિક ૧૭૮ વર્ષ પાવાપુરી ૫૭ થી ૧૧૨૧ ૧૩. | ૬૮૦૦૦ به ૧૪. | ૬૬૦૦૦ به ૧૫. ૬૪000 با ૧૬. ૬૨૦૦૦ ૧૨ ૧૭. | $0000 | نی | بی ૧૮. પ0000 ૧૯. ] ૪૦૦૦૦ ૨૦. | ૩૦૦૦૦ ૨૧. ૨૦૦૦૦ ૨૨. ] ૧૮૦૦૦. ૨૩. ] ૧૬૦૦૦ ૧૦ ૨૭ ૧૪000 Page #356 -------------------------------------------------------------------------- ________________ કાળલોક-ઉત્તરાર્ધ યંત્રો નં. ક્યા દેશમાં વિચરણ ૩૯ ૧.| આર્ય અનાર્ય ૨. આય ૩. આર્ય ૪.આય ૫.| આર્ય ૬. આ ૭.| આર્ય ૮.| આર્ય ૯. આ ૧૦. આર્ય ૧૧. આઈ ૧૨ આ ૧૩. આય ૧૪ આય ૧૫ આઈ ૧૬. આર્ય ૧૭. આર્ય ૧૮/આર્ય ૧૯ આર્ય ૨૦. આર્ય ૨૧. આર્ય ૨૨. આર્ય ૨૩૦ અનાર્ય અનાર્ય ૨૪. આ અનાર્ય બ્લોક નં. ૯૯૩ પ્રમાદકાળ ૪૦ ૪૧ એક અહોરાત્ર સંવત્સરસુધી બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલ્કુલ નહીં બિલ્કુલ નહીં બિલકુલ નહીં બિલ્કુલ નહીં બિલકુલ નહીં બિલ નહી બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં અંતર્મુહૂત દેવદૂષ્ય ૯૯૭ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ કાયમ સંવત્સરસુધી 22) લગ્ન ૪૨ ૪૩ વિવાહિત | ચતુર્થભક્ત વિવાહિત ચતુર્થભક્ત વિવાહિત | ચતુર્થભક્ત વિવાહિત | ચતુર્થભક્ત વિવાહિત નિત્યભા વિવાહિત નિત્યભક્ત વિવાહિત નિત્યભક્ત વિવાહિત નિત્યભા વિવાદિત નિત્યક્ત વિવાહિત નિત્યક્ત વિવાહિત નિત્યભક્ત વિવાહિત નિત્યભા વિશ્વામિત નિભક્ત વિવાહિત છઠ્ઠ વિવાહિત 198 વિવાહિત છઠ્ઠ વિવાહિત છઠ્ઠ વિવાહિત છઠ્ઠ બ્રહ્મચારી અઠ્ઠમ વિવાહિત છઠ્ઠ વિવાહિત છઠ્ઠ બ્રહ્મચારી છઠ્ઠ વિવાહિત દીક્ષા સમયે |સાથે દીક્ષિત ચારિત્ર તા સંખ્યા મહણવન વિવાહિત ૧૦૦૪ અઠ્ઠમ છઠ્ઠ ૧૦૦૬ ૪૪ ૪૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ સહસામ્ર પશ્ચિમાલે ૧૦૦૦ સહસામ્ર પશ્ચિમાલે ૧૦૦૦ સહસામ્ર પશ્ચિમા ૧૦૦૦ સહસામ પૂર્વાલે ૧૦૦૦ સહસામ પશ્ચિમાણે ૧૦૦૦ સહસામ પશ્ચિમાલે ૧૦૦૦ સહસામ્ર પશ્ચિમાà ૧૦૦૦ સહસામ પશ્ચિમ છે ૧૦૦૦ સહસામ્ર પશ્ચિમાલે ૧૦૦૦ સહસામ્ર પૂર્વાલે 900 વિહારીઓ | પવિમાળે ૧૦૦૦ સહસામ પશ્ચિમાહે ૧૦૦૦ સહસામ્ર પશ્ચિમાલે ૧૦૦૦ વપ્રક પશ્ચિમાટે ૧૦૦૦ સહસામ પશ્ચિમાર્ક ૧૦૦૦ સહસામ્ર પશ્ચિમાર્ક ૧૦૦૦ ૩૦૦ ૩૦૦ સહસામ પશ્ચિમાણે સહસામ પૂર્ણિ નીલગુહા | પદ્મમાટે ૧૦૦૦ સમસામ્ર પશ્ચિમાલે ૧૦૦૦ સહસામ્ર પૂર્વો એકલા ૩૨૩ ૧૦૦૭ દક્ષા સમય ૪૫ ૪૬ સિદ્ધાર્ય પશ્ચિમાલે આશ્રમપદ પૂર્તિ ૧૦૦૯ જ્ઞાતખંડ | પશ્ચિમાલે ૧૦૧૨ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો પારણા કેવલજ્ઞાન | સમયે તપ | ક્યા આસને સિદ્ધ વખતે નિવા નિવણ | મોક્ષ અનુત્તરોપસમયે તે૫ કેિટલા સાથે| ગમનસમય | પાતિક સંખ્યા મોક્ષ માર્ગની શરૂઆત. ૫૪ કેટલી પાટ સુધી સિદ્ધિ ગમન આહાર ૪૯ પ૦ | પ૧ | પર પ૩ | ઈક્ષરસ | અક્રમ પર્યકાસને | છ ઉપવાસે. ૧૦,૦૦૦ પૂર્વહિને | ૨૨૯૦૦ એક અંતમુહૂર્ત અસંખ્યાત પટ્ટાધિપ મહાત્માઓની | પરમાત્ર | છઠ્ઠ કાયોત્સગસિને માસક્ષમણ | ૧૦૦૦ | પૂર્વાહને જાણવામાં નથી આવ્યું ૩.! પરમાત્ર | છઠ્ઠા કાયોત્સગસિને 1 માસક્ષમણ | ૧૦૦૦ | અપરાહને પરમાત્ર | છઠ્ઠા કાયોત્સગસિને | માસક્ષમણ. ૧૦૦૦ પૂવહને પરમાં છઠ્ઠ | કાયોત્સગસિને માસક્ષમણ ૧૦૦૦ પૂર્વહિને ૬.| પરમાત્ર છ8 | કાયોત્સગાંસને | માસક્ષમણ ૩૦૮ અપરાહને પરમાત્ર | છ8 | | કાયોત્સગાંસને | માસક્ષમણ પ૦૦ | પૂવહને પરમાત્ર | છઠ્ઠ | કાયોત્સર્ગીસને | | માસક્ષમણ ૧૦૦૦ ] પૂવહિને ૯.| પરમાત્ર છ8 | કાયોત્સર્ગીસને માસક્ષમણ ૧૦૦૦ અપરાહને | ૧૦. પરમાત્ર છઠ્ઠ કાયોત્સર્ગીસને માસક્ષમણ. ૧૦૦૦ પૂવહને ૧૧. પરમાર - છઠ્ઠ | કાયોત્સગઈસને 1 માસક્ષમણ ૧૦૦૦ પૂર્વહિને ૧૨. પરમાત્ર ચતુર્થભક્ત ] કાયોત્સગસિને ] માસક્ષમણ ૬૦૦ અપરાહને ૧૩. પરમાત્ર | છ | કાયોત્સગસિને માસક્ષમણ દ000 પૂવરાત્રિએ ૧૪. પરમાત્ર | કાયોત્સનસને | માસક્ષમણ ૭૦૦૦ પૂર્વ રાત્રિએ ૧૫. પરમાત્ર. છઠ્ઠા કાયોત્સર્ગીસને | માસક્ષમણ ૧૦૮ પાછલીરાત્રે ૧૬. પરમાત્ર છ8 કાયોત્સ-સિને | માસક્ષમણ ૯૦૦ પૂર્વ રાત્રિએ ૧૭.| પરમાત્ર છઠ્ઠ | કાયોત્સગસિને | માસક્ષમણ. ૧૦૦૦ પૂર્વરાત્રિએ ૧૮. પરમાત્ર છક કાયોત્સગઈસને 1 માસક્ષમણ. ૧૦૦૦ પાછલી રાત્રે ૧૯. પરમાન ઠ્ઠમ કાયોત્સગાંસને માસક્ષમણ ૫૦૦ પૂર્વ રાત્રિએ ૨૦. પરમાત્ર | કાયોત્સગઈસને 1 માસક્ષમણ. ૧૦૦૦ પૂર્વ રાત્રિએ ૨૧. પરમાત્ર છ8 | કાયોત્સગાંસને | | માસક્ષમણ ૧૦૦૦ પાછલીરાત્રે ૨૨. પરમાત્ર અક્રમ પર્યકાસને | માસક્ષમણ પ૩૬ પૂર્વ રાત્રિએ ૨૩. પરમાત્ર અમે કાયોત્સગસિને | માસક્ષમણ ૩૩. પૂર્વ રાત્રિએ | ૨૪. પરમાર પર્યકાસને | બે ઉપવાસે | એકલા Jપાછલીરાત્રે શ્નો. ૧૦૧૩ | ૧૦૧૭ ૧૦૩૬ ૧૦૩૭ ૧૩૮ ૧૦૪૩ સંખ્યાતાપાટ એક દિવસે એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે સંખ્યાતાપાટ એક દિવસે સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે સંખ્યાતાપાટ એક દિવસે સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે | સંખ્યાતાપાટ છ8 એક દિવસે | સંખ્યાતાપાટ એક દિવસે સંખ્યાતાપાટ, એક દિવસે સંખ્યાતાપાટે એક દિવસે | સંખ્યાતાપાટા એક દિવસે | સંખ્યાતાપાટ બે વર્ષે | આઠ પાટ ત્રણ વર્ષે | ચાર પાટ ૧૬૦૦ ૧૨૦૦ ૮૦૦ ચાર વર્ષે | ત્રણ પાટ ૧૦૯૯ ૧૧૦૭ ૧૧૦૬ Page #358 -------------------------------------------------------------------------- ________________ ગણધરો સંબંધી યંત્ર - ર કાળલોક-ઉત્તરાર્ધયંત્રો વીરપ્રભુશિષ્ય ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ સુધમશિષ્ય ગણધરનામ ઇન્દ્રભૂતિ | અગ્નિ | વાયુભૂતિ | વ્યક્ત | સુધમાં | મંડિત | મૌર્યપુત્ર | કિંપિત | અચલ | મેતાર્ય | પ્રભાસ | જંબૂકુમાર ભૂતિ પુત્ર ભ્રાતા નગરનામ મૌર્ય પિતાનામ માતાનામ જન્મનક્ષત્ર ગૃહસ્થપણે ૫૦ ૪ ૧૬ ગોબર | ગોબર ગોબર | કોલ્લાક | કલ્લાક મૌર્ય | મિથિલા | કોશલા તુંગીક | રાજગૃહ રાજગૃહનગર સં. | સં. સં. સં. | વસુભૂતિ | વસુભૂતિ | વસુભૂતિ | ધનમિત્ર | ધમ્મિલ | ધનદેવ લાલ | ધનદેવ | મૌર્ય દેવ | વસુ | દત્ત | બલ [ ઋષભદત્ત પૃથ્વી | પૃથ્વી | પૃથ્વી | વારુણી , ભક્િલા | વિજયા | વિજયા | જયંતી નંદા વરૂણદેવી | અતિભદ્રા | ધારિણી યેષ્ઠા | કૃત્તિકા | સ્વાતિ | શ્રવણ | ઉત્તરા | મઘા | રોહિણી | ઉત્તરા |મૃગશીર્ષ | અશ્વિની | પુષ્ય | ધારિણી ફાલ્ગની પાઢા ૪૨ ૫૦ |૨૬ | ૪૨ ૫૦ | ૫૦ ૪૮. ૩૬ 1 ૩૦ | ૧૨ ૧૦ ૧૨ | ૪૨ | ૧૪ ૧૪ ૧૨ ૨૦ ૧૨ ૧૬ ૧૮ | ૧૮ | ૮ | ૧૬ | ૧૬ | ૨૧ | ૧૪ | ૧૬ | ૧૬ ૮૪ [ ૭૦ | ૮૦ [ ૧૦૦ | ૮૩ | ૬૫ ૭૮ ૪૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ પ૦૦ પ૦૦ ૩૫૦ | ૩૫૦ | ૩૦૦ | 300 | 300 | 300 | પ૦૦ ગૌતમ | ગૌતમ | ગૌતમ | ભારદ્વાજ | અગ્નિ | વાશિષ્ટ | કાશ્યપ | ગૌતમ | હારિતા | કોડીન | કોડીન | કાશ્યપ વેશ્ય યુને છહ્મસ્થપણે ૧૦. કેવલીપણે સવયુિ co ૬૨ શિષ્ય પરિવાર ગોત્ર ૩૨૫ ષ Page #359 -------------------------------------------------------------------------- ________________ -- ચક્રવર્તી અંગે યંત્ર - ૩ સર્ગ-૩૩ દેહમાન ૩૨૬ નંબર | ચક્રવર્તી નામ નગરી માતા. પિતા આયુષ્ય | સ્ત્રીરત્ન ગતિ | ક્યા. તીર્થંકરના શાસનમાં | બ્લોક નં દીક્ષા વખતે મુનિ પરિવાર જ | ભરત મોક્ષ સગર ૧૦ ૧૧ | અયોધ્યા | સુમંગલા | આદિનાથ | પ૦૦ ધનુષ્ય | ૮૪ લાખ પૂર્વ | સુભદ્રા | 10,000 આદિનાથ ૧ થી ૫ અયોધ્યા | યશોમતી સુમિત્રવિજય | ૪૫૦ ધનુ. | ૭૨ લાખ પૂર્વ | ભદ્રા ૧,૦૦૦ | મોક્ષ | અજિતનાથ ૬ થી ૯ | શ્રાવસ્તિ ) ભદ્રા | સમુદ્ર વિજય | જરા ધનુ. | ૫ લાખ વર્ષ | સુનંદા | ૧૦૦ | ૧૦૦૦ ત્રીજા | ધર્મનાથ તથા શાંતિનાથના | ૧૦ થી ૧૨ દેવલોકમાં | આંતરામાં મેઘવા. સનકુમાર | હસ્તિનાપુર | સહદેવી અશ્વસેન ૪૧. ધનુ. | ૩ લાખ વર્ષ || જગ્યા ૧૦૦૦ ] ત્રીજા | ધર્મનાથ તથા શાંતિનાથના | ૧૩ થી ૨૭ દેવલોકમાં આંતરામાં સુદર્શન શાંતિનાથ | હસ્તિનાપુર 1 અચિરા વિશ્વસેન ૪૦ ધનુ. | ૧ લાખ વર્ષ | વિજયા ૧૦૦૦ મોક્ષ શાંતિનાથ કુંથુનાથ [ ગજપુર | શ્રીદેવી સૂરરાજા રૂપ ધનુ. T૯૫ હજાર ૧૫] ૯૫ હજાર વર્ષ | કુણશ્રી ૧૦૦૦ મોક્ષ કુંથુનાથ ૨૮ અરનાથ | હસ્તિનાપુર | દેવી ૩૦ ધનુ. |૮૪ હજાર વર્ષ સુશ્રી ૧૦૦૦. મોક્ષ અરનાથ ૨૮ સુબૂમ | હસ્તિનાપુર તારા. કૃતવીર્ય ૨૮ ધનું. T૬૦,૦૦૦ વર્ષ | પદ્મશ્રી ૧૦૦૦ ૭ મી નરક | અરનાથને મલ્લિનાથના. | ૨૯ થી ૮૩ આંતરામાં ૯, | મહાપધ | વાણારસી | વાલા | પવોત્તર | ૨૦ ધનુ. | ૩૦,૦૦૦ વર્ષ | વસુંધરા - ૧00 | મોક્ષ મુનિસુવ્રત [૮૪ થી ૧૧૯ મદનાવલી ૧૦. | હરિપેણ | કપિલ્યપુર | મે | મહાહરિ ૧૫ ધનુ. | ૧૦,૦૦૦ વર્ષ | દેવી ૧૦૦૦ | મોક્ષ. નમિનાથ ૧૨૦ થી ૧૨૪ જય | રાજગૃહ ! વપ્રા અશ્વસેન | ૧૨ ધનુ. ૧૨ ધન. | ૩.૦૦૦ વર્ષ લિમીવતી | ૧૦૦૦ | મોક્ષ | નમિનાથને નેમનાથના વ ૩૫ થી ૧૦ આંતરામાં કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો બહ્મદત્ત | કાંપિલ્યપુર ! ચલની | ૭ મી નરક | નેમનાથને પાર્શ્વનાથના ૧૨. 1 બ | ૭ ધનું. | ૭૦૦ વર્ષ | કુરુમતી. |૧૨૮ થી ૧૮૪ આંતરામાં Page #360 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવ અંગે યંત્ર - ૪ સર્ગ-૩૩ કાળલોક-ઉત્તરાર્ધયંત્રો નંબર વાસુદેવ નામ | નગરી માતા. પિતા પૂર્વભવનું નિયાણું દેહમાન આયુષ્ય | ગતિ શ્લોક નં. | ગોત્ર | Wા તીર્થકરના | પ્રતિ શાસનમાં | વાસુદેવ ૧૦ ૧૧ 1, ત્રિપૃષ્ઠ | પોતનપુર | મૃગાવતી ! પ્રજાપતિ 1 અત્યંત બળવાળો અને દેવોથી ૮૦ ધનુષ્ય | ૮૪ લાખ વર્ષ | ૭મી નરક | ગૌતમ 1 શ્રેયાંસનાથ અશ્વગ્રીવ | ૧૦૮ થી ૨૧૫ અજય થાઉં દ્વિપૃષ્ઠ દ્વારવતી | ઉમા બ્રહ્મ | વિધ્યશક્તિનો વિનાશ કરનાર થાઉં | ૭૦ ધનુ. | ૭૨ લાખ વર્ષ | કી. નરક | ગૌતમ ! વાસુપૂજ્ય તારક | ૨૧ થી ૨૧૯ સ્વયંભૂ I દ્વારવતી | પૃથ્વી બલિરાજાને મારનારો થાઉં | ૬૦ ધનુ. | ૦ લાખ વર્ષ | કક્કી નરક | ગૌતમ વિમલનાથ | મેરક ૨૨૦ થી ૨૨૪ ૪. | પુરુષોત્તમ દ્વારવતી. સીતા. સોમ | સ્ત્રીના હરણ કરનારને મારનારો થાઉં | પ૦ ધનુ. ૩૦ લાખ વર્ષ | ૬ઠ્ઠી નરક ગૌતમ અનંતનાથ મધુ કૈટભ| ૨૨૫ થી ૨૨૮ ૫. | પુરુષસિંહ | અશ્વપુર અમ્મકા શિવ પૂર્વશત્રુનો ઘાત કરનાર થાઉં I૪પ ધનું. ૧૦ લાખ વર્ષ | sઠ્ઠી નરક | ગૌતમ ધર્મનાથ નિશુંભ | ૨૨૯થી ૨૩૨ ૬. | પુરુષપુંડરીક | ચક્રપુર | લક્ષ્મીવતી | મહાશિવ | સ્ત્રીનું હરણ કરનારને મારનાર થાઉં ] ૨૯ ધનુ. |૬૫ હજાર વર્ષ | શ્રી નરક | ગૌતમ અમરનાથને | બલિ | ૨૩૩ થી ૨૩૬ સુભૂમ ચક્રીના આંતરામાં 9. J દત્ત. ] વારાણસી | શેષવતી | અગ્નિસિંહ મંત્રીને મારનારો થાઉં. | ૨૬ ધનુ. | ૫૬ હજાર વર્ષ પમી નરક | ગૌતમ | સુભમને મલ્લિ- | પ્રહલાદ | ૨૩૭ થી ૨૪૧ નાથનાઆંતરામાં ૮. I લક્ષ્મણ રાજગૃહ | સુમિત્રા | દશરથ | બળવાન થાઉં અને અનંગ સુંદરી | ૧૬ ધનુ. | ૧૨ હજાર વર્ષ ! ૪થી નરક | કાશ્યપ | મુનિસુવ્રતને રાવણ | ૨૪૨ થી ૩૬૪ મારી પ્રાણપ્રિયા થાય. નમિનાથના. આંતરામાં ૯. ] કૃષ્ણ | મથુરા દેવકી વસુદેવ લોકોનો અત્યંત વલ્લભ થાઉં | ૧૦ ધનુ. | ૧૦૦૦ વર્ષ ૩જી નરક | કાશ્યપ ! નેમિનાથ જરાસંધ 1 ૩૬૫ થી ૩૮૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ બળદેવ અંગે યંત્ર-૫ સર્ગ-૩૩ શ્લોક નં. ૩૮ર થી ૩૯૬ S ૩૨૮ S નંબર | ગતિ બળદેવ-નામ અચલ વિજય T નગરી પોતનપુર દ્વારવતી પિતા પ્રજાપતિ ૧. ક્યા દેવલોકથી ચ્યવન અનુત્તર મોક્ષ ભદ્ર દ્ધ સુપ્રભ સુદર્શન આનંદ નંદન રામચન્દ્ર બલભદ્ર મહાશુક્ર આયુષ્ય ૮૫ લાખ વર્ષ ૭પ લાખ વર્ષ ૬૫ લાખ વર્ષ પપ લાખ વર્ષ ૧૭ લાખ વર્ષ ૮૫ હજાર વર્ષ ૬૫ હજાર વર્ષ ૧૫ હજાર વર્ષ ૧૨૦૦ વર્ષ સોમ શિવ મહાશિવ અગ્નિસિંહ દશરથ તેના પૂર્વ ભવના નામ વિશ્વનંદી સુબુદ્ધિ સાગરદત્ત અશોક લલિત વરાહ ધનસેન અપરાન્તિ લલિતરાજ અશ્વપુર ચક્રપુર વારાણસી રાજગૃહ મથુરા બ્રહ્મલોક વસુદેવ બ્રહ્મલોક નંબર | | બ્લોક નં. રુદ્રના નામ ભીમાવલિ જિતશત્રુ ૪૦૧ રુદ્ર અંગે યંત્ર- દસર્ગ-૩૩ ગતિ ક્યા તીર્થંકરના શાસનમાં સાતમી નરક ઋષભદેવ અજિતનાથ છઠ્ઠી નરક સુવિધિનાથી શીતલનાથ શ્રેયાંસનાથ વાસુપૂજ્ય વિમલનાથ પાંચમી નરક અનંતનાથ ત્રીજી નરક ધર્મનાથ શાંતિનાથ મહાવીર સ્વામી થી. વિશ્વાનલ સુપ્રતિષ્ઠ અચલ પંડરીક જિતધર જિતનામ પેઢાલ સત્યકી ૪૦૫ કાળલોક-ઉત્તરાર્ધ-યંત્રો ૧૦. ૧૧. G Page #362 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री आदिनाथाय नमः ॥ श्रीमद्- विनय - विजयोपाध्याय- विरचितः श्रीभावलोकप्रकाशः अथ गुर्जर भाषानुवाद-समेतः 卐 श्रीभावलोकप्रकाशः प्रारभ्यते ॥ अथ षट्त्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥ शंखेश्वरं प्रणिदधे प्रकटप्रभावं, त्रैलोक्यभावनिवहावगमस्वभावं । भावारिवारणहरिं हरिसेवनीयं वामेयमीश्वरममेयमहोनिधानं ॥ १ ॥ स्वरूपं भावलोकस्य यथगममथ ब्रुवे । गुरुश्रीकीर्त्तिविजय-दीपोद्योतितह्यद्गृहः ॥ २ ॥ स्वतस्तैर्हेतुभिर्वा तद्रूपतयात्मनां । भवनान्यौपशमिका-दयो भावाः स्मृता इति ॥ ३ ॥ भवत्यमीभिः पर्यायै र्यद्वोपशमनादिभिः । जीवानामित्यमी भावा-स्ते च षोढा प्रकीर्त्तिताः ॥ ४ ॥ શ્રી ભાવલોક પ્રકાશ સર્ગ ૩૬ મો વામામાતાના પુત્ર, પ્રગટ પ્રભાવવાળા, ત્રણ લોકમાં રહેલા ભાવોના સમૂહના સ્વભાવને જાણનારા, ભાવશત્રુરૂપ ગજનું નિવારણ કરવા માટે સિંહસમાન, ઈન્દ્રોથી સેવનીય અને અત્યંત તેજના નિધાન એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું અમે ધ્યાન કરીએ છીએ. ૧. શ્રી કીર્તિવિજય ગુરુ મહારાજરૂપ દીપ વડે પ્રકાશિત થયેલ છે હૃદયરૂપી ગૃહ જેનું એવો હું જ (વિનય વિજય) હવે જેમ આગમમાં કહ્યું છે, તેમ ભાવલોકનું સ્વરૂપ કહું છું. ૨. પોતાની મેળે અથવા તે તે હેતુઓથી તે તે રૂપપણે આત્માનું જે થવું તે ઔપમિકાદિ ભાવો उसा छे. उ. અથવા આ ઉપશમનાદિ પર્યાયોથી જીવોના આવા ભાવો થાય છ. તે ભાવ છ પ્રકારના કહ્યા छ. ४. Page #363 -------------------------------------------------------------------------- ________________ 330 ભાવલોક સર્ગ -૩૬ आद्यस्तत्रौपशमिको द्वितीयः क्षायिकाह्वयः । क्षायोपशमिको भाव-स्तार्त्तीयीको निरूपितः ॥ ५ ॥ तुर्य औदयिको भावः पंचमः पारिणामिकः । द्वयादिसंयोगनिष्पन्नः षष्ठः स्यात्सान्निपातिकः ।। ६ ।। यः प्रदेशविपाकाभ्यां कर्मणामुदयोऽस्य यत् । विष्कंभणं स एवोपशमिकस्तेन वा कृतः ॥ ७ ॥ क्षयः स्यात्कर्मणामात्यं - तिकोच्छेदः स एव यः । अथवा तेन निर्वृत्तो यः स क्षायिक इष्यते ॥ ८॥ अभावः समुदीर्णस्य क्षयोऽथोपशमः पुनः । विष्कंभितोदयत्वं य-दनुदीर्णस्य कर्मणः ॥ ९ ॥ आभ्यामुभाभ्यां निर्वृत्तः क्षायोपशमिकाभिधः । भावस्तृतीयो निर्दिष्टः ख्यातोऽसौ मिश्र इत्यपि ॥ १० ॥ उदयावलिकायां य-प्रविष्टं क्षीणंमेव तत् । तदन्यत्तु भवेत्कर्म, शेषमत्रोपशांतिमत् ॥ ११ ॥ वह्नेर्विध्यातशेषस्य भस्मच्छन्नस्य साम्यभृत् । क्षीणोपशांतं स्यात्कर्मे त्यवस्थाद्वितयान्वितं ॥ १२ ॥ नन्वौपशमिकाद्भावो भिद्यते नैष कर्म यत् । तत्रापि क्षीणमुदित-मुपशांतं भवेत्परं ॥ १३ ॥ પહેલો ઔપશમિક, બીજો ક્ષાયિક, ત્રીજો ક્ષાયોપશમિક, ચોથો ઔયિક, પાંચમો પારિણામિક અને છઠ્ઠો બે-ત્રણ વિગેરે ભાવોના સંયોગથી બનેલો સાત્રિપાતિક. ૫-૬. હવે તે ભાવોનું સ્વરૂપ કહે છે જે પ્રદેશ અને વિપાક બન્ને પ્રકારે કર્મના ઉદયને રોકવો, તે ઔપમિક અથવા તેથી ઉત્પન્ન થયેલ આત્માનો ભાવ તે ઔપમિક, કર્મોનો જે આત્યંતિક ઉચ્છેદ, તે ક્ષાયિક અથવા તેથી નિષ્પન્ન થયેલ ભાવ તે ક્ષાયિક કહેવાય છે. ૭-૮. ઉદીર્ણ કર્મોનો અભાવ તે ક્ષય અને અનુદીર્ણ કર્મના ઉદયને રોકી દેવો તે ઉપશમ. આ બન્ને (ક્ષય અને ઉપશમ)વડે ઉત્પન્ન થયેલો ભાવ તે ત્રીજો ક્ષાોપશમિક ભાવ કહેલો છે. તેનું બીજું નામ मिश्र पारेवाय छे. ८-१०. આ ભાવમાં ઉદયાવલીમાં પ્રવિષ્ટ થયેલા કર્મનો ક્ષય અને શેષકર્મ ઉપશાંત થાય છે. ૧૧. અગ્નિ બુઝાઈ ગયા બાદ બાકી રહેલો અગ્નિ જેમ રાખથી ઢંકાઈ જાય, તેની સમાન અવસ્થાને ધારણ કરતું કર્મ ક્ષીણ અને ઉપશાંત થાય છે. ૧૨. પ્રશ્ન : ‘ઔપશમિક ભાવથી આ ભાવ જુદો પડી શકશે નહીં, કારણ કે તે ભાવમાં પણ ઉદિતનો ક્ષય અને અનુદિત ઉપશાંત હોય છે. ૧૩. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ઔપથમિક આદિ ભાવોનું સ્વરૂપ अत्रोच्यते-स्यात्क्षयोपशमे कर्म-प्रदेशानुभवात्मकः । उदयोऽप्यनुभागं तु नैषां वेदयते मनाक् ॥ १४ ॥ प्रदेशैरप्युपशमे कर्मणामुदयोऽस्ति न । विशेषोऽयमुपशम-क्षयोपशमयोः स्मृतः ॥ १५ ॥ आगमश्चात्र-से णूणं भंते णेरइयस्स वा तिरिक्खजोणियस्स वा मणुस्सस्स वा देवस्स वा जे कडे कम्मे, णत्थि णं तस्स अवेयइत्ता मोक्खो ? हंता गो ! से केणठेणं भंते ! एवं वुच्चिति ? एवं खलु गो ! मए दुविहे कम्मे पन्नत्ते, तं पदेसकम्मे य अणुभावकम्मे य, तत्थ णं जं पदेसकम्मं तं नियमा वेदेइ, तत्थ णं जं तं अणुभावकम्मं तं अत्थेगतियं वेदेति, अत्थेगतियं नो वेदेति, णातमेयं अरहता, विण्णायमेतं अरहता, अयं जीवे इमं कम्म अज्झोवगमियाय वेदणाए वेदिस्सति, अयं जीवे इमं कम्मं उवक्कमिया वेदणाए वेदिस्सति, अहाकम्मं अहानिकरणं जहा जहा तं भगवया दिट्ठ, तहा तहा विपरिणमिस्सतीति, से तेणठेणं एवं वुच्चति. यः कर्मणां विपाकेना-नुभवः सोदयो भवेत् । स एवौदयिको भावो निवृत्तस्तेन वा तथा ॥ १६ ॥ य एव जीवाजीवानां स्वरूपानुभवं प्रति । प्रह्वीभावः परीणामः स एव पारिणामिकः ।। १७ ॥ ઉત્તરઃ ‘ક્ષયોપશમ ભાવમાં કર્મોનો પ્રદેશાનુભવરૂપ ઉદય હોય છે, વિપાકનુભાવ હોતો નથી ૧ ભાવમાં તો પ્રદેશથી પણ કમનો ઉદય હોતો નથી. આ ઉપશમ અને ક્ષયોપશમમાં તફાવત છે.’ ૧૪-૧૫. આગમમાં આ પ્રમાણે કહ્યું છે કે હે ભગવંત! નારકને તિર્યંચોને, મનુષ્યોને તથા દેવોને તેના કરેલા જે કમ તેનો વિદ્યા વિના તો ક્ષય થતો જ નથી ને?” ભગવંત કહે છે કે ‘થાય છે પણ ખરો.” ગૌતમ સ્વામી પૂછે છે કે - હે પ્રભુ ! આપ એમ શા કારણે કહો છો?' પ્રભુ કહે છે કે - “હે ગૌતમ ! મેં કર્મ બે પ્રકારના કહ્યા છે. ૧ પ્રદેશ કર્મ અને ૨ અનુભાવ કર્મ. તેમાં જે પ્રદેશકમ છે, તે તો નિશ્ચય વેદાય છે અને જે અનુભાવ કર્મ છે. તેમાંથી કોઈક વેદાય છે ને કોઈક વેદાતાં નથી. આ અરિહંતે જાણેલું છે અને અરિહંતે વિશેષ રીતે જાણેલું છે કે આ જીવ કર્મને વિપાકોદયથી વેદશે અને આ જીવ કર્મ પ્રદેશોદય દ્વારા વેદશે. જે કર્મ જેવા નિકરણપણે જેવી જેવી રીતે ભગવંતે જોયું છે, તે કર્મ તેવી રીતે વિશેષ પરિણામ પામશે એમ સમજવું. આ કારણે એમ કહેલું છે. હવે જે કર્મનો વિપાકવડે અનુભવ તે ઉદય કહેવાય છે. અને જે ઉદય તે જ ઔદયિક ભાવ કહેવાય છે. અથવા તે ઉદયથી ઉત્પન્ન થયેલો જે ભાવ તે ઔદયિક ભાવ સમજવો. ૧૬. જે જીવ કે અજીવને સ્વરૂપાનુભવ કરવામાં જે તત્પરતા તે જ પરિણામ કહેવાય છે. તેને જ પારિણામિક ભાવ જાણવો. ૧૭. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨. ભાવલોક સર્ગ - ૩૬ परिणामेन निवृत्त इति चात्र न संभवेत् । अस्यां निरुक्ती सादित्वं जीवत्वादेः प्रसज्यते ॥ १८ ॥ अत्र चाद्यास्त्रयः प्रादु-र्भवेयुः कर्मघाततः । रजोभ्रमविगमे तिग्म-रशिमकांतिकलापवत् ।। १९ ।। सर्वतो देशतश्चेति विघातः कर्मणां द्विधा । : વીવેડચ: સત્યપ્રયોગ: | ૨૦ | तुर्यस्तु भावः स्वोपात्त-कर्मोदयसमुद्भवः । સુરાવો યાત-વૃત્તાસ્થામાવવતુ || ૨૦ || पारिणामिकभावस्तु निर्दिष्टो निनिमित्तकः ।। अत एव स्वार्थिकोऽत्र प्रत्ययो राक्षसादिवत् ॥ २२ ॥ आदिमाश्च त्रयो भावा जीवानामेव निश्चिताः । अंतिमौ तौ पुनर्जीवा-जीवासाधारणौ स्मृतौ ॥ २३ ॥ एकत्र द्वयादिभावानां सन्निपातोऽत्र वर्तनं । યો માવર્તન નિવૃત્તમત્સાન્નિપાતિવઃ | ૨૪ || પરિણામવડે નિવૃત્ત થયેલો, બનેલો ભાવ તે પારિણામિક ભાવ એવો અર્થ અહીં સંભવતો નથી, કેમ કે તેવી વ્યુત્પત્તિ કરવાથી તો જીવતત્ત્વાદિ સાદિ થાય. ૧૮. રજ અને વાદળના દૂર થવાથી પ્રગટ થતી સૂર્યની કાંતિની જેમ આ ભાવોમાં પ્રથમના ત્રણ ભાવો કર્મના ઘાતથી ઉત્પન્ન થાય છે. ૧૯. કર્મનો વિઘાત સર્વથી અને દેશથી એમ બે પ્રકારે થાય છે. તેમાં પહેલા (સર્વથી વિઘાત) સ્વ (આત્મ) વીર્યની અપેક્ષાથી થાય છે અને બીજો (દેશથી વિઘાત) કર્મ એવા આત્માના પ્રયોગથી થાય છે. ૨૦. મદિરાપાનના ઉદયથી થતા ગીત, નૃત્ય હાસ્યાદિ ભાવની જેમ ચોથો (ઔદાયિક) ભાવ પોતાના બાંધેલા કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૨૧. પાંચમો પરિણામિક ભાવ નિનિમિત્તક (આત્માના વીર્ય કે ક્રિયાની અપેક્ષા રહિત) કહ્યો છે. તેથી અહીં રાક્ષસાદિ શબ્દની જેમ સ્વાર્થમાં રૂ પ્રત્યય સમજવો. ૨૨. આ પાંચ પૈકી પ્રથમના ત્રણ ભાવો જીવોને જ હોય છે અને ચોથોને પાંચમો એ બે ભાવ-જીવ અજીવ બન્નેને સાધારણ કહ્યા છે. ૨૩. એકત્ર બે વિગેરે ભાવોનો જે સંયોગપૂર્વક જે વર્તન તેથી ઉત્પન્ન થતો ભાવ તે સાત્રિપાતિક ભાવ કહ્યો છે. ૨૪. Page #366 -------------------------------------------------------------------------- ________________ ભાવોનાં નામમાં જે ક્રમ છે તેનું કારણ. ૩૩૩ कर्मग्रंथसूत्रवृत्तितत्त्वार्थभाष्यभावप्रकरणादिष्वयमेव भावषट्कोद्देशक्रमः, अनुयोगद्वारसूत्रमहाभाष्यसूत्रवृत्त्यादिषु तु औदयिकौपशमिकक्षायिकक्षायोपशमिकपारिणामिकसान्निपातिका भावा इति. तत्र कर्मग्रंथादिसूत्रेषु यत्प्रवचनोक्तक्रमलंघनं तत्र लाधवं कालस्वामिभेदतारतम्यं च हेतुमामनंति. आंतर्मोहूर्तिकत्वेन यत आद्योऽल्पकालिकः । तथाल्पस्वामिक इति प्रथमं स प्ररूपितः ।। २५ ॥ न प्राप्नुयुर्यदबहवः परिणाममिहेदशं । भावस्तदौपशमिको मितस्वामिक ज्ञाष्यते ।। २६ ॥ भूरिभेदो भूरिकालो भूरिस्वामिक एव च । क्षायिको ह्यौपशमिका-त्तदुक्तस्तनंतरं ॥ २७ ॥ क्षायोपशमिकः पश्चा-क्षायिकात्तत एव च । પવનીવવિજઃ પ્રોવતઃ લાયો શનિવનુ છે ૨૮ | ततो भूरिकर्मयोगात् स्वामिसाधर्म्यतोऽपि च । युक्तं क्षायोपशमिका-दन्वौदयिकशंसनं ॥ २९ ॥ કર્મગ્રંથ સૂત્રવૃત્તિ, તત્ત્વાર્થભાષ્ય, ભાવપ્રકરણાદિમાં આ પ્રમાણે જ છે. છ ભાવના ઉદેશનો ક્રમ કહેલો છે. અનુયોગદ્વાર સૂત્ર અને મહાભાષ્ય સૂત્રની વૃત્યાદિમાં તો ઔદયિક, ઓપશમિક, ક્ષાયિક, લાયોપશિમક, પારિણામિક અને સાત્રિપાતિક એ પ્રમાણે ક્રમ કહેલો છે. તેમાં કર્મગ્રંથાદિ સૂત્રોમાં જે પ્રવચનોક્ત ક્રમનું ઉલ્લંઘન કરેલું છે, તેમાં લાઘવ અને કાળ સ્વામી અને ભેદનું તારતમ્ય જ હેતુ ભૂત છે. તે આ પ્રમાણે. પ્રથમ ઉપશમ ભાવ કહેલ છે, કેમ કે તે અંતર્મુહૂર્તની સ્થિતિવાળો હોવાથી અલ્પકાલિક છે અને તેના સ્વામી પણ અલ્પ હોય છે. ૨૫. કારણ કે અહીં તેવા પ્રકારના પરિણામને ઘણા જીવો પામતા નથી, તૈથી આ ઔપથમિક ભાવના સ્વામી થોડા કહ્યા છે. ૨૬. ક્ષાવિકભાવ, ઔપથમિક ભાવથી ઘણા ભેદવાળો, ઘણાં કાળની સ્થિતિવાળો અને ઘણા સ્વામીવાળો હોવાથી ત્યાર પછી (બીજો) કહેલો છે. ૨૭. અને તે જ કારણોથી ક્ષાયિકની પછી ક્ષાયોપથમિક ભાવ કહેલો છે. ઔદયિક ભાવ પણ તે જ કારણોથી ક્ષાયોપથમિકની પછી કહેલો છે. ૨૮. ઘણા કમોંના યોગવાળો હોવાથી અને સ્વામીના સાધમ્યપણાથી ક્ષાયોપથમિકની પછી ઔદયિક કહેલ છે, તે યુક્ત છે. ૨૯. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ભાવલોક સર્ગ -૩ अत्यंतभिन्नः पूर्वभ्यो महाविषय एव यत् । पारिणामिक इत्युक्तो भावादौदयिकादनु ॥ ३० ॥ पूर्वेषां द्वयादिसंयोगा-दाविर्भवति यन्ननु । તઘુક્તમુતિઃ સર્વ-પર્યંતે સાન્નિપાતિઃ ॥ ૩૧ || दौ नावष्टादशाथैव- विंशतिश्च त्रयः क्रमात् । एषामुत्तरभेदाः स्युस्त्रिपंचाशच्च मीलिताः ॥ ३२ ॥ औ० २ क्षायि० ९ क्षायो० १८ औद० २१ पा० ३ सर्व० ५३ । सानिपातिकभावस्तु षड्विंशतिविधो भवेत् । तत्रोपयुक्ताः षड्भेदा विंशतिस्त्वप्रयोजकाः ॥ ३३ ॥ सम्यकत्वं यद्भवत्यादौ ग्रंथिभेदादनंतरं । स्याद्यच्चोपशमश्रेण्यां सम्यक्त्वं चरणं तथा ।। ३४ ।। द्वावौपशमिको भावौ प्रोक्तावेतौ महर्षिभिः । ब्रूमहे क्षायिकस्याथ नवभेदान् यथागमं ॥ ३५ ॥ ये ज्ञानदर्शने स्यातां निर्मूलावरणक्षयात् । सम्यकत्वं यच्च सम्यकत्व - मोहनीयक्षयोद्भवं ॥ ३६ ॥ પૂર્વના બધા ભાવોથી અત્યંત ભિન્ન હોવાથી અને મહાવિષયવાળો હોવાથી ઔદિયક ભાવની પછી પારિણામિક ભાવ કહેલો છે. ૩૦. પૂર્વના ભાવોમાંથી બે-ત્રણ વિગેરેના સંયોગથી ઉત્પન્ન થતો હોવાથી સર્વના છેડે સાન્નિપાતિક ભાવ કહેલ છે, તે યુક્ત જ છે. ૩૧. પૂર્વોક્ત ભાવોના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ એ પ્રમાણે ઉત્તર ભેદો છે. તે એકત્ર કરતાં ૫૩ ભેદ થાય છે. ૩૨. (ઔપશમિકના ૨, ક્ષાયિકના ૯, ક્ષાયોપશમિકના ૧૮, ઔદિયકના ૨૧ અને પારિણામિકના ૩, કુલ ૫૩) સાત્રિપાતિક ભાવ ૨૬ પ્રકારનો છે. તેમાં ઉપયોગી ભેદ ૬ છે, બાકીના ૨૦ ઉપયોગમાં આવનારા નથી. ૩૩. અનાદિ મિથ્યાત્વીને ગ્રંથિભેદ થવાથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ થાય છે અને ઉપશમ શ્રેણિ માંડે ત્યારે ઉપશમ ભાવનું સમક્તિ અને ચારિત્ર બન્ને થાય છે. ૩૪. તેથી મહર્ષિઓએ એ રીતે ઔપમિક ભાવ બે પ્રકારે કહેલ છે. હવે ક્ષાયિક ભાવના નવ ભેદ આગમાનુસારે કહેવાય છે. ૩૫. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ નિર્મૂળ થવાથી જે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ક્ષાયિક, લાયો.ના ભેદ चारित्रं यच्च चारित्र-मोहनीयक्षयोत्थितं । याश्च दानाद्यंतराय-पंचकक्षयसंभवाः ॥ ३७ ॥ दानलाभभोगवीर्यो-पभोगलब्धयोऽद्भुताः । नवामी क्षायिका भावा भवेयुः सर्ववेदिनां ।। ३८ ॥ मतिश्रुतावधिमनः पर्यायाणां चतुष्टयं । मत्यज्ञानश्रुताज्ञान-विभंगा इति च त्रयं ॥ ३९ ॥ यतो ज्ञानावरणीय-क्षयोपशमसंभवा । ततः क्षायोपशमिका भावाः सप्तोदिता अमी ॥ ४० ॥ ज्ञानी सम्यकत्वयोगेना-ऽज्ञानी मिथ्यात्ववांश्च सः । क्षायोपशमिकत्वं तदज्ञानानामपि स्फुटं ॥ ४१ ॥ अचक्षुश्चक्षुरवधि-दर्शनानीति च त्रयं । दर्शनावरणीयाख्य-क्षयोपशमसंभवं ॥ ४२ ॥ सम्यकत्वं यदनंतानु-बंधिदर्शनमोहयोः । भवेत्क्षयोपशमतः क्षायोपशमिकं ततः ।। ४३ ॥ થાય છે તે બે ૨, સમક્તિ મોહનીયના ક્ષયથી ઉત્પન્ન થતું ક્ષાયિક સમક્તિ ૩, ચારિત્ર મોહનીયના ક્ષયથી ઉત્પન્ન થતું ક્ષાયિક (યથાખ્યાત) ચારિત્ર ૪ અને દાનાદિક પાંચ અંતરાયનો ક્ષય થવાથી ઉત્પન્ન થતા ક્ષાયિક ભાવના દાન પ, લાભ ૬, ભોગ ૭, ઉપભોગ ૮ અને વીર્ય ૯ આ નવ પ્રકાર ક્ષાયિક ભાવના છે. તે સર્વજ્ઞને પ્રાપ્ત થાય છે. ૩૬-૩૮. હવે ક્ષાયોપથમિક ભાવના અઢાર ભેદ કહેવાય છે કે મતિ, શ્રત,અવધિ અને મનઃ પર્યવજ્ઞાન-એ ચાર અને મતિ, અજ્ઞાન, શ્રુત અજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન - કુલ ૭ જ્ઞાનાવરણીય કર્મના ભેદ ક્ષાયોપથમિક ભાવના કહેવાય છે. ૩૯-૪૦. . તેમાં સમ્યક્તના સંયોગથી જીવ જ્ઞાની કહેવાય છે અને મિથ્યાત્વના સંયોગથી અજ્ઞાની કહેવાય છે તેથી અજ્ઞાનોને માટે પણ જ્ઞાનાવરણીય કર્મનું લાયોપથમિકપણું સિદ્ધ થાય છે. (૭) ૪૧. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. (૮-૧૦) ૪૨. - અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી થતું સમ્યક્ત તે પણ લાયોપથમિક કહેવાય છે. (૧૧) ૪૩. ૧. ક્ષાયિક સમ્યક્ત છઘ0ને પણ હોઈ શકે છતાં પણ અહિં ક્ષાયિક ભાવો ૯ સર્વજ્ઞ ભગવંતને હોય એમ જે કહ્યું, તે સંપૂર્ણ નવે - નવ સર્વજ્ઞ ભગવંતને જ હોય તેમ સમજવું. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ભાવલોક સર્ગ - ૩૬ vvvuuuuuuuuu यद् द्वादशकषायादि-चारित्रमोहकर्मणः । भवेत्क्षयोपशमतः चारित्रं ताद्दशं ततः ॥ ४४ ॥ संकल्पक्लृप्ताप्राणाति-पातादेर्यन्निवर्त्तनं । आरंभोत्थादनिवृत्तिः संयमासंयमो ह्ययं ॥ ४५ ॥ एष चारित्रमोहस्य यत्कषायाष्टकात्मनः । भवेत्क्षयोपशमतः, क्षायोपशमिकस्ततः ॥ ४६ ॥ दानादिलब्धयः पंच छद्मस्थानां भवति याः । क्षायोपशमिक्यो विघ्न-क्षयोपशमजा-हि ताः ॥ ४७ ॥ भावा अष्टादशाप्येवं क्षायोपशमिका इमे । कर्मक्षयोपशमतो यद्भवंत्युक्तया दिशा ।। ४८ ॥ अथाज्ञानमसिद्धत्व-मसंयम ईमे त्रयः । लेश्याषट्कं कषायाणां गतीनां च चतुष्टयं ॥ ४९ ॥ वेदास्त्रयोऽथ मिथ्यात्वं भावा इत्येकविंशतिः । कर्मणामुदयाज्जाता-स्तत औदयिकाः स्मृताः ॥ ५० ॥ બાર કષાયદિ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી જે ચારિત્ર (સર્વ વિરતિ પ્રાપ્ત થાય, તે ક્ષાયોપથમિક ભાવનું ચારિત્ર કહેવાય છે. (૧૨) ૪૪. સંકલ્પીને નિરપેક્ષપણે નિરપરાધી ત્રસ જીવની) હિંસાદિથી જે અટકવું અને આરંભ (વિગેરે) થી ઉત્પન્ન થયેલી હિંસાદિથી ન અટકવું, તે સંયમસંયમ (દેશવિરતિ) છે.(૧૩) ૪૫. આ દેશવિરતિ, ચારિત્ર મોહનીયના આઠ કષયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, તેથી તે ક્ષાયોપથમિક સમજવી. ૪૬. છવસ્થ જીવોને દાનાદિ પાંચ લબ્ધિઓ અંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન (પ્રાપ્ત) થાય છે, તેથી તે પાંચ ક્ષાયોપથમિકો સમજવી. (૧૪ થી ૧૮) ૪૭. એ પ્રમાણે ક્ષયોપશમ ભાવના ૧૮ ભેદ સમજવા કે જે ઉપર કહ્યા પ્રમાણે કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. ૧૪૮. હવે ઔદયિક ભાવના ૨૧ ભેદ કહેવાય છે. અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, છ વેશ્યા, ચાર કષાય, ચાર ગતિ, ત્રણ વેદ અને એક મિથ્યાત્વ - આ ૨૧ પ્રકાર કર્મોના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે, તેથી તે ઔદયિક ભાવ કહેવાય છે. ૪૯-૫૦. ૧. ચાર પ્રકારના જ્ઞાન, ત્રણ પ્રકારના અજ્ઞાન, પ્રથમના ત્રણ દર્શન, સમક્તિ, દેશવિરતિ, સર્વવિરતિ અને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય રૂપ પાંચ પ્રકારની લબ્ધિ. કુલ અઢાર ભેદ ક્ષયોપશમ ભાવના જારાવા. Page #370 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અંગે જુદા જુદા મત 33७ अतत्त्वे तत्वबुद्धयादि-स्वरूपं भूरिदुःखदं । मिथ्यात्वमोहोदयज-मज्ञानं तत्र कीर्तितं ॥ ५१ ।। यदभ्याधायि-जह दुव्वयणमवयणं कुच्छियसीलं असीलमसईए । भन्नइ तह नाणंपि हु मिच्छद्दिट्ठिस्स अन्नाणं ॥ ५२ ॥ असिद्धत्वमपि ज्ञेय-मष्टकर्मोदयोद्भवं । प्रत्याख्यानावरणीयो-दयाच्च स्यादसंयमः ।। ५३ ॥ लेश्याः कषायनिष्यंद इति येषां मतं मतं । तेषां मते कषायाख्य-मोहोदयभवा इमाः ॥ ५४ । येषां मते त्वष्टकर्म-परिणामात्मिका इमाः । अष्टकर्मोदयात्तेषां मतेऽसिद्धत्ववन्मताः ॥ ५५ ॥ येषां योगपरीणामो लेश्या इति मतं मतं । तेषां त्रियोगिजनक-कर्मोदयभवा इमाः ॥ ५६ ॥ इति कर्मग्रंथवृत्त्यभिप्रायः, तत्त्वार्थवृत्तौ च मनोयोगपरीणामो लेश्या इत्युक्तं, तथाहिननु कर्मप्रकृतिभेदानां द्वाविंशं शतं प्रकृतिगणनया प्रसिद्धमाम्नायेन च तत्र लेश्याः न परिपठितास्तदेतत्कथमुच्यते-वक्ष्यते नामकर्मणि मनःपर्याप्तिः, पर्याप्तिश्च करणविशेषो, येन मनोयोग्यपुद्गलानादाय चिंतयति, ते च मन्यमानाः पुद्गलाः सहकरणान्मनोयोग उच्यते, તેમાં અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ વિગેરે સ્વરૂપવાળું, અત્યંત દુઃખ આપનારું અને મિથ્યાત્વ મોહનીયથી ઉત્પન્ન થનારું અજ્ઞાન કહેલું છે. પ૧. કહ્યું છે કે - “જેમ દુર્વચન તે અવચન અને અસતીનું ખરાબ શીલ તે અશીલ કહેવાય તેમ મિથ્યા દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. પ૨. આઠે પ્રકારના કર્મોના ઉદયથી ઉત્પન્ન થતું અસિદ્ધત્વ છેપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી અસંયમ પ્રાપ્ત થાય છે. પ૩. જેના મતે કષાયના ઝરણારૂપ લેશ્યા છે, તેના મતે કષાયમોહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલી છે वेश्यागी छ. ५४. જેના મતે અષ્ટકમના પરિણામરૂપ લેશ્યા છે, તેના મતે અસિદ્ધત્વની જેમ અષ્ટ કર્મોદય જન્ય सेश्या सम४वी. ५५. અને જેના મતે યોગપરિણારૂપ લેશ્યા છે, તેના મતે ત્રણ યોગને ઉત્પન્ન કરનાર કર્મોદયથી ઉત્પન્ન થયેલી લેશ્યા સમજવી. ૫૬. આ પ્રમાણે કર્મગ્રંથ વૃત્તિનો અભિપ્રાય છે. તથા તત્ત્વાર્થવૃત્તિમાં મનોયોગના પરિણામરૂપ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ભાવલોક સર્ગ - ૩૬ मनोयोगपरिणामश्च लेश्या इति. एवं मतत्रयेऽपि यथास्वं लेश्यानामंतर्भावे वाच्यः । अत्र मतत्रयेंत्यं पटीयोऽन्ये चानीदशे इत्यादि द्रव्यलोके लेश्याधिकारे प्रपंचितमस्ति. कषायाः स्युः क्रोधमान-मायालोमा इमे पुनः । कषायमोहनीयाख्य-कर्मोदयसमुद्भवाः ॥ ५७ ॥ गतयो देवमनुज-तिर्यग्नरकलक्षणाः । भवंतीह गतिनाम-कर्मोदयसमुद्भवाः ॥ ५८ ॥ नोकपायमोहनीयो-दयोद्भूताभवंत्यथ । स्त्रीपुनंपुसकाभिख्या वेदाः खेदाश्रया भृशं ॥ ५९ ॥ मिथ्यात्वमपि मिथ्यात्व-मोहनीयोदयोद्गतं । एवमौदयिका भावा व्याख्याता एकविंशतिः ॥ ६० ॥ ननु निद्रादयो भावा-स्तत्तत्कर्मोदयोद्गताः । अन्येऽपि संति तत्केयं गणनात्रैकविंशतेः ।। ६१ ॥ લેશ્યા કહી છે, તે આ પ્રમાણે પ્રશ્ન કર્મપ્રકૃતિના ૧૨૨ ભેદની પ્રસિદ્ધ આમ્નાય પ્રમાણે ગણના કરતાં તેમાં વેશ્યા આવતી. નથી, તો તમે મનોયોગના પરિણારૂપ તેને કેમ કહો છો ? ઉત્તર : “આગળ નામકર્મમાં મન:પર્યાપ્તિ કહેવાશે. તે પયપ્તિ કરણવિશેષ છે, કે જે કરણ વડે મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ચિંતવન કરાય છે, તે મનરૂપ થયેલા પુદ્ગલો સહકારી કારણ હોવાથી મનોયોગ કહેવાય છે. તે મનોયોગના પરિણામરૂપ લેશ્યા છે એમ સમજવું.” ઉપર પ્રમાણે ત્રણ મતમાં યથાયોગ્યપણે વેશ્યાનો અંતભાવ સમજવો. “ આ ત્રણ મતમાં છેલ્લો મત ઠીક છે અને પહેલા બે મત બરાબર નથી.' ઈત્યાદિ દ્રવ્યલોકમાં લેશ્યાધિકારમાં સવિસ્તર કહેલું છે. કષાય મોહનીય કર્મના ઉદયથી ક્રોધ, માન, માયા, લોભ કષાયો થાય છે. પ૭. દેવ, મનુષ્ય તિર્યંચ અને નારકીરૂપ ચાર ગતિ છે, તે ગતિનાકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. ૫૮. અત્યંત ખેદ આપનાર સ્ત્રી, પુરુષ અને નપુંસક નામના ત્રણ વેદનો નોકષાયમોહનીયકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પ૯. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઔદયિક ભાવના ૨૧ ભેદનું વિવરણ સમજવું. ૦ પ્રશ્ન : તે તે કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થતા નિદ્રાદિ ભાવ વિગેરે બીજા ઘણા ભાવો છે, તો Page #372 -------------------------------------------------------------------------- ________________ ઔદયિકના ૨૧ ભેદ કેમ ? अत्रोच्यते-यथासंभवमेष्वेवां तर्भाव्या अपरेऽपि ते । सावर्ण्यसाहचर्याभ्यामाक्षेपाद्वोपलक्षणात् ॥ ६२ ॥ निद्रापंचकमाक्षिप्त-मज्ञानग्रहणाद्यतः । સ્યાવજ્ઞાન મોહનીયા-વરદ્વિતયોવવાત્ ॥ ૬રૂ ॥ गतिग्रहणतः शेष- नामकर्मभिदां व्रजः । ઞક્ષિપ્તયેડવિનામાવા-સાવાદીપજ્ઞક્ષ્યતે || ૬૪ || आयूंषि देवनीये द्वे गोत्रे द्वे इत्यमून्यपि । आक्षिप्यतेऽत्र गत्यैवा - ऽनन्यथाभावतः खलु ॥ ६५ ॥ जात्यादिनामगोत्रायु-र्वेद्यानां कर्मणां ध्रुवं । भवधारणहेतूना-मसत्येकतरेऽपरि यत् ॥ ६६ ॥ गतिर्न संभवत्येवा-ऽव्यभिचारि ततः स्फुटं । ज्ञेयमेषां साहचर्य-मर्हत्यपि तथेक्षणात् ॥ ६७ ॥ हास्यादि षट्कमाक्षिप्तं वेदानां ग्रहणादिह । यदेतेऽव्यभिचारेण वेदोपग्रहकरिणः ॥ ६८ ॥ ઔદિયક ભાવના ભેદની સંખ્યા ૨૧ ની જ કેમ કહી છે ? ૧. ઉત્તર : ‘સાવર્ણીવડે (સમાનતા) સાહચર્યવડે (સાથે રહેવું) આક્ષેપથી (અર્થપત્તિથી) અને ઉપલક્ષણથી (એના જેવા બીજા લક્ષણોથી) પ્રાપ્ત થતા બીજા ભાવોનો યથાસંભવ અંતર્ભાવ ૨૧ ભેદમા કરી લેવો. ૬૨. ૩૩૯ જેમકે અજ્ઞાનના ગ્રહણમાં નિદ્રાપંચક સમાઈ જતો હોવાથી તેમાં આક્ષેપ (સમાવેશ) કરવો. કારણ કે જે અજ્ઞાન છે તે મોહનીય અને જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય એ બે પ્રકારના આવણરૂપ કર્મના ઉદયથી જ થાય છે. ૬૩. ગતિ ગ્રહણ કરવાથી નામકર્મની બીજી પ્રકૃતિઓના સમૂહનો તેમાં આક્ષેપ કરી લેવો કારણ કે તે પ્રકૃતિઓનો ઉદય ગતિ વિના થતો નથી તેથી અથવા તો તેના સાવર્ણપણાથી તેનું ઉપલક્ષણ કરી લેવું. ૬૪. આયુકર્મ, બે પ્રકારનું વેદનીય અને બે પ્રકારનું ગોત્રકર્મ તેનો પણ ગતિથી જ આક્ષેપ કરી લેવો, કારણ કે તેનો ઉદય પણ ગતિ વિના થતો નથી. ૬૫. જાત્યાદિ નામકર્મ, ગોત્ર, આયુ અને વેદનીયકર્મ કે જે ભવધારણના હેતુભૂત છે, તેમાંથી એકનો પણ અભાવ હોય, તો ગતિનામ સંભવે જ નહીં, તેથી તેનું અવ્યભિચારીપણું પ્રગટ જ છે અને સાહચર્યપણું પણ તે જ પ્રકારે સિદ્ધ છે. ૬૬-૬૭. ત્રણ વેદના ગ્રહણ કરવાથી હાસ્યાદિ ષટ્કનો તેમાં સમાવેશ કરી લેવો. કારણ કે તે સહજ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ભાવલોક સર્ગ - ૩૬ यद्वा कषायग्रहणा-द्धास्यादीनां परिग्रहः । सावयत्सिहचाराच्च कषायनोकषाययोः ॥ ६९ ॥ इत्यर्थतस्तत्त्वार्थवृत्ती. कर्मग्रंथवृतावप्युक्तं-ननु निद्रापंचकसातादिवेदनीयरत्यरतिप्रभृतयः प्रभुततरभावा अन्येऽपि कर्मोदयजन्याः संति, तत्किमित्येतावंत एवेति निर्दिष्टाः ? सत्यं, उपलक्षणत्वादन्येऽपि दृष्टव्याः, केवलं पूर्वशास्त्रेषु प्राय एतावंत एव निर्दिष्टा दृश्यंते, इत्यत्राप्येतावंत एवास्माभिः प्रदर्शिता इति. जीवत्वमथ भव्यत्व-मभव्यत्वमिति त्रयः । स्युः. पारिणामिका भावा नित्यमीद्दक्स्वभावतः ॥ ७० ॥ यदभव्यो न भव्यत्वं भव्यो वा नैत्यभव्यतां । कदाप्यजीवा जीवत्वं जीवो वा न ह्यजीवताम् ।। ७१ ।। जीव एवात्र जीवत्व स्वार्थिकः प्रत्ययो ह्ययं । भाविसिद्धिर्भवेद्भव्यः सिद्धयनर्हस्त्वभव्यकः ॥ ७२ ॥ भावः संति परेऽप्यस्ति-त्वादयः पारिणामिकाः । किंतु जीवाजीवसाधा-रणा इत्यत्र नोदिताः ॥ ७३ ।। રીતે વેદોદયને વધારનારા છે. ૬૮. અથવા ચાર કષાય ગ્રહણ કરવાથી હાસ્યાદિ ષકનો તેમાં સમાવેશ કરી લેવો. કારણ કે કષાય અને નોકષાયનું સાવર્ણપણું અને સહચારીપણું છે. ૬૯. આ પ્રમાણે અર્થથી તત્ત્વાર્થવૃત્તિમાં કહેલ છે કર્મગ્રંથની વૃત્તિમાં પણ કહ્યું છે કે નિદ્રાપંચક, સાતાદિ વેદનીય, રતિ-અરતિ વિગેરે ઘણા ભાવે બીજા પણ કર્મોદયજન્ય છે, તે છતાં આટલા (૨૧) જ ઔદયિકભાવ કેમ કહ્યા છે ? તેનો ઉત્તર આપે છે કે, ‘તારું કહેવું સત્ય છે, પરંતુ ઉપલક્ષણથી બીજા ભેદો પણ ગ્રહણ કરી લેવા કેવળ પૂર્વ શાસ્ત્રોમાં પ્રાયઃ આટલા જ ભેદ બતાવ્યા છે તેથી અમે પણ અહીં તેટલા જ ભેદ કહ્યા છે.' હવે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ ભેદ, નિરંતર એવો સ્વભાવ હોવાથી પારિણામિક ભાવના કહેલા છે. ૭૦. કારણ કે અભવ્ય કદાપિ ભવ્ય થતો નથી, ભવ્ય અભવ્ય થતો નથી, અજીવ જીવત્વ પામતો નથી અને જીવ અજીવત્વ પામતો નથી. ૭૧. જીવ તે જ જીવત્વ એ રીતે અહીં સ્વાર્થમાં વ પ્રત્યય સમજવો. જેની ભાવિકાળે સિદ્ધિ થવાની છે, તે ભવ્ય અને જે સિદ્ધિને અયોગ્ય છે, તે અભવ્ય જાણવા. ૭૨. અસ્તિત્વાદિ બીજા પણ પારિણામિક ભાવ છે, પરંતુ તે જીવ અને અજીવને સાધારણ હોવાથી Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ પારિણામિક ભેદ जीवस्यैव परं ये स्यु-र्न त्वजीवस्य कर्हिचित् ।। ते त्रिपंचाशदत्रोक्ताः सदौपशमिकादयः ॥ ७४ ॥ तथोक्तं तत्वार्थभाष्ये-जीवत्वभव्यत्वाभव्यत्वादीनि च । जीवत्वं भव्यत्वमभव्यत्वमित्येते त्रयः पारिणामिका भावा भवंति. आदिग्रहणं किमर्थमित्यत्रोच्यते-अस्तित्वमन्यत्वं कर्तृत्वं भोक्तृत्वं गुणवत्त्वमसर्वगतत्वमनादिकर्मसंतानवद्धत्वं प्रदेशवत्त्वमरूपत्वं नित्यत्वमित्यवमादयोऽप्यनादिपारिणामिका जीवस्य भाव भवंति । धर्मादिभिस्तु समाना इत्यादिग्रहणेन सूचिता इति । अजीवानां कतृत्वभोक्तृत्वादिकं चैवं तत्त्वार्थटीकायां-कर्तृत्वं सूर्यकांतेऽपि सवितृकिरणगोमयसंगमादुपलभ्यतेऽग्निनिर्वृत्तावेतत्सामान्यं, भोक्तृत्वं मदिरादिष्वत्यंतं प्रसिद्धं, भुक्तोऽनया गुड इति. क्रोधादिमत्त्वादगुणवत्वं ज्ञानाद्यात्मकत्वाद्वा परमाण्वादावपि गुणवत्वमेकवर्णादित्वात्समानं, अनादिकर्मसंतानबद्धत्वमिति कार्मणशरीरमप्यनादिकर्मसंतानबद्धमिति चेतनाचेतनयोधर्मसाम्यं, भाष्यकारः पुनरप्यादिग्रहणं कुर्वन् ज्ञापयत्यत्रानंतधर्मकमेक, तत्राशक्याः प्रस्तारयितुं सर्वे धर्माः प्रतिपदं, प्रवचनज्ञेन पुंसा यथासंभवमायोजनीयाः, क्रियावत्त्वं पर्यायोपयोगिता प्रदेशाष्टकनिश्चलता एवंप्रकाराः संति भूयांस इति. અહીં કહેવામાં આવ્યા નથી. ૭૩. ઉપર જે ઔપશમિકાદિ ભાવના વેપ્પન ભેદ કહેવામાં આવ્યા છે, તે જીવને જ હોય છે, કદી पए। सावन होता नथी.. ७४.। શ્રી તત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે “જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ વિગેરે. એટલે જીવત્વ, ભવ્યત્વ ને અભવ્યત્વ એ ત્રણ ભેદ પારિણામિક ભાવના છે.' અહીં આદિ શબ્દ શા માટે ગ્રહણ કર્યો છે ? તે કહેવાય છે-“અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, ગુણવત્ત્વ, અસવંગતત્વ, અનાદિકર્મસંતાનબદ્ધત્વ, પ્રદેશવત્ત્વ, અરૂપત્વ, નિત્યત્વ વિગેરે પણ અનાદિ પારિણામિક ભાવો જીવના હોય છે. તે ધમસ્તિકાયાદિ અજીવોની સાથે પણ સમાન હોય છે. એમ આદિ શબ્દના ગ્રહણથી સૂચવ્યું છે.' - હવે અજીવોનું કર્તુત્વ, ભોસ્તૃત્વ વિગેરે આ પ્રમાણે તત્ત્વાર્થ ટીકામાં કહ્યું છે-સૂર્યકાંતને વિષે પણ સૂર્યના કિરણ અને છાણના સંગમથી અગ્નિ ઉત્પન્ન કરવામાં કર્તુત્વ ઉપલબ્ધ થાય છે. તેથી તે રીતે સામાન્યતા છે. ભાતૃત્વ મદિરાદિને વિષે અત્યંત પ્રસિદ્ધ છે જેમકે આણે (મદિરાએ) ગોળ ખાધો છે. એ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ભાવલોક સર્ગ - ૩૬ सान्निपातिकभावानं कुर्महेऽथनिरूपणम् । तत्र स्युर्द्धिकसंयोगा दश ते नामतस्त्वमी ।। ७५ ।। आद्यः स्यादौपशमिक-क्षायिकाख्यसमन्वये । द्वितीयस्त्वौपशमिक-क्षायोपशमिकान्वये ॥ ७६ ॥ तृतीयश्चौपशमिकौ-दयिकाख्यसमागमे । चतुर्थ औपशमिक पारिणामिकसंयुतौ ॥ ७७ ॥ क्षायिकक्षायोपशमि-कान्वयोत्थस्तु पंचमः । क्षायिकौदयिकाभ्यां च षष्ठो भंगः समन्वये ॥ ७८ ।। सप्तमस्तु क्षायिकेण पारिणामिकसंगमे । अष्टमः स्यादौदयिक-क्षायोपशमिकान्वये ॥ ७९ ॥ पारिणामिकमिश्राभ्यांमिश्राभ्यां नवमो मतः । दशमः स्यादौदयिक-पारिणामिकंयोगजः ॥ ८० ॥ त्रिकसंयोगजा भंगा दश तत्रायमादिमः । क्षयक्षयोपशमजो-पशमत्थैः समागतैः ॥ ८१ ॥ રીતે ભોકતૃત્વ પણ સમાન છે. હવે ક્રોધાદિવાળો હોવાથી અથવા જ્ઞાનાદિવાળો હોવાથી જેમ જીવને વિષે ગુણવત્ત્વ છે. તેમ પરમાણું વિગેરેને વિષે પણ એક – ગુણવણદિ હોવાથી ગુણવત્વની સમાનતા છે. તથા અનાદિ કર્મ સંતાન બદ્ધત્વ બાબત વિચાર કરતાં કાર્પણ શરીર પણ અનાદિ કર્મ સંતાન બદ્ધ છે. એ પ્રમાણે ચેતન અને અચેતનના ધર્મનું સામ્યપણું છે. ભાષ્યકાર વળી ફરીથી આદિ શબ્દને ગ્રહણ કરીને અહીં જીવ અને અજીવને અનંત ધર્મવાળા કહે છે, તેથી તે સર્વે ધમ દરેક પદે જુદા પાડવા અશક્ય છે; પ્રદેશાષ્ટકનિશ્ચલતા (આઠ રૂચક પ્રદેશનું નિશ્ચલપણું) ઈત્યાદિ અનેક પ્રકારો પણ સમાન છે. હવે સાત્રિપાતિક ભાવોનું નિરૂપણ કરીએ છીએ. તેમાં ક્રિકસંયોગી દશ ભાંગા થાય છે. તેના નામ આ પ્રમાણે ૧. ઔપશમિક અને ક્ષાયિક, ૨. ઓપશમિક અને ક્ષાયોપથમિક, ૩. ઔપથમિક અને ઔદયિક, ૪. ઔપથમિક અને પારિણામિક, પ. ક્ષાયિક અને ક્ષાયોપશમિક, ૬. ક્ષાયિક અને ઔદયિક, ૭. ક્ષાયિક અને પરિણામિક, ૮. ઔદયિક અને ક્ષાયોપથમિક, ૯, પારિણામિક અને ક્ષાયોપથમિકને ૧૦ ઔદયિક અને પારિણામિક. ૭૫-૮૦. હવે ત્રિક્સયોગી ૧૦ ભાંગા બતાવે છે-- ૧. ક્ષાયિક, ક્ષાયોપથમિક અને ઔપથમિક, ૨. ક્ષાયિક, ઔદયિક અને ઔપથમિક, ૩. Page #376 -------------------------------------------------------------------------- ________________ મિશ્ર ભંગ ૩૪૩ क्षायिकौदयिकाख्यौप-शमिकाख्यैद्वितीयकः । तृतीयश्चौपशमिक-क्षायिकपारिणामिकैः ॥ ८२ ॥ औदयिकौपशमिकक्षायोपशमिकैः परः । पारिणामौपशमिक-क्षायोपशमिकैः परः ॥ ८३ ॥ स्यात्षष्ठश्चौपशमिकौ-दयिकपारिणामिकैः । क्षायिकौदयिकक्षायो-पशमिकैस्तु सप्तमः ॥ ८४ ॥ पारिणामिकमिश्राख्य-क्षायिकैरष्टमः स्मृतः । नवमः स्यादौदयिक-क्षायिकपारिणामिकैः ॥ ८५ ॥ पारिणामिकमिश्राख्यौ-दयिकैर्दशमोऽपि च । चतुःसंयोगजाः पंच भंगकास्ते त्वमी श्रुताः ॥ ८६ ।। क्षायिकश्चौपशमिकः क्षायोपशमिकोऽपि च । औदयिकश्चेत्यमीभिर्योगे प्रथमभंगकः ॥ ८७ ॥ क्षायिकोऽथौपशमिक : क्षायोपशमिकाह्वयः । पारिणामिक इत्येषां योगे भंगो द्वितीयकः ॥ ८८ ।। क्षायिकौपशमिकाख्यौ पारिणामिक इत्यपि । औदयिकश्चेत्यमीषां योगे भंगस्तृतीयकः ॥ ८९ ॥ क्षायोपशमिकश्चौप-शमिकौदयिकाह्वयौ । पारिणामिक इत्येषां योगे भंगस्तुरीयकः ॥ ९० ॥ क्षायिकौदयिकाभिख्यौ क्षायोपशमिकाह्वयः । पारिणामिक एतेषां योगे भंगस्तु पंचमः ॥ ९१ ॥ मोपशामि, यि, भने पारिमि, ४. मौयि, मोपशम भने क्षयोपशम પ.પારિણામિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક, ૬. ઔપથમિક, ઔદયિક અને પારિણામિક, ૭. क्षयि, मौयि भने पायो५मि., ८. पारिमिs, क्षयोपशम भने यिs, ८. मौहाय, क्षय, मने पारिमि., १०. पारिमि, क्षयोपशमि. मने मौयि5. ८१-८६. હવે ચતુઃ સંયોગી પાંચ ભાંગા કહે છે-- १. क्षायिs, मौ५शमि, क्षायोपशम मने मौहाय, २. क्षायि, भोपशमि, क्षायोशमि भने पारिuमि., 3. क्षय, भोपशमि, Ruमि भने मौयि, ४. क्षायोपशमि., ઔપથમિક, ઔદયિક અને પારિણામિક, ૫. ક્ષાયિક, ઔદયિક, લાયોપથમિક અને પારિણામિક. ८७-८१. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ભાવલોક સર્ગ - ૩૬ पंचमसंयोगजश्चैकः स्यादौपशमिकादिभिः । पंचभिः सनिपतितैः षड्विंशतिरमी समे ॥ ९२ ॥ सप्तमो द्विकयोगोत्थो नवमो दशमोऽपि च । त्रियोगजौ चतुर्योगे भंगी चतुर्थपंचमौ ॥ ९३ ॥ ૧. દ્વિક સંયોગી-૧૦ ત્રિક સંયોગી-૧૦ ચતુઃ સંયોગી-૫ ૧. ઔપથમિક-ક્ષાયિક ૧. “ઔપ. ક્ષાયિક-ક્ષાયોપશ. ૧. ઔપ. ક્ષાયિક ૨. ઔપશમિકક્ષાયોપશ. ૨. ઔપ. ક્ષાયિક-ઔદયિક ક્ષાયોપ-ઔદયિક. ૩. ઔપથમિક ઔદયિક ૩. ઔપ. ક્ષાયિક-પારિણામિક ૨. ઔપ. ક્ષાયિક ૪. ઔપશમિક૪. ઔપ. ક્ષાયોપ.-ઔદયિક ક્ષાયોપ-પારિણામિક. પારિણામિક. ૫. ઔપ. ક્ષારોપ.-પારિણામિક ૩. ઔપ. ક્ષાયિક ૫. ક્ષાયિક-ક્ષાયોપથમિક. ઔપ. ઔદયિક-પારિણામિક ઔદયિક-પારિણામિક. ૬. ક્ષાયિક-ઔદયિક. ૭. ક્ષાયિક-ક્ષાયોપ:-ઔદયિક ૪. ઔપ. ક્ષાયોપ ૭. ક્ષાયિક-પારિણામિક. ક્ષાયિક-ક્ષારોપ.-પારિણામિક ઔદયિક-પારિણામિક. ૮. ક્ષાયોપથમિક-ઔદયિક. ૯. ક્ષાયિક-ઔદયિક-પારિણામિક ૫ ક્ષાયિક-ક્ષાયોપશમિક ૯. ક્ષાયોપથમિક-પારિણામિક. ૧૦. પારિવામિક ક્ષાયોપશમિક ઔદયિક-પારિણામિક. ૧૦. ઔદયિક-પારિણામિક. ઔદાયિક પંચ સંયોગી-૧. ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક પારિણામિક. આ કુલ ૨૬ ભાંગામાંથી નીચેના ૬ ભંગ ઉપયોગી છે. ૨૦ નામમાત્ર છે. ૧. દ્વિક સંયોગી-ક્ષાયિક, પારિણામિક. ૪. ચતુઃ સંયોગી-ઔપશામક, ૨. ત્રિક સંયોગી-ક્ષાયિક, ઔદયિક, ક્ષાયોપ-ઔદયિક, પારિણામિક. - પારિણામિક. ૫. ચતુઃ સંયોગીક્ષાયિક, ક્ષારોપ. ૩. ત્રિક સંયોગી-સાયોપથમિક, ઔદયિક, ઔદયિક, પારિણામિક. પારિણામિક. ૬. પંચ સંયોગી ઉપર પ્રમાણે. પંચ સંયોગી એક ભાંગો ઉપર જણાવેલાં પાંચ ભાવોના સંયોગથી થાય છે. એ રીતે કુલ ૨૬ ભાંગા થાય છે. ૯૨. એમાં ક્રિક સંયોગી ૧. સાતમો, ત્રિક સંયોગી બે- નવમો અને દશમો, ચતુઃસંયોગી બે- ચોથો ઉપરનામાંથી પ્રથમ ભંગ સિદ્ધમાં હોય, બીજો ભંગ સર્વજ્ઞને હોય, ત્રીજો-ચોથો અને પાંચમો ચારે ગતિમાં પ્રાપ્ત થાય અને છઠ્ઠો. સાયિક સમકિતી ઉપશમ શ્રેણી માંડનાર મનુષ્યને હોય. Page #378 -------------------------------------------------------------------------- ________________ જીવમાં સાન્નિપાતિક ભાવો કેટલા હોય ? एकः पंचकसंयोगी षडमी सान्निपातिकाः । जीवेषु संभवत्यन्ये विंशतिः संभवोज्झिताः ॥ ९४ ॥ यत्तु तत्थवृत्तावेवमुक्तं, एषामेवौपशमिकादीनां द्विकादियोगेन सान्निपातिको निष्पद्यते षड्विंशतिविकल्पः तत्रैकादश विरोधित्वासंभवंतस्त्यक्ता विकल्पाः पंचदशोपात्ताः संभविनः, प्रशमरतौ षष्ठ इत्यन्यः पंचदशभेद इति वचनादिति तदभिप्रायं सम्यग् न विद्मः, यतोऽनुयोगद्वारवृत्तावेवमुक्तं तदेवमेको द्विकसंयोगभंगको, द्वौ द्वौ त्रिकयोगचतुष्कयोगभंगकौ, एकस्त्वयं पंचकयोग इत्येते षड्भंगका अत्र संभविनः प्रतिपादिताः, शेषास्तु संयोगमात्रतयैव प्ररूपिता इति स्थितं. ૩૪૫ एतेषु च षट्षु भंगकेषु मध्ये एकस्त्रिकसंयोगो, द्वौ चतुष्क योगावित्येते त्रयोऽपि प्रत्येकं चतसृष्वपि गतिषु संभवतीति निर्णीतमिति, गतिचतुष्टयभेदात्ते किल द्वादश वक्ष्यंते. ते तु शेषा द्विकत्रिकपंचकयोगलक्षणास्त्रयो भंगाः सिद्धकेवल्युपशांतमोहानां यथाक्रमं निर्णीतास्ते च यथोक्तैकस्थानसंभवित्वात्त्त्रय एवैत्यनया विवक्षया सान्निपातिको भावः स्थानांतरे पंचदशविध उक्तो दृष्टव्यः यदाह- अविरुद्धसन्निवाइय-भेया एते पणरसत्ति' અને પાંચમો અને પાંચ સંયોગી ૧ એ પ્રમાણે કુલ ૬ સાન્નિપાતિક ભાંગા જીવમાં સંભવે છે. બાકીના વીશ સંભવતા નથી. ૯૩-૯૪. તત્ત્વાર્થ વૃત્તિમાં એમ કહ્યું છે કે-એ ઔપમિકાદિ ભાવોના દ્વકાદી યોગથી સાત્રિપાતિક ભાવના ૨૬ વિકલ્પ થાય છે, તેમાંના ૧૧ વિકલ્પ વિરોધી હોવાથી સંભવતા નથી તેથી તે તજી દેવા, બાકીના ૧૫ વિકલ્પો સંભવે છે, તે ગ્રહણ કરવા, તેનો તેમ જ પ્રશમરતિમાં છઠ્ઠો સાત્રિપાતિક ભાવ ૧૫ ભેદવાળો કહ્યો છે એમ કહ્યું છે તેનો અભિપ્રાય અમે સમ્યગ્ રીતે જાણી શકતા નથી,૧ શ્રી અનુયોગદ્વારની વૃત્તિમાં એમ કહ્યું છે કે ‘એક દ્વિકસંયોગી ભાંગો, બે બે ત્રિકસંયોગી ને ચતુઃસંયોગી ભાંગા અને એક પંચસંયોગી ભાંગો- એ પ્રમાણે છ ભંગ સંભવે છે.' તેથી કહ્યા છે; બાકીના ભંગો સંયોગ માત્રથી થતા હોવાથી કહેલા છે.' હવે એ છ ભાંગામાં એક ત્રિકસંયોગી ને બે ચતુઃ સંયોગી એમ ત્રણ ભાંગા ચારે ગતિમાં સંભવે છે એમ નિર્ણય કર્યો છે. એટલે તેને ચાર ગતિવડે ગુણતા ૧૨ ભેદ થાય છે. બાકી એક દ્વિકસંયોગી, એક ત્રિકસંયોગી અને એક પંચસંયોગી એ ત્રણં ભાંગા સિદ્ધમાં, કેવળીમાં અને ઉપશાંતમોહીમાં અનુક્રમે સંભવે છે. એટલે તેના ત્રણ અને ઉપર જણાવેલા બાર એમ કુલ ૧૫ સાત્રિપાતિક ભાવના ભેદ આ પ્રકારે થાય છે. તેથી તે અનુસારે બીજા સ્થાનોમાં સાત્રિપાતિક ભાવ પંદર પ્રકારનો કહેલો છે એમ જાણવું. કહ્યું છે કે - આ અવિરુદ્ધ એવા સાન્નિપાતિક ભેદ પંદર છે. સાત્રિપાતિકના ૨૬ ભેદમાં સંભવિત ભેદ છ કહ્યા છે, તેમાં દ્વિકસંયોગી સાતમો ક્ષાયિક અને ૧. પ્રશમરતિમાં જે ૧૫ ભેદ કહ્યા છે તેનો અભિપ્રાય તો ૬ ભેદ જે સંભવે છે. તેના ઉત્તર ભેદ ૧૫ થાય છે તે જ કહેલ જણાય છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ३४६ नाals सर्ग - 36 संभवत्सु च षट्स्वेषु सप्तमो द्विकयोगजः । सिद्धानामेव निर्दिष्टः क्षायिकपारिणामिकः ।। ९५ ।। ज्ञानादिकाक्षायिकं ह्येषां जीवत्वं पारिणामिकं । सिद्धानामन्यभावानां हेत्वभावादसंभवः ॥ ९६ ॥ त्रिकसंयोगजो यस्तु नवमः प्राग्निरूपितः । स सर्वज्ञे क्षायिकांख्यौ-दयिकपारिणामिकः ॥ ९७ ।। जीवत्वादि अतस्तस्य वर्तते पारिणामिकं । औदयिकी नगगतिर्ज्ञानादि क्षायिकं तथा ॥ ९८ ॥ त्रिकसंयोगजो यस्तु दशमः प्राक् प्रदर्शितः । स चतुर्धा भवेन्मिश्री-दयिकपारिणामिकः ॥ ९९ ॥ यतः क्षायोपशमिका-नींद्रियाणि भवंत्यथ । औदयिकी श्वभ्रगति-र्जीवत्वं पारिणामिकं ॥ १०० ॥ एवं तिर्यगादिगत्य-भिलापेन त्रयः परे । भवंति भगंकास्ते स्वयं यं वाच्या विवेकिभिः ॥ १०१ ।। चतुस्संयोगजौ यौ च भंगौ तुरीयपंचमौ । प्रत्येकं तावपि स्यातां गतिभेदाच्चतुर्विधौ ॥ १०२ ॥ પારિણામિક રૂપ ભેદ સિદ્ધમાં જ કહેલો છે. ૯૫. તેમને જ્ઞાનાદિ ક્ષાયિક ભાવના છે અને જીવત્વ પારિણામિક ભાવનું છે. સિદ્ધમાં બીજા ભાવોના હેતુનો અભાવ હોવાથી બીજા ભાવોનો અસંભવ છે. ૯૬ ત્રિક સંયોગી નવનો ભંગક્ષાયિક, ઔદયિક અને પરિણામિકરૂપ છે તે સર્વજ્ઞમાં સંભવે छ.८७. તેમને જીવત્યાદિ પારિણામિક ભાવનું, ઔદયિકી નરગતિ ઔદયિક ભાવની અને જ્ઞાનાદિ ક્ષાયિક ભાવના છે. ૯૮. ત્રિક સંયોગી દશમો ભંગ જે ક્ષાયોપથમિક, ઔદયિક અને પરિણામિક રૂપ છે તે ચાર પ્રકારે छ; . કેમકે ક્ષાયોપથમિકી ઈન્દ્રિયો, ઔદયિકી નરકગતિ અને પારિામિક ભાવનું જીવત્વ નરક गतिवावाने डोय छे. १००. તે જ પ્રમાણે તિર્યચ, મનુષ્ય અને દેવગતિ માટે પણ પ્રરૂપણા વિવેકી સજ્જનોએ કરી सवी. १०१. ચતુઃસંયોગી જે ચોથો ને પાંચમો બે ભંગ સંભવિત કહ્યા છે, તે પણ ચારે ગતિમાં હોવાથી ચાર Page #380 -------------------------------------------------------------------------- ________________ ३४७ ચારે ગતિમાં ભાવોનાં ભંગ કેટલા? तथाहि - सम्यकत्वमौपशमिकं कृतत्रिपुंजदेहिनां । खानि मिश्राणि जीवत्वं स्यात्तेषा पारिणामिकं ॥ १०३ ॥ गतिर्भवत्यौदयिकी यदेषां नरकादिका । चतुःसंयोगजस्तुर्य-श्चतुभेर्दो भवेदिति ॥ १०४ ॥ सम्यकत्व क्षायिकं खानि मिश्राणि पारिणामिकं । जीवत्वमेवौदयिकी गतिः स्यानरकादिका ॥ १०५ ॥ चतुः संयोगजश्चैवं पंचमोऽपि चतुर्विधः । नृणामुपशमश्रेण्यां पंचसंयोगजः पुनः ॥ १०६ ॥ यो हि क्षायिकसम्यकत्वी मनुजः प्रतिपद्यते । विशुद्धयोपशमश्रेणी क्षायिकं तस्य दर्शनं ॥ १०७ ॥ चारित्रं चौपशमिकं तन्मोहोपशमाद्मवेत् । गतिरौदयिकी खानि क्षायोपशमिकान्यथ ॥ १०८ ॥ जीवत्वमथ भव्यत्वं भवेतां पारिणामिके । पंचसंयोगजस्यैक-विधस्यैवं हि संभवः ॥ १०९ ॥ सान्निपातिकभेदानां पण्णां संभविनामिति । उक्ता भेदाः पंचदशा प्रतिभेदविवक्षया ॥ ११० ॥ प्रारना सम४८. १०२. તે આ રીતે - ત્રણ પુંજ કરેલા જીવનું ઔપશમિક ભાવનું સમ્યક્ત ક્ષાયોપથમિકી ઈન્દ્રિયો, પારિણામિક ભાવનું જીવત્વ અને ઔદયિકી નરકાદિ ગતિએ રીતે ચતુસંયોગી ચોથો ભંગ ૪ ગતિ આશ્રયી ચાર પ્રકારે સમજવો. ૧૦૩-૧૦૪ અને ચતુઃ સંયોગી પાંચમા ભંગમાં ક્ષાયિકભાવનું સમક્તિ, ક્ષાયોપથમિકી ઈન્દ્રિયો, પારિણામિકભાવનું જીવત્વ અને ઔદયિકી ભાવની નરકાદિગતિ સમજવી. એ રીતે તેના પણ ચાર ગતિ આશ્રયી ચાર પ્રકાર સમજવા. ૧૦૫-૧૦૬. પંચસંયોગી એક ભંગ મનુષ્યને ઉપશમશ્રેણિમાં લભ્ય થાય છે, કેમકે જે ક્ષાયિક સમ્યક્તી મનુષ્ય વિશુદ્ધિ વડે ઉપશમશ્રેણિ માંડે તેને ક્ષાયિકભાવનું સમક્તિ, મોહનીય કર્મનો ઉપશમ કરવાથી ઉપશમ ભાવનું ચારિત્ર, ઔદયિકી મનુષ્ય ગતિ, ક્ષાયોપથમિકી ઈન્દ્રિયો અને જીવત્વ તથા ભવ્યત્વ પારિણામિક ભાવનું આ પ્રમાણે પંચસંયોગી એક ભંગનો સંભવ છે. ૧૦૭-૧૦૯. એ પ્રમાણે સાત્રિપાતિક ભાવના છે અને ૧૫ પ્રતિભેદ વિવક્ષાપૂર્વક કહ્યા. ૧૧૦. ૧. અહીં ત્રણ પુજની જે હકીક્ત છે, તેનો હેતુ સમજાતો નથી. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ભાવલોક સર્ગ - ૩ जीवेषु षडमी भावा यथासंभवमाहिताः । अजीवेषु त्वौदयिक-पारिणामिकसंज्ञकौ ॥ १११ ॥ तथाहि-धर्माधर्माभ्रास्तिकाय-कालेषु पारिणामिकः । एक एवानाद्यनंतौ निर्दिष्टः श्रुतपारगैः ।। ११२ ॥ चलनस्थित्युपष्टंभा-वकाशदानधर्मकाः । સર્વતાની પરિતા. પરિણામેન તાવિશ || ૧૧૩ || आवल्यादिपरीणामो-ररीकारान्निरंतरं । અનાદ્યનંતો માવ: ચા-જાતસ્ય પાણિનિવ: | 99૪ // वर्तनालक्षणः कालः क्षणावल्यादिकः परः । રૂતિ થા નિહિત છત્તિ: વત્તશત્તિમઃ | 99 / तेन तेन स्वरूपेण वर्तन्येऽर्था जगत्सु ये । तेषां प्रयोजकत्वं य-द्वर्त्तना सा प्रकीर्तिता ॥ ११६ । सा लक्षणं लिंगमस्य वर्तनालक्षणस्ततः । सर्वक्षेत्रद्रव्यभाव-व्यापी कालो भवत्ययं ॥ ११७ ।। समयावलिकादिस्तु समयक्षेत्रवर्तिषु । द्रव्यादिष्वस्ति न ततो बहिर्वतिषु तेष्वयं ॥ ११८ ॥ ઉપર પ્રમાણે છ ભાલ જીવને વિષે જે રીતે સંભવે છે તે કહ્યા. હવે અજીવને વિષે ઔદયિક અને પારિણામિક બે ભાવ હોય છે. તે આ રીતે-ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચારને વિષે એક પારિણામિક ભાવ અનાદિ અનંત સ્થિતિવાળો છે, એમ શ્રુતપારગામીઓએ કહ્યું છે. ૧૧૧-૧૧૨. પ્રથમના ત્રણ ચાલવા-સ્થિર રહેવામાં ટેકારૂપ અને અવકાશ આપવાના સ્વભાવ રૂપ પરિણામથી યુક્ત છે. ૧૧૩. કાલ પદાર્થમાં આવલી-સમય આદિ પરિણામને સ્વીકારવા રૂપ અનાદિ અનંત એવો પારિણામિક ભાવ નિરંતર રહેલો છે. ૧૧૪. કાળને વર્તનાલક્ષણ અને સમય આવલી વિગેરે એમ બે પ્રકારે કેવળજ્ઞાનીઓએ કહ્યો છે. ૧૧૫. તે તે સ્વરૂપે જે પદાર્થો જગતમાં વર્તે છે તેમાં જે નિમિત્ત છે તેને વર્તના કહેલી છે. ૧૧૬. તે વર્તના લક્ષણવાળો કાળ સર્વ ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવમાં વ્યાપીને રહેલો છે. ૧૧૭. અને સમય આવલીકાદિ કાળ અઢીદ્વીપવર્તી દ્રવ્યાદિમાં છે, બહારના દ્રવ્યાદિમાં નથી. ૧૧૮. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ પુદ્ગલોમાં ભાવોનાં ભેદ अन्यान्यसमयोत्पत्ते-रेकक्षणात्मकोऽप्ययं । आवल्यादिपरीणामं सदा परिणमत्यहो ॥ ११९ ॥ स्यात्पुद्गलास्तिकाये तु साद्यंतः पारिणामिकः । भवेदौदयिकोऽप्यस्मिन् भावः स्कंधेषु केषुचित् ॥ १२० ॥ स्कंधानां द्वयणकादीनां साद्यंतः पारिणामिकः । તેને તેના સ્વરૂપે સદંતરિણામતિઃ | ૨૦ || स्यादेवं परमाणूनां साद्यंतः पारिणामिकः । છંઘાંતવતો વf-iધાદ્રિવ્યત્યયાપિ | ૧૨૨ | अनंताण्वात्मकाः स्कंधा ये जीवग्रहणोचिताः । स्यात्पारिणामिको भाव-स्तेषामौदयिको ऽपि च ॥ १२३ ।। शरीरादिनामकर्मो-दयेन जनितो यथा । औदारिकादिस्कंधानां तत्तद्देहतयोदयः ।। १२४ ।। ये जीवग्रहणानर्हाः स्कंधाः सूक्ष्माश्च येऽणवः । તેષાં નીયિો માવઃ જૈવર્ત પરમિશઃ || ૧૨૬ | उदय एवौदयिक इति व्युत्पत्त्यपेक्षया । कर्मस्कंधेष्वौदयिको भावो भवति तद्यथा ॥ १२६ ॥ અન્ય અન્ય સમયની ઉત્પત્તિથી આ એક સમયક કાળ પણ આવલીકાદિ પરિણામરૂપ સદા પરિણમે છે. ૧૧૯, પુદ્ગલાસ્તિકાયમાં પારિણામિક ભાવ સાદિ સાંત છે. અને ઔદયિક ભાવ પણ કેટલાક સ્કંધોમાં સાદિ સાંતપણે છે. ૧૨૦. યમુકાદિ સ્કંધોમાં તે તે સ્વરૂપે સાદિ સાંત પરિણામ હોવાથી પારિણામિક ભાવ સાદિસાંત છે. ૧૨૧. પરમાણુઓ પણ સ્કંધાદિ સ્વરૂપે પરિણમતો હોવાથી તથા તેના વર્ણ-ગંધાદિકનો ફેરફાર થતો હોવાથી તે પરમાણુઓનો પણ પારિમાણિકભાવ સાદિસાંત હોય છે. ૧૨૨. અનંત પરમાણુરૂપ જે સ્કંધો જીવને ગ્રહણ કરવા યોગ્ય છે તેમાં પારિણામિક ભાવ હોય છે, તથા શરીરાદિ નામકર્મના ઉદયથી જનિત ઔદયિકભાવ પણ હોય છે. જેમકે ઔદરિકાદિ સ્કંધોનો તે તે દેહરૂપે ઉદય થાય છે માટે. ૧૨૩-૧૨૪. જે જીવને ગ્રહણ કરવાને અયોગ્ય સ્કંધો છે અને સૂક્ષ્મ એવા છુટા પરમાણુઓ છે તેને ઔદયિક ભાવ નથી; કેવળ પારિણામિક ભાવ જ છે. ૧૨૫. ઉદય તે જ ઔદયિકી એવી વ્યુત્પત્તિની અપેક્ષાએ અર્થ થતો હોવાથી કમસ્કંધોને વિષે Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ભાવલોક સર્ગ - ૩૬ क्रोधादीनां य उदयो जीवानां जायते स वै । कर्मस्कन्धोदयो ज्ञेयः कर्मस्कधात्मका हि ते ।। १२७ ।। कर्मस्कंधाश्रिता एवं नन्वौपशमिकादयः । संभवंतः कथं भावा अजीवेषु न कीर्तिताः ॥ १२८ ॥ सत्यं ते संभवत्येव तेषां किंच निरूपणे । अविवक्षैव हेतुत्वं, बिभर्ति प्राक्तनाद्दता ॥ १२९ ॥ भवत्वौदयिकोऽप्येवं संभवन्नविवक्षितः । समाने संभवे पंक्ति-भेदोऽयं कथमर्हति ।। १३० ॥ सत्यमेष पंक्तिभेदो विज्ञैः कैश्चिनिराकृतः । अजीवेषूदितो यत्तैः केवलं पारिणामिकः ॥ १३१ ॥ तथोक्तं कर्मग्रंथवृत्तौ-नन्वेवं कर्मस्कंधाश्रिता औपशमिकादयो भावा अजीवानां संभवंत्यस्तेषामपि भणनं प्राप्नोति, सत्यं, · तेषामविवक्षितत्वादत एव कैश्चिदजीवानां पारिणामिक एव भावोऽभ्युपगम्यत इति. ઔદયિક ભાવ છે તે આ પ્રમાણે. ૧૨૬. જીવોને ક્રોધાદિનો જે ઉદય થાય છે તે કમસ્કંધોનો ઉદય જાણવો, કારણ કે તે કમસ્કંધ સ્વરૂપ છે. ૧૨૭. પ્રશ્ન : ‘એ રીતે ગણતાં તો ઔપશમિકાદિભાવો પણ કમસ્કંધાશ્રિત જ છે તો તે ભાવો અજીવને વિષે કેમ કહ્યા નથી?” ૧૨૮. ઉત્તર ‘તારું કહેવું સત્ય છે તે રીતે ભાવોપણ સંભવે છે. પરંતુ તેના નિરૂપણમાં પૂર્વ પુરુષોએ તે વિવક્ષા નથી લીધી. ૧૨૯. પ્રશ્ન: ‘જો સંભવ છતાં તેની વિવક્ષા કરી નથી તો ઔદયિક માટે પણ તે જ રીતે માનવું જોઈએ, કેમકે સમાન હકીક્તમાં એવો પંક્તિભેદ કેમ યોગ્ય ગણાય ?' ૧૩૦. ઉત્તર : “તારું કહેવું સત્ય છે. કેટલાક સુજ્ઞોએ એવા પંક્તિભેદનું નિવારણ કર્યું છે. તેથી અજીવોમાં એકલો પારિણામિકભાવ જ કહ્યો છે. ૧૩૧. તેને માટે કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે કે, પ્રશ્ન : કર્મસ્કંધાશ્રિત ઔપશમિકાદિ ભાવો અજીવોમાં સંભવે છે તો તે ભાવો પણ કહેવા જોઈએ. ઉત્તર : ‘તારું કહેવું સત્ય છે, પરંતુ તેમાં તે ભાવોની અવિવફા જ કારણભૂત છે. તેથી જ કેટલાક આચાર્યો અજીવોને એકલો પરિણામિક ભાવ જ કહે છે.” ઉપર પ્રમાણે જીવ તથા અજીવને આશ્રયીને ભાવો સમ્યક પ્રકારે નિરુપિત કર્યા, હવે કમને Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ કર્માશ્રિત ભાવોનું નિરુપણ जीवाजीवाश्रिता भावा इति सम्यग्निरूपिताः । अधिकृत्याथ कर्माणि कुर्मो भावप्ररूपणं ॥ १३२ ।। क्षायिकश्चौपशमिको मिश्रश्च पारिणामिकः । तथौदयिक इत्येते पंचापि मोहनीयके । १३३ ॥ ज्ञानदर्शनावरणां-तारायेषु च कर्मसु । भावा भवंति चत्वार एवौपशमिकं विना ॥ १३४ ॥ तत्रापि केवलज्ञान-दर्शनावरणाख्ययोः । विपाकोदयविष्कंभा-भावान्मिश्रो न संभवेत् ॥ १३५ ।। वेदनीयनामगोत्रा-युषां तु त्रय एव ते । विना मिश्रौपशमिको परिणामक्षयोदयाः ॥ १३६ ॥ तत्र च- क्षय अत्यंतिकोच्छेदः स्वविपाकोपपादनम् । उदयः परिणामस्तु जीवांशैर्मिश्रताभृशं ॥ १३७ ॥ यद्वा-तत्तइव्यक्षेत्रकाला-ध्यवसायव्यपेक्षया । संक्रमादितया वा यः परिणामः स एव सः ॥ १३८ । उपशमोऽत्रानुदया-वस्था भस्मावृताग्निवत् । स मोहनीय एव स्या-त्र जात्वन्येषु कर्म च ।। १३९ ।। આશ્રયીને ભાવોનું નિરૂપણ કરે છે. ૧૩૨. મોહનીય કર્મમાં ક્ષાયિક, ઔપથમિક, લાયોપથમિક, ઔદયિક અને પારિામિક-એ પાંચે ભાવો હોય છે. ૧૩૩. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં ઔપશમિક વિના ચાર ભાવો જ હોય છે. ૧૩૪. તેમાં પણ કેવળજ્ઞાનાવરણ અને કેવળ દર્શનાવરણનો વિપાકોદય અટકતો ન હોવાથી લાયોપથમિક ભાવ સંભવતો નથી. (ક્ષાયિક ભાવ સંભવે.)૧૩૫. વેદનીય, નામ, ગોત્ર અને આયુ-એ ચાર કર્મને લાયોમશમિક અને ઔપથમિક વિના પારિણામિક, ક્ષાયિક અને ઔદયિક એ ત્રણ ભાવ હોય છે. ૧૩૬. તેમાં ક્ષય તે આત્યંતિક ઉચ્છદ, પોતાના વિપાકને આપે તે ઔદયિક અને જીવાંશ સાથે અત્યંત મિશ્રતા તે પારિણામિક. ૧૩૭. અથવા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ અથવા સંક્રમાદિપણે જે પરિણમવું તે પારિણામિક ભાવ છે. ૧૩૮. ' ઉપશમ એટલે ભસ્મથી ઢાકેલા અગ્નિ જેવી અનુદય અવસ્થા તે ભાવ, મોહનીય કર્મને જ હોય Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ભાવલોક સર્ગ - ૩૬ सर्वोपशम एवायं विज्ञेयो न तु देशतः । યશોપમતુ ચા-ન્યૂષામા || 9૪૦ || चतुर्णां घातिनामेव क्षयोपशम इष्यते । कर्मस्वष्टास्वपीह स्युः परिणामक्षयोदयाः ॥ १४१ ॥ नृतिर्यग्देवनरक-रूपे गतिचतुष्टये । પં િમાવા ૨ - ઝવવં પરિણામિદં | 9૪૨ // सम्यकत्वमौपशमिकं क्षायिकं चेंद्रियाणि च । क्षायोपशमिकान्यासु गतिरौदयिकी भवेत् । १४३ ॥ तौ द्वावेव सिद्धगतौ क्षायिकपारिणामिकौ । ज्ञानादि क्षायिकं तत्र जीवत्वं पारिणामिकं ॥ १४४ ॥ एवं च-गत्यादिमार्गणाद्वारे-ष्वेवं स्युर्नियतास्त्रयः । क्षायिकौपशमिकौ तु भजनीयौ यथायथं ॥ १४५ ॥ यत्क्षायिकौपशमिक-भावयोः सति संभवे । वाच्याः पंचान्यथा मिश्री-दयिकपारिणामिकाः ॥ १४६ ॥ છે, બીજા કને હોતો નથી. ૧૩૯. અહીં સર્વથી ઉપશમ સમજવો પણ દેશથી સમજવો નહીં, કારણ કે દેશથી ઉપશમ તો બીજા કર્મોનો પણ થાય છે. ૧૪૦. ક્ષયોપશમ ચાર ઘાતી કર્મનો જ હોય છે અને પરિણામિક, ક્ષાયિક અને ઔદયિક આ ત્રણ ભાવ આઠે કર્મોને હોય છે. ૧૪૧. કર્મ | જ્ઞાનાવ | દશના | વેદનીય મોહનીય | આયુષ્ય | નામ | ગોત્ર | અંતરાય | ભાવ | ૪ | ૪ | ૩ | ૫ | ૩ | ૩ | ૩ | ૪ | હવે ચાર ગતિ આશ્રયી ભાવો કહે છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરકરૂપ ચાર ગતિમાં પાચે ભાવો હોય છે. તે આ પ્રમાણે-પારિણામિક ભાવનું જીવત્વ, ઔપશમિક અને ક્ષાયિક ભાવનું સમ્યકત્વ ક્ષાયોપશમિકી ઈન્દ્રિયો અને ઔદયિકી ગતિ. ૧૪૨-૧૪૩. સિદ્ધગતિમાં ક્ષાયિક ને પરિણામિક બે ભાવ જ હોય છે. તેમાં ક્ષાયિક જ્ઞાનાદિ અને પારિણામિક જીવત્વ. ૧૪૪. એ રીતે ગત્યાદિ માણાદ્વારોને વિષે પણ નિયત ત્રણ ભાવ ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક હોય છે, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક એ બે ભાવ તો કથંચિત્ હોવાથી ભજનારૂપ છે. ૧૪૫. ક્ષાયિક અને ઔપશમિકનો જ્યાં સંભવ હોય ત્યાં પાંચ ભાવ કહેવા. તે સિવાય ક્ષાયોપથમિક. Page #386 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમાં ભાવો ૩૫૩ एवं कर्मस्वमी भावा यथाम्नायं निरूपिताः । अथो गुणस्थानकेषु कुर्मो भावप्ररूपणां ॥ १४७ ॥ सम्यग्दृष्टयादिषु गुण-स्थानकेषु चतुर्खिह । भावास्त्रयोऽथ चत्वारो लभ्यते किल तद्यथा ॥ १४८ ॥ त्रयः क्षायोपशमिक-सम्यग्दृष्टेर्भवंति यत् । તિરીવિઠ્ઠી તેષાં નીવવં પરિણામર્શ્વ ! ૧૪૬ / क्षायोपशमिकं सम्यग्दर्शनं चेंद्रियाणि च । વારથી શનિવા-ક્ષવિદર્શનસ્પૃશ: + 9૧૦ || सम्यकत्वमौपशमिकं तेषां वा क्षायिकं भवेत् । मिश्राणि खानि जीवत्वं गतिश्चात्रापि पूर्ववत् ॥ १५१ ॥ अनिवृत्तिबादराख्य-सुसूक्ष्मसंपराययोः । चत्वारः पंच वा भावा-स्त्रयस्तत्र च पूर्ववत् ।। १५२ ॥ सम्यकत्वमौपशमिकं श्रेणावुपशमस्पृशि । ક્ષવિરું લ ખ્યાં દ્વિધાયેવં ચતુદવે 9૧૩ // . - પંઘમસ્વીપરમિવારિત્રાન્વય સુષ્યતે | शास्त्रांतरे तत्कथित-मनयोर्गुणयोरपि ॥ १५४ ॥ ઔદયિક અને પારિણામિક એ ત્રણ ભાવ કહેવા. ૪૬. એ પ્રમાણે કર્મને વિષે આ ભાવો યથાસ્નાય નિરૂપિત કર્યા. હવે ગુણસ્થાનોને વિષે ભાવની નિરૂપણા કરવામાં આવે છે. ૧૪૭. સમ્યગદષ્ટિ વિગેરે ચાર (ચોથું, પાંચમું, છઠું અને સાતમું) ગુણસ્થાનોને વિષે ત્રણ અથવા ચાર ભાવ હોય છે, તે આ પ્રમાણે ૧૪૮. ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને ત્રણ ભાવ હોય છે. ઔદયિકી ગતિ, પારિણામિક જીવત્વ અને ક્ષાયોપથમિક સમ્યકત્વ અને ઈન્દ્રિયો તથા ઔપશમિક અથવા ક્ષાયિક સમકિતીને ચાર ભાવ હોય છે. તેને ઔપશમિક સભ્યત્વ અથવા ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોંપશમિકી ઈન્દ્રિયો અને પારિણામિક જીવત્વ તથા ઔદયિકીગતિ પૂર્વવત્ જાણવી. ૧૪૯. ૧૫૧. અનિવૃત્તિનાદર અને સૂક્ષ્મસંપરાય એ બે નવમાં, દશમા ગુણસ્થાનકે ચાર અથવા પાંચ ભાવ હોય છે. તેમાં ત્રણ તો પૂર્વવતું. ૧૫૨. અને ઉપશમશ્રેણિવાળાને ઔપથમિક સમ્યકત્વ અને ક્ષેપક શ્રેણિવાળાને ક્ષાયિક સમકિત એટલે બેમાંથી એક ઉમેરતાં ચાર ભાવ થાય. ૧૫૩. અને પાંચમો ભાવ યાયિક સમકિતી ઉપશમશ્રેણિ માંડે ત્યારે ઉપશમ ભાવનું ચારિત્ર હોવાથી Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ભાવલોક સર્ગ - ૩૬ तथोक्तं कर्मग्रंथवृत्त-एषामेव चतुर्गणांमध्ये ऽनिवृत्तिबादरसूक्ष्मसंपरायगुणस्थानकद्धयवर्त्तिनोऽप्यौपशमिकचारित्रस्य शास्त्रांतरे प्रतिपादनादौपशमिकचारित्रप्रक्षेपेत्र पंचम इति. तथोपशांत मोहेऽपि चत्वारः पंच वा स्मृताः । पंच क्षायिकसम्यकत्व-भृतोऽन्यस्य चतुष्टयं ॥ १५५ ॥ चत्वारोऽपूर्वकरणे क्षीणमोहे च ते स्मृताः । त्रयस्तु पूर्ववन्मिश्रौ-दयिकपारिणामिकाः ॥ १५६ ॥ सम्यकत्वं क्षायिकं क्षीणमोहे भावस्तुरीयकः । क्षायिकं वौपशमिक-मपूर्वकरणे पुनः ॥ १५७ ॥ मिथ्यादृष्टौ तथा सास्वा-दने मिश्रगुणेऽपि च । सयोगिकेवल्याख्ये चाऽयोगिकेवलिसंज्ञके ।। १५८ ॥ पंचस्वमीषु प्रत्येकं त्रयो भावा उदाहृताः । તત્રાત્રિત મિશ્રી વિપરિનિરાઃ | ૧૧૬ | अत्यद्वये त्वौदयिकक्षायिकपारिणामिकाः । ज्ञानादि क्षायिकं शेषौ गतिजीवत्वगोचरौ ॥ १६० ॥ ઔપથમિક વધે છે. આ બે ગુણઠાણે તે પ્રમાણે હોવાનું શાસ્ત્રાંતમાં પણ કહ્યું છે. ૧૫૪. શ્રી કર્મગ્રંથવૃત્તિમાં કહ્યું છે. એ ચાર ભાવમાં અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકવર્તી જીવોને પણ ઔપશમિક ચારિત્રનું બીજા શાસ્ત્રમાં કહેલું હોવાથી ઔપશમિક ભાવનું ચારિત્ર ઉમેરવાથી પાંચ ભાવ થાય છે. તથા ઉપશાંતમોહ અગ્યારમે ગુણઠાણે પણ ચાર અથવા પાંચ ભાવ કહ્યા છે, તેમાં પાંચ ક્ષાયિક સમકિતીને અને બીજાને ચાર ભાવ સમજવા. ૧૫૫. અપૂર્વકરણ-આઠમે અને ક્ષીણમોહ બારમે ચાર ભાવ કહ્યા છે, તેમાં ત્રણ તો પૂર્વવતુ ક્ષાયોપથમિક, ઔદયિક અને પારિણામિક. ૧૫૬. ઉપરાંત બારમે ગુણઠાણે ક્ષાયિક સમકિત હોવાથી ક્ષાયિક ભાવ ચોથો સમજવો ને અપૂર્વકરણે ઔપશમિક અથવા ક્ષાયિક સમકિત હોવાથી એક ભાવ ઉમેરતાં ચાર ભાવ થાય છે. ૧૫૭. - મિથ્યાદષ્ટિ, સાસ્વાદન અને મિશ્ર એ ત્રણ ગુણઠાણે તેમજ સયોગી તેરમે અને અયોગી ચૌદમે ગુણઠાણે પાંચ ભાવો પૈકી ત્રણ ભાવ કહ્યા છે. તેમાં પ્રથમના ત્રણ ગુણઠાણે ક્ષાયોપથમિક, ઔદયિક અને પરિણામિક છે અને છેલ્લા બે ગુણઠાણે ઔદયિક, ક્ષાયિક અને પારિણામિક સમજવા. એટલે જ્ઞાનાદિ ક્ષાયિકભાવના અને ગતિ તથા જીવત્વ બીજા બે ભાવના જાણવા. ૧૫૮-૧૬૦. Page #388 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમાં ભાવો. ૩૫૫ भावाः स्वाम्यादिभेदेन विशिष्यैवं निरूपिताः ।। सामान्यतः संभविनो भावान् वच्मि गुणेष्वथ ॥ १६१ ।। त्रयस्त्रिषु गुणस्थाने-ष्वाद्येषु ते च पूर्ववत् । तुर्यादिष्वष्टसु पुनः प्रत्येकं पंच कीर्तिताः ॥ १६२ ॥ तथाहि-सम्यत्त्क्वमौशमिकं चतुर्थादिगुणाष्टके । क्षायिकं च चतुर्थादि-ष्वेकादशसु संभवेत् ॥ १६३ ॥ मिश्रं सम्यक्त्वेद्रियादि चतुर्थादिचतुष्टये । खचारित्रे चाष्टमादौ त्रय एकादशे तु खं ॥ १६४ ॥ गतिः सर्वत्रौदयिकी जीवत्वं पारिणामिकं । एवं भावित एतेषु भावपंचकसंभवः ॥ १६५ ।। क्षीणमोहे च चत्वार-स्त औपशमिकं विना । अंत्यद्वये त्रयो भावा मिश्रौपशमिको विना ।। १६६ ॥ पंचाप्येवं मूलभेदा गुणस्थानेषु भाविताः । एतेष्वेवाथ भावानां प्रतिभेदान् प्रतन्महे ॥ १६७ ॥ ઉપર પ્રમાણે સ્વામી આદિના ભેદથી વિશેષ રીતે ચૌદ ગુણસ્થાનકે ભાવો કહ્યા. હવે સામાન્ય સંભવિત ભાવ ગુણ સ્થાનોમાં કહે છે. ૧૬૧. . પહેલાં ત્રણ ગુણસ્થાનમાં ત્રણ ભાવ પૂર્વ પ્રમાણે છે. ચોથાથી અગ્યારમા સુધી આઠ ગુણસ્થાનમાં દરેકમાં પાંચ ભાવ કહ્યા છે. ૧૬૨. તે આ પ્રમાણે-ઓપથમિક સમ્યકત્વ ચોથાથી અગ્યારમા સુધીના આઠ ગુણસ્થાને હોય છે. ચોથાથી ચૌદમા સુધી અગ્યાર ગુણસ્થાને ક્ષાયિક સમ્યકત્વ હોય છે. ૧૬૩. ચોથાથી સાતમા સુધી ચાર ગુણઠાણે ક્ષાયોપથમિક સમ્યકત્વ અને ઈન્દ્રિયાદિ હોય છે. આઠમા વિગેરે ત્રણ ગુણઠાણે ઈન્દ્રિયો અને ચારિત્ર અને ક્ષયોપશમ ભાવના હોય છે, અને અગ્યારમે ઈન્દ્રિયો જ ક્ષયોપશમ ભાવની હોય છે. ૧૬૪. " ગતિ સર્વત્ર ઔદયિકી હોય છે, જીવત્વ પારિણામિક ભાવનું હોય છે. આ પ્રમાણે એ આઠ ગુણઠાણે પાંચ ભાવોનો સંભવ કહ્યો. ૧૬૫. ક્ષીણમોહ ગુણઠાણે ઔપથમિક વિના ચાર ભાવ હોય છે અને છેલા બે (૧૩-૧૪) ગુણસ્થાને ક્ષયોપશમ અને ઉપશમ વિના ત્રણ ભાવ હોય છે. ૧૬૬. એ પ્રમાણે પાંચ મૂળભેદ ગુણસ્થાનોમાં કહ્યા હવે ગુણસ્થાનોમાં તે તે ભાવોના ઉત્તર ભેદ કહેવાય છે. ૧૬૭. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ભાવલોક સર્ગ-૩ दश मिथ्यादृष्टिसास्वा-दनयोर्गुणयोः स्मृताः । क्षायोपशमिकाख्यस्य प्रतिभेदा जिनैर्यथा ॥ १६८ ॥ विघ्नक्षयोपशमजाः पंच दानादिलब्धयः । જ્ઞાત્રિતયં વક્ષ- ર શને તિ | 9૬૧ भेदा द्वादश मिश्राख्ये सम्यकत्वं मिश्ररूपक । दानादिपंचकं ज्ञान-दर्शनानां त्रयं त्रयं ।। १७० ।। ज्ञानाज्ञानान्यतरांश-बाहुल्यमिह संभवेत् । क्वचित्क्वचिच्चोभयांश-समता वात्र यद्यपि ॥ १७१ ।। तथापि विज्ञानांश-बाहुल्यस्य विवक्षया । उक्तं ज्ञानत्रयं मिश्र-गुणस्थाने गुणाश्रयैः ॥ १७२ ॥ अस्मिंश्च यद्गुणस्थाने दर्शनत्रयमीरितं । तच्च सैद्धांतिकमता-पेक्षयेति विभाव्यतां ॥ १७३ ॥ ચૌદ ગુણસ્થાને મૂળ ભાવનું યંત્ર. ગુણઠાણું ! મિ. સા. મિ. એ. કે. પ્ર. અપ્ર. નિ. અનિ. સૂક્ષ્મ |ઉપ. ક્ષીણ | સ. અયોગી | કેટલામું | ૧ | ૨ | ૩ | ૪ | ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ | મૂલભાવ | ૩ | ૩ | ૩ | ૫ | ૫ | પ પ ] પ પ ] ૫ | ૫ | ૩| ૩ | મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાને ક્ષાયોપથમિક ભાવના દશ ભેદ જિનેશ્વરોએ કહ્યા છે, તે આ પ્રમાણે ૧૬૮. અંતરાયકર્મના ક્ષયોપશમથી ધનાદિ પાંચ લબ્ધિઓ, ત્રણ અજ્ઞાન, ચક્ષુ અને અચક્ષુદર્શન એમ દશ સમજવા. ૧૬૯. મિશ્રગુણઠાણે વોપશમભાવના બારભેદ કહ્યા છે. મિશ્રરૂપ સમ્યકત્વ, દાનાદિ પાંચ લબ્ધિઓ, જ્ઞાન ત્રણ અને દર્શન ત્રણ કુલ ૧૨. ૧૭૦. છે કે અહીં કોઈ ઠેકાણે જ્ઞાન કે અજ્ઞાનમાંથી કોઈના પણ અંશની બહુલતા સંભવે છે અથવા ક્વચિત્ ઉભયાંશનું સમપણું પણ સંભવે છે. ૧૭૧. તો પણ જ્ઞાનાંશની બહુલતાની અપેક્ષાએ વિજ્ઞ પુરૂષોએ અહીં ગુણાશ્રયભૂત મિશ્રગુણસ્થાને ત્રણ જ્ઞાન કહેલ છે. ૧૭૨. આ મિશ્રગુણસ્થાને જે દર્શન ત્રણ કહેલ છે, તે સૈદ્ધાંતિકના મતની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાનમાં અવધિદર્શન માનેલું હોવાથી સમજવા. ૧૭૩. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ به به به يه مه مه عه ره به به به به مه ما ગુણસ્થાનકે ભાવોનાં ઉત્તરભેદ स्युादशैवाविरत-सम्यग्दश्यपि मिश्रवत् । क्षायोपशमिकं मिश्र-स्थाने सम्यक्त्वमत्र तु ॥ १७४ ।। द्वादशस्वेषु सद्देश-विरतिक्षेपतः स्मृताः । क्षायोपशमिका भावा-स्त्रयोदशैव पंचमे ॥ १७५ ॥ एतेभ्यो देशविरति-त्यागे द्वादश ये स्थिताः । तेष्वेव सर्वविरति-मनोज्ञानसमन्वये ॥ १७६ ॥ षष्ठसप्तमयोर्भावा भवंत्येते चतुर्दश । क्षायोपशमिकाख्येन सम्यक्त्वेन विना त्वमी ॥ १७७ ॥ त्रयोदशाष्टमे भावा नवमे दशमेऽपि च । अष्टमादिषु सम्यकत्वं क्षायोपशमिकं न यत् ।। १७८ ॥ एकादशद्वादशयो-र्गुणस्थानकयोरमी । विना क्षायोपशमिकं चारित्रं द्वादशोदिताः ।। १७९ ॥ एकादशे गुणस्थाने यदौपशमिकं परं । चारित्रं क्षायिकं च स्यात् केवलं द्वादशे गुण ॥ १८० ॥ दर्शनत्रितयं ज्ञान-चतुष्कं लब्धिपंचकं । अमी भावा द्वादशोप-शांतक्षीणविमोहयोः ॥ १८१ ॥ અવિરત સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાને ક્ષાયોપથમિક ભાવના ૧૨ ભેદ મિશ્રગુણઠાણાની જેમ સમજવા. માત્ર અહીં મિશ્રને સ્થાને સમ્યકત્વ કહેવું. ૧૭૪. પાંચમે ગુણઠાણે આ બારમાં એક દેશવિરતિ મળવાથી ક્ષાયોપથમિક ભાવના ૧૩ પ્રકાર સમજવા. ૧૭૫. એ તેરમાંથી દેશવિરતિ નીકળી જવાથી બાકીના જે ૧૨ રહ્યા તેમાં સર્વવિરતિ અને મનઃ પવિજ્ઞાન મળવાથી છટ્ટે સાતમે ગુણસ્થાને ૧૪ ભેદ હોય છે. આઠમે, નવમે અને દશમે ગુણસ્થાને ક્ષયોપશમ સમકિત વિના બાકીના ૧૩ ભેદ હોય છે. કારણકે “આઠમે, નવમે અને દશમે ગુણસ્થાને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોતું નથી. ૧૭૬-૧૭૮. અગ્યારમે અને બારમે ગુણસ્થાને પણ ક્ષાયોપથમિક ચારિત્ર વિના ૧૨ ભેદ હોય છે, ૧૭૯. કારણકે અગ્યારમે ગુણસ્થાને કેવળ ઔપથમિક અને બારમે ગુણસ્થાને કેવલ ક્ષાયિક ચારિત્ર જ હોય છે. ૧૮૦. ઉપશાંત મોહ અને ક્ષીણમોહ ગુણસ્થાને ત્રણ દર્શન, ચાર જ્ઞાન અને દાનાદિ લબ્ધિપંચક આ બાર પ્રકાર ક્ષયોપશમ ભાવના હોય છે. (તેરમે, ચૌદમે ગુણસ્થાને ક્ષાયોપથમિક ભાવ હોતો જ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ભાવલોક સર્ગ-૩ इति क्षायोपशमिक-प्रतिभेदा विभाविताः । ગુણસ્થાનેથ્વીવવિ-પ્રતિભેવાનું દ્રવીચઃ || ૧૮૨ છે. अज्ञानाद्या औदयिका भावा य एकविंशतिः । सर्वेऽपि ते स्युर्मिथ्यात्व-गुणस्थाने शरीरिणां ॥ १८३ ॥ सास्वादने च मिथ्यात्वं विना त एव विशंतिः । अज्ञानेन विनैकोन-विंशतिर्मिश्रतुर्ययोः ॥ १८४ ॥ वेदाः ३ कषाया ४ गतयो ४ लेश्या ६ श्वासंयमोऽपि १ च । असिद्धत्व ? ममी तुर्य-तृतीयगुणयोः स्मृतः ॥ १८५ ॥ एकोनविंशतेरेभ्यो देवश्चभ्रगती विना । शेषाः सप्तदश ख्याता गुणस्थाने हि पंचमे ॥ १८६ ।। नरतिर्यग्गती लेश्या असिद्धत्वमसंयमः । વેલા: હષાયા રૂતે યુકે કેશસંવરે છે ૧૮૭ | प्रमत्ते च पंचदश भावा औदयिकाः स्मृताः । उदयेऽत्र भवेतां य-नतिर्यग्गस्यसंयमौ ॥ १८८ ।। નથી.) ૧૮૧. આ પ્રમાણે ક્ષાયોપશમિક ભાવના પ્રતિભેદ કહ્યા. હવે ગુણસ્થાનોએ ઔદયિકભાવના પ્રતિભેદો કહીએ છીએ. ૧૮૨. અજ્ઞાનાદિ જે એકવીશ પ્રકાર ઔદયિકભાવના કહ્યા છે તે સર્વે મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા જીવોને હોય છે. ૧૮૩. સાસ્વાદને મિથ્યાત્વ વિના તે જ વીશ હોય છે. ત્રીજા અને ચોથા ગુણ સ્થાને અજ્ઞાન વિના ૧૯ હોય છે. ૧૮૪. તે આ પ્રમાણે - ૩ વેદ, ૪ કષાય, ૪ ગતિ, ૬ વેશ્યા, ૧ અસંયમ, ૧ અસિદ્ધત્વ કુલ ૧૯ ત્રીજા અને ચોથા ગુણસ્થાને કહેલા છે. ૧૮૫. પાંચમે ગુણસ્થાને આ ઓગણીશમાંથી દેવ અને નરકગતિ વિના બાકીના ૧૭ પ્રકાર હોય છે. ૧૮૬. તે આ પ્રમાણે-નર અને તિર્યંચ ર ગતિ, ૬ લેશ્યા, ૧ અસિદ્ધત્વ, ૨ અસંયમ, ૩ વેદ અને ૪ કષાય- આ સત્તર દેશવિરતિ ગુણસ્થાને હોય છે. ૧૮૭. પ્રમત્ત ગુણઠાણે તિર્યંચ ગતિ અને અસંયમ એ બે ઉદયમાં ન હોવાથી બાકીના ૧૫ પ્રકાર ઔદયિક ભાવના હોય છે. ૧૮૮. Page #392 -------------------------------------------------------------------------- ________________ 359 ગુણસ્થાનકે ઔદયિક ભાવોનાં ઉત્તરભેદ अप्रमत्ते द्वादशाद्य-लेश्यात्रयविनाकृताः / कषायः 4 वेद 3 नृगति 1- त्र्यंत्यलेश्यमसिद्धत्ता // 189 // नवमाष्टमयोस्तेजः-पद्मलेश्ये विना दश / नृगत्यसिद्धता शुक्ल लेश्यावेदकषायकाः // 190 // लोभः संज्वलनः शुक्लः-लेश्या नृ-गत्यसिद्धते / વત્વાર વીયિા મવંતિ કુશરે 983 | आद्यास्त्रयः कषाया य-स्त्रयो वेदा षडप्यमी / भावा औदयिकाः सूक्ष्म-संपराये भवंति न // 192 // एकादशे विना लोभं द्वादशेऽपि त्रयोदशे / त्रयोंत्यलेश्यासिद्धत्व-मनुष्यगतिलक्षणाः // 193 // असिद्धत्वं च नृगतिौं गुणस्थानकेंतिमे / लेश्या न स्यात्तत्र यस्मा-दयोगित्वमलेश्यता // 194 / / एवमौदयिका भावा गुणस्थानेषु भाविताः / તથોપશમ માવી માવાનો ગુણોધ્વથ | 98 . અપ્રમત્ત ગુણઠાણે પ્રથમની ત્રણ લેશ્યા વિના બાર હોય છે, તે આ પ્રમાણે- 4 કષાય, 3 વેદ, 1 મનુષ્યગતિ, 3 છેલ્લી વેશ્યા અને 1 અસિદ્ધત્વ. 189. આઠમે નવમે ગુણઠાણે તેજો અને પદ્મ બે વેશ્યા વિના 10 હોય છે તે આ પ્રમાણે- 1 નરગતિ, 1 અસિદ્ધત્વ, 1 શુકલ વેશ્યા, 3 વેદ ને 4 કષાય. 190. દશમે ગુણઠાણે 1 નરગતિ, 1 અસિદ્ધત્વ, 1 શુકલ લેશ્યા અને 1 સંજવલન લોભ-એ ચાર ઔદયિકભાવના પ્રકાર હોય છે. 191. કારણ કે પ્રથમના ત્રણ કષાય અને ત્રણ વેદ એ છ ઔદયિક ભાવના પ્રકાર સૂક્ષ્મસંપરાય ગુણઠાણે હોતા નથી 192. અગ્યારમે, બારમે અને તેરમે પણ લોભ વિના બાકીના અંત્ય (શુક્લ) વેશ્યા, નરગતિ અને અસિદ્ધત્વ એ ત્રણ હોય છે. 193. ચૌદમે ગુણઠાણે લેશ્યા વિના મનુષ્યગતિ અને અસિદ્ધત્વ એ બે પ્રકાર હોય છે કારણ કે અહીં અયોગીપણું હોવાથી વેશ્યા હોતી નથી. 194. આ પ્રમાણે ઔદયિક ભાવના ઉત્તર ભેદો ગુણઠાણે કહ્યા. હવે ઔપશમિક ભાવના બે ભેદ ગુણસ્થાનો વિષે કહેવાય છે. 195. Page #393 -------------------------------------------------------------------------- ________________ 360 ભાવલોક સર્ગ-૩ सम्यकत्वमौपशमिक-मेकं तुर्यादिपंचके / तादक्सम्यकत्वचारित्रे नवमादित्रये पुनः // 196 // चारित्रमौपशमिकं नवमादिगुणत्रये / शास्त्रांतरेषु यत्रोक्तं कैश्चित्तेषां मतं ह्यदः // 197 // येषां मते तु नवमे दशमे च गुणास्पदे / मिश्रोत्थं स्याव्रतं कृत्स्नं तन्मोहानुपशांतितः // 198 // तन्मते त्वौपशमिकं व्रतमेकादशे गुणे / पूर्वे तु मन्यते सद्व-त्सत्सामीप्यादनागतं // 199 // इत्यौपशमिकौ भावौ गुणस्थानेषु भावितौ / प्रतिभेदा विभाव्यते क्षायिकस्य गुणेष्वथ // 200 // सम्यक्त्वं क्षायिकं प्रोक्तं तुरीयादिगुणाष्टके / क्षीणमोहे च चारित्र-सम्यकत्वे क्षायिके उभे // 201 // लब्धयः पंच दानाद्याः केवले ज्ञानदर्शने / तथा सम्यकत्वचारित्रे नवेत्यंत्यगुणद्वये // 202 / / ઔપથમિક સમ્યકત્વ રૂપ ભેદ ચોથાથી પાંચ (ચોથાથી આઠમા સુધીના) ગુણસ્થાનક સુધી હોય છે અને ઉપશમભાવનું સમકિત અને ચારિત્ર એ નવમાથી ત્રણ (9-10-11) ગુણઠાણે હોય. છે. 196. નવમાદિ ત્રણ ગુણસ્થાને બીજા શાસ્ત્રોમાં ઔપશમિક ચારિત્ર કહેલ છે. તેમના મતે આ હકીકત સમજવી. 197. પરંતુ જેમના મતે નવમે, દશમે ગુણસ્થાને ક્ષયોપશમ ભાવનું ચારિત્ર કહ્યું છે તે સમગ્ર ચારિત્ર મોહનો ઉપશમ કરેલો ન હોવાથી કહ્યું છે. 198. તેમના મત પ્રમાણે ઔપથમિક વ્રત અગીયારમા ગુણસ્થાનકે હોય છે પહેલાં તો સત્સામીપ્યથી અનાગત માનવામાં આવ્યું હતું. 199. આ પ્રમાણે ઔપશમિક ભાવો ગુણસ્થાનકમાં ભાવિત કરેલ છે. હવે ક્ષાયિક ગુણના અન્ય ભેદો કહેવામાં આવે છે. 200. ચતુથદિ ગુણાષ્ટકમાં સમ્યકત્વને ક્ષાયિક કહ્યું છે. ક્ષીણમોહમાં ચારિત્ર તથા સમ્યક્ત્વને ક્ષાયિક કહેલ છે. 201. છેલ્લા બે ગુણ સ્થાનકે પાંચ દાનાદિ લબ્ધિ, કેવલજ્ઞાન, કેવલદર્શન, સમ્યકત્વ, અને ચારિત્ર Page #394 -------------------------------------------------------------------------- ________________ 361 ગુણસ્થાનકમાં ક્ષાયિક તથા પારિણામિક ભાવના ભેદો इत्येवं क्षायिका भेदा गुणस्थानेषु भाविताः / पारिणामिकभावस्य प्रतिभेदानथ ब्रुवे / / 203 // अभव्यत्वं च भव्यत्वं तथा जीवत्वमित्यमी / मिथ्यादृष्टिगुणस्थाने भावाः स्युः पारिणामिकाः / / 204 // द्वितीयादिक्षीणमोह-पर्यंतेषु गुणेषु च / स्यातां जीवत्वभव्यत्वे अभव्यत्वविनाकृते // 205 / / स्यादेकमेव जीवत्वं चरमे च गुणद्वये / सप्रभेदा गुणस्थाने-ष्वेवं भावाः प्ररूपिताः // 206 / / कथं न ननु भव्यत्व-भावोंतिमगुणद्वये / निर्वाणगमनार्हो हि भव्योऽर्हद्भिर्यतः स्मृतः // 207 // अत्रोच्यते-प्रत्यासम्भाविसिद्धा-वस्थायां तदभावतः / अत्रापि भव्यत्वाभावः शास्त्रकृद्भिर्विवक्षितः // 208 / / यद्वाऽपरेण केनापि हेतुना न विवक्षितं / भव्यत्वमिह शास्त्रेषु नोक्तमस्माभिरप्यतः // 209 // सान्निपातिकभावोऽथ गुणस्थानेषु भाव्यते / નેવધા ન ઘ યથા ગુખસ્થાન પર પર: | 210 | એ નવ પ્રકાર કહેલ છે. 202. આ પ્રમાણે ગુણ સ્થાનમાં ક્ષાયિકના ભેદો ભાવિત કરેલ છે. હવે પરિણામિક ભાવના ભેદોનું કથન કરાય છે. 203. મિથ્યાદષ્ટિ ગુણસ્થાને અભવ્યત્વ અને ભવ્યત્વ તથા જીવત્વ એ રીતે ત્રણ પ્રકારે પારિણામિક ભાવ થાય છે. 204. દ્વિતીયાદિ ક્ષણમોહ પર્વતના ગુણ સ્થાનમાં અભવ્યત્વ વિના જીવત્વ અને ભવ્યત્વ હોય છે. 205. છેલ્લા બે ગુણઠાણે એક જીવત્વ જ હોય છે. આ પ્રમાણે ઉત્તરભેદો સહિત ગુણસ્થાનોમાં પાંચ ભાવો કહ્યા. 206. પ્રશ્ન: “ભવ્યત્વ છેલ્લા બે ગુણઠાણે કેમ કહ્યું નથી ? કારણ કે તીર્થકરોએ ભવ્યનો અર્થ નિવણિ ગમનને યોગ્ય કહેલ છે. 207. ઉત્તરઃ " સિદ્ધાવસ્થા અતિ નજીકમાં પ્રાપ્ત થવાની હોવાથી ભવ્યત્વની અપેક્ષા ન હોવાથી અહીં પણ ભવ્યત્વનો અભાવ શાસ્ત્રકારોએ કહેલો છે. 208. અથવા બીજા કોઈ પણ હેતુથી ભવ્યત્વની વિવક્ષા શાસ્ત્રમાં એ બે ગુણઠાણે કરી નથી તેથી અમે પણ કહેલ નથી.’ 209. હવે સાત્રિપાતિક ભાવને ગુણસ્થાનોમાં કહેવાય છે. તે ભાવ ગુણસ્થાનોના પરાપરપણાથી Page #395 -------------------------------------------------------------------------- ________________ 362 Hals सर्ग-38 यावतां यत्र भावानां भेदा यावत ईरिताः / तेषां तत्र गुणस्थाने कृते संकलने सति // 211 // स्यात्तावद्भेदनिष्पन्नो भावोऽयं सान्निपातिकः / नामग्राहं गुणस्थाने-ष्वेषोऽथ परिभाव्यते // 212 // मिथ्यादष्टावौदयिक-भावा यथैकविंशतिः / दश क्षायोपशमिका-स्त्रयश्च पारिणामिकाः // 213 / / एवं भावाश्चतुस्त्रिंश-जाताः संकलिताः समे / / चतुस्त्रिंद्रेदजात-स्ततोऽत्र सान्निपातिकः // 214 // भवेत्सास्वादने चैष द्वात्रिंशद्भेदभावितः / त्रयस्त्रिंशद्भेदजातो मिश्रे स्यात्सान्निपातिकः // 215 // पंचत्रिंशद्भेदभूतो गुणस्थाने तुरीयके / पंचमे च चतुस्त्रिंश-प्रतिभेदसमुद्भवः / / 216 / / प्रमत्ते च त्रयस्त्रिंश-भेदजः सान्निपातिकः / अप्रमत्तगुणस्थाने त्रिंशद्भेदसमुत्थितः / / 217 // सप्तविंशतिभेदोत्थो गुणस्थानेऽयमष्टमे / नवमे च गुणस्थाने सोऽष्टाविंशतिनिर्मितः // 218 / / स सूक्ष्मसंपराये स्याद् द्वाविंशतिसमुद्भवः / तथोपशांतमोहेऽयं भेदविंशतिभावितः / / 219 // क्षीणमोहेऽयमेकोन-विंशतिप्रतिभेदजः / स सयोगिनि सर्वज्ञे त्रयोदशभिदुद्भवः // 220 // मने भरे थाय छे. 210. પરંતુ પાંચ મૂળભાવના ઉત્તર ભેદો જે જે ગુણસ્થાને જેટલો જેટલા કહ્યા છે, તેનો સરવાળો. કરવાથી સાત્રિપાતિક ભાવના ઉત્તરભેદની સંખ્યા આવી શકશે. એટલા માટે નામગ્રહણપૂર્વક सानिपाति. भावो, गुरास्थानमा वियाशय छे. 211-212. મિથ્યાદષ્ટિ ગુણઠાણે ઔદયિક ભાવના 21, ક્ષાયોપથમિક ભાવના 10, પારિણામિક ભાવના 3 એમ કુલ 34 ઉત્તરભેદ થાય છે, તેથી પહેલે ગુણઠાણે સાત્રિપાતિક ભાવના 34 ભેદ હોય છે. 213-2 14. સાસ્વાદનમાં 32, મિશ્રમાં 33, ચોથે ગુણસ્થાને 35, પાંચમે 34, પ્રમત્તે 33, અપ્રમત્ત ગુણસ્થાને 30, આઠમે 27, નવમે 28, સૂક્ષ્મસંપરાયે 22, ઉપશાંતમોહે 20, ક્ષીણમોહે 19, સયોગી સર્વજ્ઞ ગુણસ્થાનકે 13, અને અયોગી ગુણસ્થાને બાર ભેદ સાત્રિપાતિક ભાવના હોય છે. આ બધા ભેદો પૂર્વે કહી ગયા પ્રમાણે સમજવા. 215-221. Page #396 -------------------------------------------------------------------------- ________________ પપ પપ છે સાદિ સાંત આદિ ચાર ભાંગા 363 अयोगिनि द्वादशभि-र्भेदैः स्यात्सान्निपातिकः / ज्ञेया भेदास्तु सर्वेऽमी सर्वत्रोक्तानुसारतः / / 221 // अत्र नवमदशमयोर्गुणस्थानयोरौपशमिकचारित्रांगीकारपक्षे द्वाचौपशमिको भावौ, अन्यथा त्वेक एवेति ज्ञेयं. चतुर्भग्याथ भाव्यते भावा औदयिकादयः / साद्यंत 1 साधनंता 2 ना-दिसांता 3 नाद्यनंतकाः 4 / / 222 / / गत्यादिरत्रौदयिकः सादिः सांतो भवेद्यतः / नृदेवतिर्यग्नरक-गतीनां सादिसांतता // 223 // सादिश्चानंत इत्येष भंगस्त्वत्र न संभवेत् / सादिकानां गतीनां य-दनंतत्वमसंभवि // 224 // अनादयोऽपि मिथ्यात्वा-दय औदयिकाश्च ये / भव्यानाश्रित्य विज्ञेया-स्तेऽत्र भंगे तृतीयके // 225 // अभव्यापेक्षया त्वेते भाव्या भंगे तुरीयके / भावनैवं कषायादि-भावानां क्रियते यथा // 226 // અહીં નવમા દશમા ગુણસ્થાને ઔપથમિક ચારિત્ર અંગીકાર કરનારના પક્ષથી બે ઔપથમિક ભાવ હોય છે, અન્યથા એક હોય છે એમ સમજવું. ગુણસ્થાન સંખ્યા | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 ગુણસ્થાન નામ | મિ. સા. મિ. દે. | પ્ર. | A. નિ. | અનિ. સૂક્ષ્મ | ઉપ | ક્ષીણ ક્ષાયોપથમિક ભેદ છે 10 10 10 11 12 13 14 14 13 13 | 13 | 12 120 ઔદયિક ભેદ | 21 20 21 20 19 | 19 | 17 15 | 12 10 10 | 4 | 3 | 3 | 3 ઔપથમિક ભેદ | 0 | 0 0 0 | 0 | 1 | | 1 1 1 અથવા અથવા 2 | 0 | 0 ક્ષાયિક ભેદ | | | | | | | 1 | 1 | 1 | 1 |. 2 | 9 | 9 પરિણામિક ભેદ | 3 | 2 | 2 | 2 | 2 2 | 2 | 2 2 | 2 | 2 | 2 | 1 | 1 સાતિપાતિક ભેદ 34 32 33 35 34 33 30 27 અથવા અથવા 20 19 13 | 12 હવે ઔદયિક ભાવ ચતુર્ભગીવડે કહેવાય છે-૧. સાદિ સાંત, 2. સાદિ અનંત, 3. અનાદિ સાંત અને 4. અનાદિ અનંત. 222. અહીં ગતિ આદિ ઔદયિકભાવ સાદિ સાંત હોય છે, કારણ કે નર, દેવ તિફ અને નરકગતિની સાદિ સાંતતા છે. 223. સાદિ અનંત ભંગ અહીં સંભવતો જ નથી, કારણકે ગતિનું સાદિ પણું છે તેથી તેનું અનંત પણું અસંભવિત છે. 224. - મિથ્યાત્વાદિ ઔદયિક ભાવ ભવ્યોને આશ્રયીને અનાદિ સાંત જાણવા. અને અભવ્યોને 14 - 10 4 અથવા અથવા 28 22 27 | 21 Page #397 -------------------------------------------------------------------------- ________________ 364 ભાવલોક સર્ગ - 36 वेदत्रयं च मिथ्यात्वं कषायाणां चतुष्टयं / लेश्याश्च षडसिद्धत्व-मज्ञानासंयमावपि // 227 // अमी औदयिकाः सप्त-दश भव्यव्यपेक्षया / भंगे तृतीये तुर्ये च भंगेऽभव्यव्यपेक्षया / / 228 // सम्यकत्वमौपशमिकं चारित्रमपि ताद्दशं / द्वावौपशमिकावेतौ केवलं सादिसांतकौ / / 229 / / आदि सम्यकत्वलाभे य-च्छ्रेण्यां देदमवाप्यते / चारित्रमप्युपशम-श्रेण्यामेवेदमाप्यते // 230 // तयोश्चावश्यपातेन भंगोऽत्र प्रथमः स्थितः / तदाश्रित्यौपशमिकं शून्या भंगास्त्रयः परे // 231 // चारित्रं क्षायिकमथ दानादिलब्धिपंचकं / आश्रित्य क्षायिको भावो भंगे स्यात्सादिसांतके // 232 // तथोक्तं महाभाष्ये-सम्मत्तचरित्ताई साईसतो य उवसमिओ / दाणाइलद्धिपणगं चरणं पि अ खाइओ भावो / / 232A || ननु चारित्रमस्त्येव सिद्धस्यापीति तत्कथं / तत्साधनंते भंगे स्यादत्राकर्णयतोत्तरं // 233 // આશ્રયીને અનાદિ અનંત જાણવા કષાયાદિ ભાવોની નીચે મુજબ છે. ૨૨પ-૨૨૬. ત્રણ વેદ, મિથ્યાત્વ, 4 કષાય, 6 લેશ્યા, અસિદ્ધત્વ અજ્ઞાન અને અસંયમ રૂપ 17 ઔદયિક ભાવ ભવ્યની અપેક્ષાએ ત્રીજા ભંગમાં અને અભવ્યની અપેક્ષાએ ચોથા ભંગમાં જાણવા. 227-228. ઔપશમિક સભ્યત્ત્વ અને ચારિત્ર એ બન્ને કેવળ સાદિસાંત જ સમજવા. 229. કારણ કે આદિ સમ્યત્વના લાભ વખતે અને ઉપશમ શ્રેણિ માંડતી વખતે ઉપશમ ભાવનું સમ્યક્ત પ્રાપ્ત થાય છે. અને ચારિત્ર પણ ઉપશમ ભાવનું ઉપશમ શ્રેણિમાં જ પ્રાપ્ત થાય છે. 230. ' ઉપશમભાવમાંથી જીવનું અવશ્ય પતન થતું હોવાથી તેમાં સાદિ સાંત ભાંગો જ ઘટે છે. બાકીના ત્રણ નહિ. 231. ક્ષાયિક ભાવમાં ક્ષાયિક ચારિત્ર અને દાનાદિ લબ્ધિ પંચકને આશ્રયીને ક્ષાયિકભાવ સાદિ સાંત ભાંગે છે. 232. મહાભાષ્યમાં કહ્યું છે કે “ઔપશમિક સમ્યક્ત અને ચારિત્ર અને ક્ષાયિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિ અને ચારિત્ર સાદિ સાંત ભાંગે છે.” 232. A પ્રશ્ન : સિદ્ધને પણ ચારિત્ર હોય છે એમ કહેલ છે, તો ક્ષાયિકભાવનું ચારિત્ર સાદિ અનંત ભાંગે હોવું જોઈએ? 233. Page #398 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધને ચારિત્રી કહેવાય? 365 न चरित्री नाचरित्री न चरित्राचरित्र्यपि / सिद्धा एवंविधाः प्रोक्ताः पंचमांगे जिनेश्वरैः // 234 // 'सिद्धे नो चरित्ती' इत्यादि च तत्सूत्रं. सम्यक्त्वं क्षायिकमथ केवले ज्ञानदर्शने / इत्येतत्त्रयमाश्रित्य क्षायिकः साधनंतकः // 235 // शेषौ तु भंगकावत्र शून्यावेव स्थितावुभौ / अनादिसांतोऽनाद्यतः क्षायिकः संभवेन यत् // 236 / / इच्छंत सिद्धस्याप्यन्ये चारित्रं लब्धिपंचकं / सिद्धत्वेऽपि हि निर्मूल-मेतदावरणक्षयात् // 237 / / एषामावरणाभावे-ऽप्यसत्त्वं यदि कल्प्यते / क्षीणमोहादिकेष्वेवं तदभावः प्रसज्यते // 238 // तदेतन्मतमाश्रित्य चारित्रे लब्धिपंचके / सिद्धेषु स्वीकृते साद्य-नंतः स्यात्क्षायिकः परं // 239 // शेषा भंगास्त्रयः शून्याः क्षायिकस्याप्यपेक्षया / भंगव्यवस्था क्रियते क्षायोपशमिकेष्वथ // 240 / / छाद्मस्थिकानि ज्ञानानि चत्वार्याश्रित्य निश्चितं / क्षायोपशमिको भावः सादिः सांत इति स्मृतः / / 241 / / ઉત્તર : સિદ્ધને ન ચરિત્રી, ન અચરિત્રી, ન ચરિત્રાચરિત્રી એવા પ્રકારના પાંચમા અંગમાં શ્રી જિનેશ્વરે કહેલા છે. 234. સિધ્ધ નો ચરિત્રી” ઈત્યાદિ તે વિષયનું સૂત્ર છે. ક્ષાયિક સમ્યત્ત્વ અને કેવળજ્ઞાન તથા કેવળ દર્શન એ ત્રણ ભેદને આશ્રયીને ક્ષાવિકભાવ સાદિ અનંત ભાંગે છે. ૨૩પ. બાકીના બે ભંગ આ ભાવમાં શૂન્ય છે, કારણ કે અનાદિ સાંત અને અનાદિ અનંત એ બન્ને ભાંગા ક્ષાવિકભાવમાં સંભવતા નથી. 236. અન્ય આચાર્યો સિદ્ધને પણ ચારિત્ર અને દાનાદિ લબ્ધિ પંચક માને છે, કેમકે સિદ્ધત્વમાં એના આવરણોનો સમૂળ નાશ થયેલો છે. 237. અને એના આવરણનાં અભાવ આદિમાં પણ જો તે હોવા છતાં અસતું માનીએ તો ક્ષીણમોહ આદિમાં પણ તેનો અભાવ પ્રાપ્ત થશે. 238. એમના મતને આશ્રયીને ચારિત્ર અને દાનાદિ લબ્ધિ પંચક, સિદ્ધમાં સ્વીકારીએ તો તે છે પ્રકારનો ક્ષાવિકભાવ પણ સાદિ અનંત ભાંગે ગણી શકાય. 239 એટલે બાકીના ત્રણે ભંગ ક્ષાયિકની અપેક્ષાએ શૂન્ય ગણાય. હવે ક્ષાયોપથમિકને આશ્રયીને ભંગ વ્યવસ્થા કહેવાય છે. 240, છાવસ્થિત ચાર જ્ઞાનને આશ્રયીને ક્ષાયોપથમિક ભાવ સાદિ સાત જ કહેલો છે. 241. Page #399 -------------------------------------------------------------------------- ________________ 389 मावोस-38 भंगो द्वितीयः शून्योऽत्रा-प्येषां सम्यकत्वसंश्रयात् / / यदुत्पातोंतश्च पुन-मिथ्यात्वे केवलेऽपि च // 242 / / मत्यज्ञानश्रुताज्ञाने स्यातां भव्यव्यपेक्षया / अनादिसांते तुर्ये च भंगेऽभव्यव्यपेक्षया / / 243 // क्षायोपशमिकोऽचक्षु-दर्शनापेक्षया भवेत् / भंगे तृतीये भव्याना-मभव्यानां तुरीयके // 244 // विभंगज्ञानमवधि-चक्षुषी किल दर्शने / दानाद्या लब्धयः पंच संयमौ देशसर्वतः / 245 // सम्यकत्वमेषामित्येका-दशानां च व्यपेक्षया / क्षायोपशमिको भावः साद्यंतः केवलं भवेत् // 246 // विशेषावश्यकसूत्रवृत्त्योस्तु केनापि हेतुना षण्णामेव क्षायोपशमिकानां भंगकव्यवस्थोक्ता, ततः शेषाणामचक्षुर्दर्शनादीनां द्वादशानां यथासंभवमस्माभिलिखितेति ज्ञेयं. पारिणामिकभावोऽपि सर्वपुद्गलगोचरः / सादिः सांतश्च विज्ञेयः पर्यायपरिवृत्तितः // 247 / / शून्य एव भवेद्भगो द्वितीयोऽत्रापि पूर्ववत् / सादीनां व्यणुकादीनां ह्यनंतत्वमसंभवि // 248 // तथा भवति भव्यत्वमाश्रित्य पारिणामिकः / अनादिसांतः सिद्धा हि नाभव्या न च भव्यकाः / / 249 // બીજો ભાંગો અહીં પણ શૂન્ય સમજવો. કારણ કે તે (જ્ઞાન) ની ઉત્પત્તિ સમક્તિને આશ્રયીને છે. અને તેનો અંત પાછો મિથ્યાત્વે જાય ત્યારે અથવા કેવળજ્ઞાન પામે ત્યારે થાય છે. 2) મતિ અજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન ભવ્યની અપેક્ષાએ અનાદિ સાંત છે અને અભિવ્યની અપેક્ષાએ मनाहिमनंत छ. 243. અચક્ષુદર્શન સંબંધી ક્ષાયોપથમિક ભાવ ભથ્થોને ત્રીજે ભાંગે છે અને અભિવ્યોને ચોથે ભાંગે છે. 244. વિર્ભાગજ્ઞાન, અવધિ તથા ચક્ષુદર્શન, દાનાદિ પાંચ લબ્ધિ, દેશવિરતિ, સર્વવિરતિ થતા સમ્યક્ત -એ અગ્યાર પ્રકારને અંગે ક્ષાયોપથમિકભાવ કેવળ સાદિ સાંત ભાંગે છે. 245-246. વિશેષાવશ્યક સૂત્ર અને તેની વૃત્તિમાં કોઈ કારણસર ક્ષાયોપથમિકના છ પ્રકારની જ ભંગ વ્યવસ્થા કહી છે (એટલે અમે છ ભેદની વિવક્ષા તે પ્રમાણે કહી છે.) અને બાકીના અચક્ષુ દર્શનાદિ બાર પ્રકારની ભંગ વ્યવસ્થા યથાસંભવ અમે લખી છે એમ સમજવું. પારિણામિક ભાવ કે જે સર્વ પુદ્ગલ વિષયક છે, તે પર્યાયિની પરાવૃત્તિથી સાદિ સાંત છે. 247. બીજા ભંગ અહીં પણ પૂર્વવત્ શૂન્ય છે, કારણ કે કયણુકાદિ સ્કંધો સાદિ છે, તેથી અનંત ન હોઈ 24. 248. - ભવ્યત્વ આશ્રયી પારિણામિક ભાવ અનાદિ સાંત ભાંગે છે, કારણ કે સિદ્ધો અભવ્ય પણ નથી Page #400 -------------------------------------------------------------------------- ________________ 367 સર્ગ સમાપ્તિ तथोक्तं-'सिद्धे न भव्वे नो अभव्वे' इति. अभव्यत्वं न जीवत्वं चाश्रित्यानाद्यनंतकः / स्यात्पारिणामिको भावो-ऽनयोर्यन्नोद्भवक्षयौ // 250 / / एवमुक्तचतुरुंग्या या भावानामवस्थितिः / सा भावकाल इत्युक्तो महाभाष्यप्रणेतृभिः / / 251 // साईसपज्जवसिओ चउभंगविभागभावणा एत्थ / / उदइयाईयाणं तं जाणसु भावकालं तु // 252 // इत्याद्यर्थतो विशेषावश्यकसूत्रवृत्त्योः / भावानां भगवदुपज्ञशास्त्रद्दृष्ट्या, दिग्मात्र गदितमिहातिमात्रतुष्ट्या / पूर्णेऽस्मिन्निति गुणभाजि भावलोके, ग्रंथोऽयं समुदवहत्समाप्तिलक्ष्मी // 253 // विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः / काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे, षट्त्रिंशत्तम एष निर्भररसः सर्गः समाप्तः सुखं // 254 // इति श्रीलोकप्रकाशे षट्त्रिंशत्तमः सर्गः समाप्तः // श्रीरस्तु / / અને ભવ્ય પણ નથી. 249. કહ્યું છે કે - “સિદ્ધ ભવ્ય પણ નથી. અભવ્ય પણ નથી.” ઈતિ. અભવ્યત્વ અને જીવત્વને આશ્રયીને પારિણામિક ભાવ અનાદિ અનંત છે. કારણ કે એ બેનો ઉભવ કે ક્ષય નથી. 250. આ પ્રમાણે કહેલી ચતુર્ભગીવડે ભાવોની જે અવસ્થિતિ કહી, તેને જ મહાભાષ્યના પ્રણેતાઓએ ભાવકાળ કહેલો છે. 251. તેમણે કહ્યું છે કે ઔદયિક આદિ ભાવોની સાદિ સપર્યવસિત આદિ ચતુર્ભગીની વિચારણા તે જ ભાવકાલ છે. ૨પ૨. ઈત્યાદિ અર્થથી વિશેષાવશ્યક સૂત્રવૃત્તિમાં કહેલ છે. ભગવંતના કહેલા શાસ્ત્રની દૃષ્ટિથી અહીં અમે ભાવોનું દિશામાત્ર સ્વરૂપ અતિ હર્ષ વડે કહ્યું છે. ગુણના ભાઇનરૂપ આ ભાવલોક પૂર્ણ થતાં આ ગ્રંથ પણ સમાપ્તિપી. લક્ષ્મીને પ્રાપ્ત થાય છે. 253. વિશ્વને આશ્ચર્ય આપનાર છે કીતિ જેમની એવા શ્રી કીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને રાજશ્રી અને તેજપાળના પુત્ર, વિનયવંત વિનયવિજયે કહેલા નિશ્ચિત એવા જગતના તત્ત્વને પ્રદર્શિત કરવામાં દિપકસમાન આ લોકપ્રકાશ ગ્રંથમાં નિર્ભર રસવાળો આ છત્રીસમો સર્ગ સુખપૂર્વક સમાપ્ત થયો છે. 254. | ઇતિ શ્રી લોકપ્રકાશે 36 મો સર્ગ સમાપ્ત ભાવલોક સમાપ્ત Page #401 -------------------------------------------------------------------------- ________________ // अथ सप्तत्रिंशत्तमः सर्गः प्रारभ्यते // पार्श्वशंखेश्वरोत्तंसं प्रणम्य परमेश्वरं / लोकप्रकाशग्रंथस्य करोम्युक्तार्थबीजकं // 1 // मंगलाचरणं ताव-दभिधेयप्रयोजने / शिष्टप्रासादनौद्धत्य-त्यागो ग्रंथस्य नाम च // 2 // अंगुलयोजनरज्जु मल्याब्धिनिरूपणानि गुणकारः / भागाहृतिसंख्येया-संख्यानंतानि चादिमे सर्गे // 3 // द्रव्यक्षेत्रकालभाव-लोकानां नाममात्रतः / आख्याय धर्माधर्माभ्र-सिद्धाख्यातिर्द्वितीयके // 4 // द्वारैः सप्तत्रिंशता यै-रुक्ताः संसारिणोगिनः / सर्गे तृतीयके तेषां द्वाराणामस्ति विस्तृतिः / / 5 // पृथ्वीकायादयः सूक्ष्माः सर्गे तुर्येऽथ पंचमे / त एव बादराः षष्ठे तिर्यंचो द्वींद्रियादयः / / 6 / / मनुष्याः सप्तमे देवा अष्टमे नवमे पुनः / नारका दशमे जन्मसंवेधः सर्वदेहिनां // 7 // महाल्पबहुताकर्म-प्रकृतीनां च कीर्तनं / एकादशे पुद्गलास्ति-कायस्वरूपवर्णनं // 8 // इति द्रव्यलोकः / સર્ગ 37 મો શ્રી શંખેશ્વરમંડન પરમ ઐશ્વર્યવાનું શ્રી પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર કરીને શ્રી લોકપ્રકાશ ગ્રંથનું બીજક-પૂર્વે કહી ગયેલ હકીક્તની અનુક્રમણિકા કહું છું. 1. મંગલાચરણ, અભિધેય, પ્રયોજન, શિષ્ટ પ્રસાદન, ઉદ્ધતાઈનો ત્યાગ, ગ્રંથનું નામ. 2. અંગુલ યોજન- રજુ-પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ, ગુણાકાર, ભાગાકાર, સંખેય, અસંખ્યય, અને અનંતના પ્રકારો વિગેરે પ્રથમ સર્ગમાં કહું છું. 3. બીજા સર્ગમાં દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક અને ભાવલોકનું નામમાત્રથી જ વર્ણન અને ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધનું સ્વરૂપ બતાવેલું છે. 4. ત્રીજા સર્ગમાં જે 37 દ્વારોવડે સંસારી જીવોનું સ્વરૂપ બતાવવાનું છે, તે દ્વારનું વિસ્તારથી स्व३५ जतावस छ. 5. ચોથા સર્ગમાં પૃથ્વીકાયાદિ પાંચ સૂક્ષ્મ સ્થાવરનું સ્વરૂપ કહ્યું છે. પાંચમા સર્ગમાં પૃથ્વીકાયાદિ પાંચ બાદર સ્થાવરનું સ્વરૂપ કહ્યું છે. છઠ્ઠા સર્ગમાં દીન્દ્રિયાદિ તિર્યંચોનું, સાતમાં સર્ગમાં મનુષ્યોનું, આઠમા સર્ગમાં દેવોનું, નવમા સર્ગમાં નારકોનું અને દેશમાં સર્ગમાં સર્વ જીવોના જન્મનો સંવેધ उह्यो छ.5-७. તેમજ દશમા સર્ગમાં મોટું અલ્પબદુત્વ અને કમપ્રકૃતિઓનું સ્વરૂપ કહ્યું છે તથા અગ્યારમા Page #402 -------------------------------------------------------------------------- ________________ 369 લોકપ્રકાશનું બીજક क्षेत्रलोकेऽथ लोकस्य सामान्येन निरूपणं / दिशां निरूपणं लोके रज्जुखडुककीर्तनं // 9 // संवर्तितस्य लोकस्य स्वरूपं च निदर्शनं / महत्तायामस्य रल-प्रभापृथ्वीनिरूपणां // 10 // व्यंतराणां नगरादि-समृद्धिपरिकीर्तनं / इत्यादि द्वादशे सर्गे सविशेषं निरूपितं // 11 // स्वरूपं भवनेशानां तदिंद्राणां च वर्णिता / सामानिकाग्रपल्यादि-संपत्सर्गे त्रयोदशे / / 12 // चतुर्दशे च सप्तानां नरकाणां निरूपणं / પ્રસ્તુસ્થિતિશ્યાધુ-ર્વેનાવિતિપૂર્વૐ || 93 + सर्गे पंचदशे तिर्य-ग्लोके द्वीपाब्धिशंसनं / जंबूद्वीपस्य जगती-द्वारतत्स्वामिवर्णनं // 14 // क्षेत्रस्य भरतस्याथ वैताढ्यस्य च भूभृतः / सगुहस्य सकूटस्य गिरेर्हिमवतोऽपि च // 15 // पद्महदस्य श्रीदेव्या गंगादिसरितामपि / दाढानगांतरद्वीप-तद्वासियुग्मिवर्णनं // 16 // સર્ગમાં પુગલાસ્તિકાયના સ્વરૂપનું વર્ણન છે. આ રીતે 11 સર્ગમાં દ્રવ્યલોક પૂર્ણ થાય છે 8. ક્ષેત્રલોકના બારમા સર્ગમાં સામાન્યથી ક્ષેત્રનું નિરૂપણ, દિશાનું નિરૂપણ, લોકમાં રજુ અને ખંડનું સ્વરૂપ, સંવર્તિત લોકનું સ્વરૂપ અને તેની મહત્તા અને આયામ ઉપર દષ્ટાંત તથા રત્નપ્રભા વિગેરે પૃથ્વીનું નિરૂપણ, વ્યંતરોની નગરાદિ સમૃદ્ધિનું વર્ણન આ સર્વનું વિસ્તાર પૂર્વક નિરૂપણ કરેલ છે. 9-11, તેરમા સગમાં ભવનપતિનું સ્વરૂપ તથા તેના ઈન્દ્રોના નામ થતા તેના સામાનિક દેવો, અગ્રમહિષી વિગેરેની સંપદા વિસ્તારથી કહી છે. 12. ચૌદમા સમાં સાત નરકનું નિરૂપણ તેના પ્રસ્તર, દરેક પ્રસ્તરે શરીરસ્થિતિ, વેશ્યા, આયુ અને વેદના વિગેરેનું વર્ણન છે. 13. પંદરમા સર્ગમાં તિર્યક્લોકનું સ્વરૂપ અસંખ્યાત દ્વીપ-સમુદ્રનું વર્ણન, જંબૂઢીપની જગતિનું અને તેના દ્વારનું તેમજ તેના સ્વામીનું વર્ણન છે. આ સર્ગમાં વિજયદેવની ઋદ્ધિનું બહુ વિસ્તારથી વર્ણન છે. 14. સોળમા સર્ગમાં ભરતક્ષેત્ર, વૈતાઢ્ય પર્વત, તેની ગુફાઓ તથા કૂટો, હિમવંતપર્વતો, પદ્મદ્રહ, શ્રીદેવી, ગંગા વિગેરે નદીઓ, લવણસમુદ્રમાં નીકળેલી બે પર્વતની આઠ દાઢાઓ, તેની ઉપર રહેલા અંતરદ્વીપો, તેમાં રહેલા યુગલિકો, હૈમવંત ક્ષેત્ર, તેમાં રહેલ વૃત્તવેતાર્યો, મહાહિમવંતપર્વત, તેની ઉપરના દ્રહમાંથી નીકળતી નદીઓ અને તેના પર રહેલ પ્રહ અને કૂટો, હરિવર્ધક્ષેત્ર, નિષધપર્વત, Page #403 -------------------------------------------------------------------------- ________________ 370 ભાવલોક સર્ગ - 37 ततो हैमवतक्षेत्र-तद्वैताढ्याद्रिवर्णनं / ततो महाहिमवतः सरिच्छंगहृदस्पृशः // 17 // क्षेत्रस्य हरिवर्षस्य निषधाद्रेश्च वर्णनं / શીતાશતોડયો: પં-દૂધવત્યો પોડશે | 98 | देवकुरुत्तरकुरु-पूर्वापरविदेहकाः / / सामान्यतश्चतुर्धेति. महाविदेहवर्णनं // 19 // विजयानां वक्षस्कारां-तर्नदीनां च कीर्तनं / विजयेषु च वैताट्य-षट्खंडनगरीस्थितिः // 20 // गंधमादनसन्माल्य-वतोश्च गजदंतयोः / ઉત્તરાં વરૂપ ર વિસ્તરે નિરૂપvi | 20 | यमकायोहदानां च कांचनक्ष्माभृतामपि / जंबूतरोः सकूटस्य साधिपस्य निरूपणं // 22 // सौमनसविद्युठाभ-गजदंतनिरूपणं / स्थितिर्देवकुरूणां च विचित्रचित्रभूभृतोः // 23 // हादानां कांचनाद्रीणां तरोः शाल्मलिनोऽपि च / इत्यादि वर्णनं व्यक्त्या सर्गे सप्तदशे कृतं // 24 // मेरुश्चतुर्वनः कूट-मेखलाचूलिकादियुक् / साभिषेकशिलश्चाष्टा-दशे सर्गे निरूपितः // 25 // શીતા શીતોદા નદી અને પાંચ પાંચ દ્રહોનું વર્ણન છે. 15-18. સત્તરમાં સર્ગમાં દેવગુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર, પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ, આ પ્રમાણે સામાન્યથી ચાર પ્રકારના મહાવિદેહનું વર્ણન, તેમાં રહેલા વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતનદીઓ, વિજયમાં રહેલ વૈતાઢ્ય, તેના છ ખંડ અને મુખ્ય નગરીઓ, ગંધમાદન અને માલ્યવંત, ગજદંતોનું વર્ણન, ઉત્તરકુરૂક્ષેત્રનું વિસ્તારથી નિરૂપણ. યમકાદ્રિ, કહો, કંચનગિરિઓ, જંબૂવૃક્ષ તેના અધિપતિનું વર્ણન, સૌમનસ - વિધુત્રભ ગજાંતોનું વર્ણન, દેવગુરૂ ક્ષેત્રનું વર્ણન, તેમાં રહેલા ચિત્ર અને વિચિત્ર પર્વતો, કહો, કંચનગિરિઓ, શાલ્મલીવૃક્ષો વિગેરેનું વર્ણન છે. 19-24. અઢારમા સર્ગમાં મેરૂપર્વતનું વર્ણન, તેના ચાર વન, તેમાં આવેલા કૂટો, મેરૂની ત્રણ મેખલા, ઉપર આવેલી ચૂલીકા અને પાંડુકવામાં આવેલ તીર્થકરોના જન્માભિષેકની શિલાઓ અને સિંહાસનોનું વર્ણન છે. 25 ઓગણીશમા સર્ગમાં નીલવંતપર્વત, તેની ઉપર કૂટો, કહ, તેની અધિષ્ઠાયક દેવી, પ્રહમાંથી નીકળતી શીતા અને નારીકાંતા નદીનું નામમાત્ર વર્ણન રમ્યકક્ષેત્ર, રુકમિપર્વત, હૈરણ્યવંત ક્ષેત્ર શિખરી પર્વત, ઐરાવત ક્ષેત્ર, તેના છ ખંડ અને મધ્યની નગરી વગેરેનું વર્ણન, ક્ષેત્ર અને પર્વતાદિનું ઉત્તરદક્ષિણમાં સામ્યપણું, તેમજ સર્વ પર્વતો, કૂટો, વિદ્યાધરની શ્રેણિઓ, તે ઉપરના નગરો, કુલ Page #404 -------------------------------------------------------------------------- ________________ 371 લોકપ્રકાશનું બીજક गिरेर्नीलवतः कूट-हूददेव्यादिशालिनः / शीतानारीकांतयोश्च नाममात्रेण वर्णनं / / 26 // क्षेत्रस्य रम्यकाख्यस्य रुक्मिणोऽपि च भूभृतः / हैरण्यवतवर्षस्य गिरेः शिखरिणोऽपि च // 27 // क्षेत्रस्यैरवताख्यस्य षट्खंडस्य पुरीस्पृशः / वर्णनं च क्षेत्रशैला-दीनां साम्यनिरूपणं // 28 // सर्वाग्रमद्रिकूटानां खेटश्रेणीपुरामपि / नंदीकुंडहूदादीनां चक्रिरत्नार्हतामपि // 29 // चंद्रसूर्यग्रहादीनां सजंबूद्वीपवर्तिनां / एकोनविंशे सर्गेऽत्र सर्वमित्यादि वर्णितं // 30 // विस्तृता पंचभिरिः सूर्येद्वोर्मंडलादिभिः / चाररीतियोगश्च दिनवृद्धिक्षयादि च // 31 // ध्रुवराहोः पर्वराहो-स्तिथ्युत्पत्तेश्च शंसनं / दारैश्च पंचदशभि-नक्षत्राणां निरूपणं // 32 // इत्यादि विंशतितमे सर्वं सर्गे निरूपितं / एकविंशेऽत्र सर्गेऽथ वर्णनं लवणोदधेः / / 33 // सशिखस्य सपाताल-कुंभस्य द्वीपशालिनः / / सुस्थितादिसुराढ्यस्य चंद्रार्कादिद्युतिस्पृशः // 34 // युग्मं धातकीखंडकालोद-वर्णनं पूर्ववत्ततः / द्वाविंशे वर्णितं सर्गे पृथक्षेत्रादिकीर्तनः // 35 // तथैव पुष्करार्द्धस्य मानुषोत्तरभूभृतः / तोऽखिलनरक्षेत्रे क्षेत्रशैलादिसंग्रहः // 36 // नहीगो, प्रात, दही, यवता, तना २त्नी, मरितो, तथा बूद्वीपवता सूर्य, यंद, डाहिनी 2 संध्या विगैरे सर्व छ. 26-30. વિશમા સર્ગમાં મંડલાદિ પાંચ દ્વારવડે સૂર્ય-ચંદ્રની ગતિની રીત વિસ્તારથી બતાવી છે અને તેની સાથે નક્ષત્રના યોગનું, દિનવૃદ્ધિ અને ક્ષયાદિનું, ધ્રુવરાહુનું, અને પર્વરાહુનું, તિથિની ઉત્પત્તિનું અને પંદર દ્વારોવડે નક્ષત્રોનું નિરૂપણ કરેલ છે. 31-32. એકવીશમાં સર્ગમાં લવણસમુદ્રનું, તેની શિખાનું પાતાલ-કળશાઓનું, એ સમુદ્રમાં રહેલા દ્વીપોનું, સુસ્થિતાદિ દેવનું અને ચંદ્ર-સૂયદિ જ્યોતિષીઓનું વર્ણન કરેલું છે. 33-34. બાવીશમાં સર્ગમાં જુદા જુદા ક્ષેત્રાદિના નિરૂપણ પૂર્વક ધાતકીખંડનું અને કાલોદધિનું પૂર્વવત્ વર્ણન બતાવવામાં આવ્યું છે. 35. તેવશમા સમાં પુષ્કરાઈ દ્વીપનું અને માનુષોત્તર પર્વતનું વર્ણન આપેલું છે. અને નરક્ષેત્ર Page #405 -------------------------------------------------------------------------- ________________ 372 ભાવલોક સર્ગ- 37 ततः शाश्वतचैत्यानां सर्वसंख्यानिरूपणं / त्रयोविंशेऽखिलं सर्गे विविच्येत्यादि वर्णित / / 37 / / नृक्षेत्रात्परतश्चंद्र-सूर्यादिश्रेणिकीर्तनं / પુષ્યક્ષિીરવર-દ્વીપધ્ધિવિનિપાં || રૂ૮ | क्रमानंदीश्वरद्वीप-चैत्याद्याख्यानविस्तृतिः / इत्याधुक्तं चतुर्विंशे स्वयंभूरमणावधि // 39 // पंचविंशे स्थिरचंद्र-ज्योतिश्चक्रव्यवस्थितिः / ऊध्धर्वलोकेऽथ सौधर्मे-शानयोर्देवलोकयोः // 40 // विमानावलयः पुष्पावकीर्णाश्च यथास्थितिः / / विमानमानप्रासाद-परिपाट्यः सभा अपि // 41 // उत्पंद्यते यथा देवो अभिषिच्यंत एव ते / पूजयंति यथा सिद्धान् यथा भोगांश्च भुंजते // 42 // याहकस्वरूपाभाषां च यां भाषते सुधाभुजः / / भवंति देव्यो याद्दश्यः सेवंते च रतं यथा // 43 // आहारो याद्दगेषामु-च्छ्वासश्च यावदंतरः / यथा मनुष्यलोकेऽमी आयांति स्नेहयंत्रिताः / / 44 / / प्रेम्णा वशीकृता यांति यावतीषु महीष्वधः / मध्येमहर्द्धिकं यांति यथावधिद्दशो यथा // 45 // (અઢીદ્વીપ) માં આવેલા સમસ્ત ક્ષેત્ર અને પર્વતાદિનો સંગ્રહ કરેલો છે, તેમ જ સર્વ શાશ્વત ચેત્યોની સંખ્યાનું વિસ્તાર સાથે નિરૂપણ કર્યું છે. 36-37. ચોવીશમાં સર્ગમાં મનુષ્ય ક્ષેત્રની બહાર આવેલા સ્થિર જ્યોતિષી પૈકી સૂર્ય ચંદ્રની શ્રેણિનું વર્ણન કર્યું છે. તથા પુષ્કરવર સમુદ્ર, ક્ષીરવરદ્વીપ ક્ષીરવર સમુદ્ર વગેરેનું વર્ણન, અનુક્રમે આવતા નંદીશ્વરદ્વીપનું અને તે દ્વીપમાં આવેલા શાશ્વતા ચેત્યોનું વિસ્તારથી વર્ણન અને અંતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધીનું વર્ણન આપેલું છે. 38-39. પચીશમા સર્ગમાં ચર અને સ્થિર એવા ચંદ્રાદિ જ્યોતિષીની વ્યવસ્થિતિનું સવિસ્તર વર્ણન છે. છવીશમાં સર્ગમાં ઉર્ધ્વલોકનું વર્ણન શરૂ થાય છે. તેમાં સૌધર્મ અને ઈશાન દેવલોકની હકીક્ત, તેના વિમાનોની શ્રેણિઓ, પુષ્પાવકીર્ણ વિમાનો, તેનું માન, તેનાં પ્રાસાદની અને સભાઓની પરિપાટી, નવો દેવ કેવી રીતે ઉત્પન્ન થાય ?, તેના અભિષેકની હકીક્ત, તેના વડે કરાતી સિદ્ધોની પૂજા, તેનાથી ભોગવાતા ભોગ, દેવોના સ્વરૂપનું વર્ણન, દેવો કેવી ભાષા બોલે છે ? દેવીઓના સ્વરૂપનું વર્ણન, તેની સાથેના વિલાસનું (કામક્રીડાનું) વર્ણન, તેમનો કેવા પ્રકારનો આહાર ? અને તેઓ આહાર અને શ્વાસોચ્છવાસ કેટલે અંતરે લે છે ? મનુષ્ય લોકમાં સ્નેહના આકર્ષણથી તેમનું આવવું, તેમના વશીકરણથી કેટલી નરક પૃથ્વી સુધી તેમનું જવું, મહર્વિક દેવસ્વરૂપ, તથા તેમના Page #406 -------------------------------------------------------------------------- ________________ 373 લોકપ્રકાશનું બીજક लोकपालाग्रमहिषी-सामानिकादिशालिनोः / શવિતસંપવિરાં સૌધર્મેશનનાથયોઃ |6 | षड्विंशतितमे सर्गे इत्याद्यखिलमीरितं / सप्तविंशे ततः सर्गे तृतीयतुर्यनाकयोः // 47 // वर्णनं ब्रह्मलोकस्य तमस्कायस्य मूलतः / कृष्णाराजी तद्विमान-लोकांतिकसुधाभुजां // 48 // स्वर्गस्य लांतकस्याथ सकिल्विषिंकनाकिनः / जमालेश्चरितं शुक्रसहस्रारादिवर्णनं // 49 // यावदच्युतनाकस्य कीर्तनं रामसीतयोः / વરિત તનુ વેચવાનુત્તરવર્ગનં || 10 || ततः सिद्धशिलाख्यानं लोकांतस्य च संशनं / इत्यादिवर्णनैरेवं क्षेत्रलोकः समापितः // 51 // इति क्षेत्रलोकः / दिष्टलोकेऽथ कालस्य युक्तिव्यक्तिर्मतद्वये / ऋतूनां वर्णनं षण्णां निक्षेपाः कालगोचराः / / 52 // समयावलिकाक्षुल्ल-भवादिपरिकौर्त्तनं / घटीमुहूदिवस-पक्षमासादिशंसनं / / 53 // सूर्यर्तुचंद्रनक्षत्रा-भिवर्द्धिताह्वयाः क्रमात् / मासा वर्षाण्यथैतेषा-मुपपत्त्यादिवर्णनं // 54 // અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લોકપાલ, અગ્રમહિષી (ઈન્દ્રાણી) સામાનિક વિગેરે દેવોથી શોભતા એવા સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્રની શક્તિ અને સંપત્તિનું વર્ણન વિગેરે આપેલું છે. 40-46. સત્તાવીશમાં સર્ગમાં ત્રીજા અને ચોથા દેવલોકનું વર્ણન, પાંચમા બ્રહ્મદેવલોકનું વર્ણન, તેને અંગે મૂળથી નીકળેલા તમસ્કાયનું, કૃષ્ણરાજીનું અને તેના (કૃષ્ણરાજીના) અંતરે રહેલા લોકાંતિકના વિમાનોનું વર્ણન, લતિક દેવલોકનું વર્ણન, ત્રણ પ્રકારના કિલ્બિષિક દેવોનું વર્ણન, જમાલીનું ચરિત્ર, શુક્ર, સહારાદિ દેવલોકોનું વાવતુ અશ્રુત દેવલોક સુધીનું વર્ણન, રામ-સીતાનું ચરિત્ર, રૈવેયક અને અનુત્તર વિમાનોનું વર્ણન, ત્યારપછી સિદ્ધશિલાનું અને લોકાંતે રહેલા સિદ્ધોનું વર્ણન આપેલું છે. આ પ્રમાણે 16 સગમાં [12 થી 27 સુધીમાં] ક્ષેત્રલોક પૂર્ણ કરેલો છે. 47-51. ત્રીજો કાળલોક :- 28 મા સર્ગમાં કાળને દ્રવ્ય તરીકે માનવા સંબંધી બે મતને આશ્રયીને યુક્તિની સ્પષ્ટતા, છ ઋતુનું વર્ણન, કાળગોચર નિક્ષેપ, સમય, આવલી, ક્ષુલ્લકભવનું વર્ણન, ઘડી, મુહૂર્ણ, દિવસ, પક્ષ, માસ વિગેરેનું વર્ણન, સૂર્ય, ઋતુ, ચન્દ્ર, નક્ષત્ર અને અભિવર્દિત એમ પાંચ પ્રકારના માસ, વર્ષ અને તેની ઉપપત્તિનું વર્ણન, યુગની આદિ ક્યારે થાય ? દરેક યુગમાં આવતા માસ, ઋતુ, અયનો અને દિવસોનું પ્રમાણ, અધિકમાસ, અવમરાત્રિઓ અને વિષુવત્ની આવૃત્તિ કરણો ઋતુ, અયન અને નક્ષત્રાદિ સાથે ચન્દ્રમાનો યોગ, તેના કરણો, સૂર્યના કિરણો, બીજા બવાદિ Page #407 -------------------------------------------------------------------------- ________________ -------- --- -- --- - 3७४ लालसर्ग-3७ युदस्यादिर्युगे मास-+यनानि दिनानि च । अधिमासावमरात्रा-वृत्तयो विषुवंति च ॥ ५५ ॥ करणान्यत्वयनादे-नक्षत्रानयनं विधोः । रवेश्च करणान्येषां बवादिकरणाण्यपि ॥ ५६ ॥ पौरुष्यादिपरीमाणं तस्मात्तिथ्यादिनिश्चयः । सर्गेऽष्टाविंशतितमे इत्यादि युगवर्णनं ॥ ५७ ॥ युगोप्रभृत्यब्दशत-सहस्रादिक्र मेण च । शीर्षप्रहेलिकांतांक-स्वरूपप्रतिपादनं ॥ ५८ ॥ अरत्रयस्यादद्यस्याव-सर्पिण्यां वर्णनं स्थितेः । कल्पद्रुयुग्मिलोकादे-रेकोनत्रिंश आद्दतं ॥ ५९ ॥ अर्हतां पद्धतिः सर्वा निर्वाणावधि जन्मतः । उक्ता त्रिंशत्तमे सर्गे एकत्रिंशे ततः पुनः ॥ ६० ॥ चक्रिदिग्विजयः संप-निधिरत्नादिरस्य च । सामान्यतः शागिसीरि-प्रतिविष्ण्वादिकीर्तनं ।। ६१ ॥ सर्गे द्वात्रिंशत्तमेऽथ संक्षेपात्याग्भवादितः । जिनानां वृषभादीनां चरित्रस्य निरूपणं ॥ ६२ ।। एतस्यामवसर्पिण्यां वर्णनं जातजन्मनां । त्रयस्त्रिंशे चक्रिविष्णुबलदेवादिसन्नृणां ॥ ६३ ॥ કરણો, પૌરૂષી વિગેરેનું પરિમાણ તેના વડે તિથિ આદિનો નિશ્ચય વિગેરે બતાવેલ છે. પર-૫૭. - ૨૯ મા સર્ગમાં યુગથી માંડીને સો, હજાર વિગેરેના ક્રમથી શીર્ષપ્રહેલિકા સુધીના અંકોનું નિરૂપણ, અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું વર્ણન તેમજ કલ્પવૃક્ષ અને યુગલિકાદિનું વર્ણન मापसुंछ. ५८-५८. ત્રીશમા સર્ગમાં જિનેશ્વરોની જન્મથી માંડીને નિવણિ પર્વતની સર્વ પરિસ્થિતિનું વિસ્તારથી एन छ. 50. ૩૧ મા સર્ગમાં ચક્રવર્તીના દિગ્વિજયની હકીક્ત, તેની સંપત્તિનું વર્ણન, નવનિધિ અને ચૌદ રત્નોનું વર્ણન તથા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનું સામાન્ય વર્ણન આપેલું છે. ૬૧. ૩૨ મા સર્ગમાં ઋષભાદિ ચોવીસે જિનેશ્વરોનું પૂર્વભવથી માંડીને સંક્ષેપથી ચરિત્ર વર્ણવેલું છે. ६२. - ૩૩ મા સર્ગમાં અવસર્પિણીમાં થયેલા ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વિગેરે પુરુષોનું ચરિત્ર विडं छ. 53. - Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ લોકપ્રકાશનું બીજક अरस्य पंचमस्याथ स्वरूपेण निरूपणं । अरेऽस्मिन् पंचमे ये चोदयास्तत्सूरयश्च ये ।। ६४ ॥ तेषां नामानि सर्वाग्र-माचार्यादिमहात्मनां । ख्याता ततोऽरके षष्ठे धर्मोच्छेदादिका स्थितिः ॥ ६५ ॥ गिरेः शत्रुजयस्याथ वृद्धिहान्यादिशंसनं । बिलवासिजनावस्थो-त्सर्पिण्यां च तथोत्क्रमात् ॥ ६६ ॥ षण्णामराणां पर्याय-वृद्ध्याख्यानं यथाक्रमं । एतदुत्सर्पिणीभावि-जिनचक्रयादिकीर्तनं ॥ ६७ ।। इत्यादिकं चतुस्त्रिंशे सर्गे सर्वं निरूपितं । पंचत्रिंशेऽथ पुद्गल-परावर्त्तश्चतुर्विधः ॥ ६८ ॥ औदारिकादिका कार्मणांता या वर्गणाष्टधा । अनुभागस्पर्द्धकानि कर्मणां परमाणुषु ॥ ६९ ॥ एषां स्वरूपं मानं चा-तीतानागतकालयोः । संपूर्णो दिष्टलोकोऽय-मित्यादिपरिकीर्तने ॥ ७० ॥ भावलोकेऽथ भावानां षण्णां सम्यग्निरूपणं । सर्गे षट्त्रिश इत्येवं भावलोकः समर्थितः ॥ ७१ ॥ एभिर्विचारैर्मणिरत्नसारैः, पूर्णः सुवर्णोद्यदलंकृतिश्च । समौक्तिकश्रीविबुधाद्दतोऽयं, ग्रंथोऽस्तु सिद्ध्यै जिनराजकोशः ॥ ७२ ॥ अनाभोगो भूयान सदनुभवः शास्त्रविभवो, न सामग्री ताद्दग् न पटुधना वाक्यरचना । ૩૪ મા સર્ગમાં આ પાંચમા આરાના સ્વરૂપનું નિરૂપણ અને તેમાં થનારા ઉદયો તથા આચાર્યોનું વર્ણન, તેમના નામો અને એ મહાત્માઓની કુલસંખ્યા બતાવી છે. ત્યાર પછી છઠ્ઠા આરાના પ્રારંભમાં થનારા તીર્થોચ્છેદાદિ સ્થિતિ, શત્રુંજયગિરિની વૃદ્ધિનહાનિ અને છઠ્ઠા આરામાં બિલવાસી થનારા મનુષ્યાદિનું વર્ણન આપ્યું છે. તેમજ ઉત્સપિણીમાં ઉત્કૃષ્ટપણે થનારા જિન તથા ચક્રી વિગેરેનું વર્ણન આપવામાં આવ્યું ૩૫ મા સર્ગમાં ચાર પ્રકારના પુલપરાવર્તનનું સ્વરૂપ, ઔદારિકથી માંડીને કામણ સુધીની આઠ વર્ગણાનું સ્વરૂપ, કર્મના પરમાણુઓમાં રહેલા અનુભાગના રૂદ્ધકોનું સ્વરૂપ, અતીત, मनागतार्नु भान त्याहिएन. 43 हिट (1) तो संपू[ ४३को छ. १८-७०. ૩૬ મા સર્ગમાં ભાવલોકનું સ્વરૂપ આપેલું છે, તેમાં છ ભાવોનું સમ્યક પ્રકારે નિરૂપણ કર્યું છે ભાવલોક સમાપ્ત કર્યો છે. ૭૧. ઉપર જણાવ્યા પ્રમાણે સારભૂત વિચારરૂપ મણિરત્નોવડે પૂર્ણ, સુવર્ણના ઉદ્યત અલંકારવાળો Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ભાવલોક સર્ગ- ૩૭ श्रियं सत्यप्येवं यदयमभजद् ग्रंथनृपतिः, कृती हेतुस्तत्रोल्लसति सुमनः कोविदकृपा ॥ ७३ ॥ संतः शास्त्रसुधोर्मिधौतरुचयो ये पूर्णचंद्रागजाः । वंद्यास्तेऽद्य मया कवित्वकुमुदोल्लासेऽनवद्योद्यमाः । येऽपि द्वेषसितित्वषोऽतिकठिनास्तान्वस्तुतः संस्तुतान् मन्ये प्रस्तुकाव्यकांचनकषान् सम्यक्परीक्षाक्षमान् ॥ ७४ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वे श्रितः पूर्णतां सप्तत्रिंश उदीतचिद्रविरुचिः सर्गोः निसर्गोज्ज्वलः ।। ७५ ।। ॥ इति श्रीलोकप्रकाशे सप्तत्रिंशत्तमः सर्ग समाप्तः । तत्समाप्तौ च समाप्तोऽयं શ્રીત્તપ્રકાશ | શ્રીરતુ (સારાવર્ણ અને અલંકારવાળો) મૌક્તિક (મુક્તિ) ની શોભાવાળો અને વિબુધજનોએ સ્વીકારેલો જિનરાજના કોશરૂપી આ ગ્રંથ, ભવ્યજનોની સિદ્ધિને માટે હો. ૭૨. આ ગ્રંથમાં સદનુભવવાળો શાસ્ત્ર વિભવ નથી, ઘણે ઠેકાણે અનાભોગ (અલના) થયેલ હશે, તેવા પ્રકારની સામગ્રી નથી, તેમ જ એવી સુંદર વાક્ય રચના પણ નથી; તો પણ આ ગ્રંથરૂપી નૃપતિ જે શોભાને પામે છે તેમાં વિદ્ધજ્જનોની કૃપા જ ઉત્તમ હેતુભૂત છે. ૭૩. શાસ્ત્રરૂપી અમૃતના તરંગોવડે ઉજ્વળ થયેલા અને પૂર્ણચન્દ્રના વડીલબંધુ જેવા, તેમ જ કવિતારૂપી કમળને વિસ્વર કરવામાં નિર્મળ ઉદ્યમવાળા એવા જે સત્પરૂષો છે. તે તો મારે વંદ્ય છે જ, પણ જેઓ દ્વેષરૂપી સૂર્ય જેવા અતિ કઠોર છે તેઓને પણ પ્રસ્તુત કવિતારૂપી સુવર્ણન કરવામાં કસોટી જેવા-સમ્યફ પ્રકારે પરીક્ષા કરવામાં સમર્થ હોવાથી હકીક્તમાં હું સ્તવેલા જ માનું છું. ૭૪. સકલ જગતને આશ્ચર્ય પમાડનારી છે કીતિ જેની એવા કીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને માતા રાજશ્રી તથા પિતા તેજપાલના પુત્ર વિનયવિજય ઉપાધ્યાયે આ કાવ્યગ્રંથની રચના કરી છે તે જગતના તત્ત્વને નિશ્ચય કરનારા આ ગ્રંથમાં ઉદય પામેલા જ્ઞાનરૂપી સૂર્યની કાંતિસમાન અને સ્વભાવથી જ ઉજ્વળ એવો આ સાડત્રીસમો સર્ગ પૂર્ણ થયો છે. ૭પ. Page #410 -------------------------------------------------------------------------- ________________ ॥ अथ ग्रंथकर्तुः प्रशस्तिः ॥ श्रेयः श्रीवर्द्धमानो दिशतु शतमखश्रेणिभिः स्तूयमानः, स क्ष्माभृत्सेव्यपादः कृतसदुपकृ तिर्गोपतिनूतनो वः । कालेऽप्यस्मिन् प्रदोषे कटुकुमतिंकुहूकल्पितध्वांतपोषे, प्रादुष्कुर्वति गावः प्रसृमरविभवा मुक्तिमार्गं यदीयाः ॥ १ ॥ (स्रग्धरा) तत्पट्टेथेंद्रभूतेरनुज उदभवच्छ्रीसुधर्मा गणीन्द्रो, जंबूस्तत्पट्टदीपः प्रभव इति भवांभोधिनौस्तस्य पट्टे । सूरिः शय्यंभवोऽभूत्स मनकजनकस्तत्पदांभोजभानुતત્પટ્ટરાવર્તકો નનવિવિંત શા: શ્રીયશોમણૂરિઃ || ૨ | (ઘર) तत्पट्टभारधु?, गणधरव? श्रियं दधाते द्वौ । સંપૂતવિનામૂરિઃ સૂરઃ શ્રીમદ્વાદુ | ૩ | (ગાય) श्रीस्थूलभद्र उदियाय तयोश्च पट्टे, जातौ महागिरिसुहस्तिगुरु ततश्च । पट्टे तयोः श्रियमुभी दधतुर्गणींद्रौ, श्रीसुस्थितो जगति सुप्रतिबद्धकश्च ॥ ४ ॥(वसन्तति) तत्पट्टभूषणमणिर्गुरुरिंद्रदिन्नः, श्रीदिन्नसूरिरथ तस्य पदाधिकारी । पट्टे रराज गुरुसिंहगिरिस्तदीये, स्वामी च वज्रगुरुरस्य पदे बभूव ॥ ५ ॥ (वसन्त) ગ્રંથકર્તાની પ્રશસ્તિ : શતમખ (ઈન્ડો-ઘુવડો) ની શ્રેણિઓવડે સ્તુતિ કરાતા. સ્મામૃત (રાજાઓ-પર્વતો) વડે જેના પાદ (પગકિરણ) સેવાય છે, તથા જે સર્વ પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે. એવા નવીન સૂર્ય જેવા તે શ્રી વર્ધમાનસ્વામી તમોને કલ્યાણ આપો, કે જેની વિસ્તારના વૈભવવાળી ગો (વાણી-કિરણ) કટુ કુમતિરૂપી અમાવાસ્યા સંબંધી અંધકારનું (અજ્ઞાનનું) પોષણ કરનારા આવા પ્રદોષ (દોષવાળા-સાંજના) સમયે પણ મુક્તિમાર્ગને પ્રકાશિત કરે છે. ૧. તે શ્રી વર્ધમાનસ્વામીની પાટે શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમ) ગણધરના નાના ગુરુભાઈ શ્રી સુધમસ્વામી ગણધર થયા, તેની પાટના દીપકરૂપ શ્રી જંબૂસ્વામી થયા. તેની માટે સંસાર સમુદ્રમાં નૌકાસમાન શ્રીપ્રભવ સ્વામી થયા. તેના ચરણકમળને વિકસ્વર કરવામાં સૂર્યસમાન શ્રી શથંભવસૂરિ થયા. તે મનકના પિતા હતા. તેની પાટે ઐરાવતેન્દ્ર જેવા અને લોકમાં પ્રસિદ્ધ યશવાળા શ્રી યશોભદ્રસૂરિ થયા. ૨. તેની પાટરૂપી ભારને વહન કરવામાં વૃષભસમાન અને ગણધરને વિષે શ્રેષ્ઠ એવા સંભૂતિવિજયસૂરિ અને શ્રી ભદ્રબાહુસૂરિ શોભતા હતા. ૩. તે બન્નેની પાટે શ્રી સ્થૂલભદ્રસૂરિ ઉદય પામ્યા. ત્યાર પછી શ્રી મહાગિરિ અને શ્રી સુહસ્તી નામના સૂરિ થયા. તે બન્નેની પાટે શ્રી સુસ્થિત અને શ્રી સુપ્રતિબદ્ધક નામના બન્ને ગણીન્દ્રો જગતમાં શોભતા હતા. ૪. તેમના પદરૂપી ભૂષણના મણિસમાન શ્રી ઈન્દ્રજિત્ર નામના ગુરુ થયા. તેના પટ્ટના અધિકારી Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ श्रीवज्रसेनसुगुरुर्बिभरांबभूव, पट्टं तदीयमथ चंद्रगुरुः पदेऽस्य । सामंतभद्रगुरुरुन्नतिमस्य पट्टे चक्रेऽस्य पट्टमभजद्गुरुदेवसूरिः || ६ || ( वसन्त ) प्रद्योतनस्तदनु तस्य पदे च मान - देवस्तदीयपदभृद्गुरुमानतुंगः । वीरस्ततोऽथ जयदेव इतश्च देवानंदस्ततश्च भुवि विक्रमसूरिरासीत् ॥ ७ ॥ ( वसन्त) तस्माद्बभूव नरसिंह इति प्रतीतः सूरिः समुद्र इति पट्टपतिस्तदीयः । सूरिः पदेऽस्य पुनरप्यजनिष्ट मान देवस्ततश्च विबुधप्रभसूरिरासीत् ॥ ८ ॥ ( वसन्त) जयानंदः पट्टे श्रियमपुषदम्यस्य च रवि-प्रभस्तत्पट्टेशः समजनि यशोदेवमुनिराट् । ततः प्रद्युम्नाख्यो गुरुरुदयतिस्माथ पुनर-प्यभून्मानादेवो गुरुविमलचंद्रश्च तदनु ॥ ९ ॥ (શિરિની) तस्मादुद्योतनाख्यो गुरुरभवदितः सर्वदेवो मुनींद्रस्तस्माच्छ्रीदेवसूरिस्तदनु पुनरभूत्सर्वदेवस्ततश्च । जज्ञाते सूरिराजौ प्रगुणगुणयशोभद्रसन्नेमिचंद्रौ, પ્રશસ્તિ विख्यातौ भूतलेऽस्मिन्नविरतमुदितौ नूतनौ पुष्पदंतौ ॥ १० ॥ (ग्रा) मुनिचंद्रमुनिस्ततोऽद्भुतोऽथाऽजितदेवश्च तदंतिषद्वरेण्यः । अपरः पुनरस्य शिष्यमुख्यो, भुवि वादी विदितश्च देवसूरिः ॥ ११ ॥ ( औपच्छन्दः) · શ્રી દિત્ર નામના સૂરિ થયા. તેની પાટે શ્રી સિંહગિરિ નામના ગુરુ શોભતા હતા. તેની પાટે શ્રી વજ્રગુરુસ્વામી થયા. ૫. તેના પટ્ટને શ્રી વજ્રસેનગુરુ ધારણ કરતા હતા. તેને સ્થાને શ્રી ચન્દ્રગુરુ થયા. તેના પટ્ટ પ૨ શ્રી સામંતભદ્ર ગુરુ ઉન્નતિ કરનાર થયા. તેની પાટે શ્રી દેવસૂરિ નામના ગુરુ થયા. ૬. ત્યારપછી શ્રી પ્રદ્યોતનસૂરિ થયા. તેને સ્થાને શ્રી માનદેવસૂરિ થયા. તેના પટ્ટને ધારણ કરનાર શ્રી માનતુંગ નામના ગુરુ થયા. ત્યારપછી શ્રી વીર નામના સૂરિ થયા. ત્યારપછી શ્રી જયદેવસૂરિ થયા. ત્યારપછી શ્રી દેવાનંદસૂરિ અને ત્યાર પછી પૃથ્વી પર શ્રી વિક્રમ નામના સૂરિ થયા. ૭. ત્યારપછી શ્રી નરસિંહ નામે પ્રસિદ્ધ સૂરિ થયા. તેના પટ્ટના સ્વામી શ્રી સમુદ્ર નામના સૂરિ થયા. તેને સ્થાને શ્રી માનદેવસૂરિ અને ત્યારપછી શ્રી વિબુધપ્રભસૂરિ થયા. ૮. તેના પટ્ટ ઉપર શ્રી જયાનંદસૂરિ શોભતા હતા. તેની પાટે શ્રી રવિપ્રભસૂરિ થયા. તેની પાટના સ્વામી શ્રી યશોદેવ મુનિરાજ થયા. ત્યારપછી શ્રી પ્રદ્યુમ્ન નામના ગુરુ ઉદય પામ્યા. ત્યારપછી શ્રી માનદેવ થયા. ત્યારપછી શ્રી વિમલચન્દ્ર ગુરુ થયા. ૯. ત્યારપછી શ્રી ઉદ્યોતન નામના ગુરુ થયા. ત્યારપછી શ્રી સર્વદેવ નામના મુનીન્દ્ર થયા. ત્યારપછી શ્રી દેવસૂરિ અને ત્યારપછી ફરીથી શ્રી સર્વદેવ નામના બીજા સૂરિ થયા. ત્યારપછી આ ભૂતલને વિષે પ્રસિદ્ધ, નિરંતર ઉદય પામેલા નવીન સૂર્ય-ચન્દ્ર જેવા ઘણા ગુણવાળા શ્રી યશોભદ્ર અને શ્રી નેમિચન્દ્ર નામના સૂરિરાજ થયા. ૧૦. ત્યારપછી અદ્ભુત એવા શ્રી મુનિચન્દ્ર નામના મુનિ થયા. ત્યારપછી તેના શિષ્યોમાં શ્રેષ્ઠ Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ ૩૭૯ अजितदेवगुरोरभवत्पदे, विजयसिंह इति प्रथितः क्षितौ । तदनु तस्य पदं दधतावुभा-वभवतां गणभारधुरंधरौ ।। १२ ।। (द्रुतवि) सोमप्रभस्तत्र गुरुः शतार्थी, सतां मणिः श्रीमणिरत्नसूरिः ।। पट्टे मणि श्रीमणिरत्नसूरे-र्जज्ञे जगचंद्रगुरुगरीयान् ॥ १३ ॥ (उपजाति) तेषामुभावतिषदावभूतां. देवेंद्रसूरिर्विजयाच्च चंद्रः । દ્રસૂરિમવધ વિદ્યા-નંદુસ્તથા શ્રી ગુરુધર્મપોષઃ || ૧૪ | (ફક્ત) श्रीधर्मघोषादजनिष्ट सोम-प्रभोऽस्य शिष्याश्च युगप्रमेयाः । चतुर्दिगुत्पन्नजनावनाय, योधा इव प्राप्तविशुद्धबोधाः ॥ १५ ॥ (उपजातिः) श्रीविमलप्रभसूरिः, परमानंदश्च पद्मतिलकश्च । सूरिवरोऽप्यथ सोम-प्रभपट्टेशश्च सोमतिलकगुरुः ॥ १६ ॥ (आय) शिष्यास्त्रयस्तस्य च चंद्रशेखरः, सूरिर्जयानंद इतीह सूरिराट् । स्वपट्टसिंहासनभूमिवासवः शिष्यस्तृतीयो गुरुदेवसुंदरः ॥ १७ ॥ (उपजातिः) श्रीदेववसुंदरगुरोरथ पंच शिष्याः, श्रीज्ञानसागरगुरुः कुलमंडनश्च ।। चंचद्गुणश्च गुणरत्नगुरुमहात्मा, श्रीसोमसुंदरगुरुर्गुरुसाधुरलः ॥ १८ ॥ (वसन्त) એવા શ્રી અજિતદેવ અને બીજા તેના મુખ્ય શિષ્ય શ્રી દેવસૂરિ નામના વાદી, પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. ૧૧. તેમાંના શ્રી અજિતદેવ ગુરુને સ્થાને પૃથ્વી પર પ્રસિદ્ધ એવા શ્રી વિજયસિંહસૂરિ થયા. ત્યારપછી તેના પટ્ટને ધારણ કરનારા, ગચ્છના ભારને વહન કરવામાં ધુરંધર એવા બે સૂરિ થયા. ૧૨. તેમાં પહેલા શ્રી સોમપ્રભ ગુરુ શતાથ (એક ગાથાના સો અર્થ કરનારા) હતા અને બીજા શ્રી મણિરત્નસૂરિ સપુરૂષોના મણિસમાન હતા. ત્યારપછી શ્રી મણિરત્નસૂરિના પટ્ટ ઉપર મણિ સમાન શ્રી જગચંદ્ર નામના મોટા સૂરિ થયા. ૧૩. તેમના શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી વિજયચન્દ્રસૂરિ એ બે મુખ્ય શિષ્યો થયા. ત્યારપછી શ્રી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રી વિદ્યાનંદસૂરિ અને શ્રી ધર્મઘોષ ગુરુ થયા. ૧૪. શ્રી ધર્મઘોષની પછી તેના શિષ્ય શ્રી સોમપ્રભસૂરિ થયા. તેને ચાર દિશામાં ઉત્પન્ન થયેલા. મનુષ્યોનું રક્ષણ કરવા માટે યોદ્ધાઓ જેવા ચાર શિષ્યો વિશુદ્ધ બોધને પામેલા થયા. ૧૫. તેમના નામ આ પ્રમાણે શ્રી વિમલપ્રભસૂરિ ૧, પરમાનંદસૂરિ ૨, પદ્ધતિલકસૂરીશ્વર ૩, અને શ્રી સોમતિલક નામના ગુરૂ ૪, એ સર્વે સોમપ્રભસૂરિના પ્રદેશ હતા. ૧૬. તે સોમતિલક સૂરિના ત્રણ શિષ્યો હતા. શ્રી ચન્દ્રશેખરસૂરિ, શ્રી જયાનંદ નામના સૂરિરાજ અને પોતાના પટ્ટરૂપી સિંહાસન ઉપર ભૂમીન્દ્ર (રાજા) સમાન ત્રીજા શિષ્ય શ્રી દેવસુંદર ગુરૂ થયા. ૧૭. ત્યારપછી શ્રી દેવસુંદર ગુરૂના પાંચ શિષ્યો થયા. શ્રી જ્ઞાનસાગર ગુરૂ ૧, દેદીપ્યમાન Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પ્રશસ્તિ श्रीदेवसुंदरमुनीश्वरपट्टनेतुः श्रीसोमसुंदरगुरोरपि पंच शिष्याः ।। तत्र स्वपट्टवियदंगणभानुमाली, मुख्योतिषद्गणधरो मुनिसुंदराख्यः ॥ १९ ॥ (वसन्त) अन्ये श्रीजयचंद्रः सूरिः श्रीभुवनसुंदराह्वश्च । શ્રીનિનસુંદરસૂરિર્નિનવર્તિસ્થતિ સૂરદ્રાઃ || ૨૦ | (ગાય) मुनिसुंदरसूरिपट्टभानु-गुरुरासीदथ रत्नशेखराख्यः ।। दधदस्य पदं बभूव लक्ष्मी-पदयुक्त सागरसूरिरीश्वराय॑ः ॥ २१ ॥ (औपच्छन्दः) सुमतिसाधुगुरुस्तदनु प्रभा मुदवहद्दधदस्य पदं प्रभुः । पदमदीदिपदस्य च हेमयुग्-विमलसूरिरुदात्तगुणोदयः ॥ २२ ॥ (द्रुत) पट्ट तस्य बभूवुरुग्रतपसो वैरंगिकाग्रेसरा, आनंदाद्विमलाह्वया गणभृतो भव्योपकारोध्धुराः । ये नेत्रेभशरामृतद्युतिमिते (१५८२) वर्षे क्रियोद्धारतश्चक्रु स्वां जिनशासनस्य शिखरे कीर्तिं पताकामिव ॥ २३ ॥ (शार्दूल) प्रमादाभ्रच्छ्रन्नं चरणतरणिं मंदकिरणं पुनश्चक्रे दीप्र रुचिररुचिरब्दात्यय इव । सृजन पद्मोल्लासं सुविशदपथश्चंद्रमधुरो, दिदीपे निःपंकः स इह गुरुरानंदविमलः || ૨૪ | (શિવ) ગુણવાળા શ્રી કુલમંડનસૂરિ ૨, મહાત્મા શ્રી ગુણરત્ન ગુરૂ ૩, શ્રી સોમસુંદર ગુરૂ ૪, અને શ્રી સાધુરત્ન ગુરૂ પ. ૧૮. ત્યારપછી શ્રી દેવસુંદર મુનીશ્વરની પાર્ટીના નેતા જે શ્રી સોમસુંદર ગુરૂ હતા તેને પણ પાંચ શિષ્યો હતા. તેમાં પોતાના પટ્ટરૂપી ગગનાંગણમાં સૂર્યસમાન મુખ્ય શિષ્ય શ્રી મુનિસુંદર નામના ગણધર હતા. ૧૯, બીજા શ્રી જયચન્દ્રસૂરિ, ત્રીજા શ્રી ભુવનસુંદર નામના, ચોથા શ્રી જિનસુંદર સૂરિ અને પાંચમા શ્રી જિનકીર્તિસૂરીન્દ્ર થયા. ૨૦. ત્યારપછી શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટ ઉપર સૂર્યસમાન શ્રી રત્નશેખર નામના ગુરૂ થયા. તેમના પટ્ટને ધારણ કરનાર અને રાજાઓને પણ પૂજવાલાયક, લક્ષ્મી શબ્દ વડે યુક્ત સાગર એટલે શ્રી લક્ષ્મીસાગર સૂરિ થયા. ૨૧. ત્યારપછી તેના પદને ધારણ કરનાર અને સાધુઓના ગુરૂ શ્રી સુમતિ નામના પ્રભુ (સૂરિ) પ્રભાને વહન કરતા હતા, તેના પદને મોટા ગુણના ઉદયવાળા હેમશબ્દ સહિત વિમલ એટલે શ્રી હેમવિમલસૂરિ દીપાવવા લાગ્યા. ૨૨. તેની પાટે ઉગ્ર તપવાળા, વૈરાગ્યવંતમાં અગ્રેસર અને ભવ્યોનો ઉપકાર કરવામાં તત્પર એવા શ્રી આનંદ વિમલ નામના ગણધર થયા. તેમણે સંવત ૧૫૮૨ વર્ષે ક્રિયાનો ઉદ્ધાર કરીને જિનશાસનના શિખર ઉપર પતાકાની જેમ કીતિને ફેલાવી હતી. ૨૩. પદ્મ એટલે કમળનો અને બીજા પક્ષમાં પડ્યા એટલે જ્ઞાનાદિક લક્ષ્મીનો ઉલ્લાસ કરતા, નિર્મળ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ પ્રશસ્તિ विजयदानगुरुस्तदनु द्युतिं, तपगणेऽधिकभाग्यनिधिर्दधौ । શ્રતમદોધોતિથિ-ર્વિઘુશા નિર્મધુરંધરઃ || ૨ દુવિ) प्रभूत्पट्ट तस्योल्लसितविजयो हीरविजयो, गुरुर्गीर्वाणौघप्रथितमहिमास्मिन्नपि युगे । प्रबुद्धोम्लेच्छेशोऽप्यकबरनृपो यस्य वचसा, दयादानोदारो व्यतनुत महीमार्हतमयीं રદ (શિવર) तदनु विजयसेनसूरिराज-स्तपगणराज्यधुरं दधार धीरः ।। વિવરનૃતેઃ પુરો નયશ્રી-નવવરીવિવૃવત્તા / ર૭ | (ગૌપચ્છ:) जयति विजयदेवः सूरिरेतस्य पट्टे मुकुटमणिरिवोद्यत्कीर्तिकांतिप्रतापः । प्रथितपृथुतपः श्रीः शुद्धधीरिंद्रभूतेः, प्रतिनिधिरतिदक्षो जंगमः कल्पवृक्षः ॥ २८ ॥ (ાતિનt) तेन श्रीगुरुणाहितो निजपदे दीपोपमोऽदीदिपत्, सूरिः श्रीविजयादिसिंहसुगुरुः प्राज्यैर्महोभिर्जगत् । भूमौ स प्रतिबोध्य भव्यनिवहान् स्वर्गेऽप्यथ स्वर्गिणः, પ્રાણો વોઘયિતું ગુરૌ વિનિ પ્રેમાળમુત્યુ નઃ || ૨૨ (શાર્દૂત) માર્ગવાળા અને પાપરૂપી પંકરહિત એવા તે આનંદ વિમલ નામના ગુરૂ ચંદ્રની જેમ મનોહર દીપતા હતા. શરદઋતુની જેમ મનોહર કાંતિવાળા તેમણે પ્રમાદરૂપી વાદળાથી ઢંકાયેલા અને તેથી જ મંદ કિરણોવાળા (મંદ તેજવાળ) ચારિત્રરૂપી સૂર્યને દેદીપ્યમાન કર્યો હતો. ૨૪. ત્યારપછી તેમની પાટે તપગચ્છમાં અધિક ભાગ્યના નિધિ સમાન, શ્રુતના સાગર સમાન, સારા વિધાનને વૃદ્ધિ પમાડનાર, ચંદ્ર જેવા ઉજ્વળ યશવાળા અને જિનધર્મમાં ધુરંધર એવા શ્રી વિજયદાન નામના ગુરૂ કાંતિને ધારણ કરતા હતા. ૨૫. તેમની પાટે વિજય વડે ઉલ્લાસ પામતા શ્રી હીરવિજય નામના ગુરુ થયા તેમનો મહિમા આ કલિયુગમાં પણ દેવોના સમૂહે વિસ્તાર્યો હતો. તેમના વચનથી સ્વેચ્છના સ્વામી અકબર બાદશાહ પણ બોધ પામ્યા હતા તથા દયા અને દાનમાં ઉદાર એવા તેમણે આખી પૃથ્વી અરિહંતના ધર્મમય કરી હતી. ૨૬. ત્યારપછી તેમની પાટે ધીર એવા શ્રી વિજયસેન સૂરિરાજે તપગચ્છરૂપી રાજ્યની ધૂસરીને ધારણ કરી. તેમને અકબર બાદશાહની સમક્ષ મોટા વાદીઓના સમૂહે આપેલી જય લક્ષ્મી વરી હતી. ૨૭. તેમની પાટે મુકુટના મણિની જેમ જેની કીર્તિરૂપી કાંતિનો પ્રતાપ દેદીપ્યમાન હતો, જેની મોટી તપ લક્ષ્મી વિસ્તાર પામી હતી એવા તથા શુદ્ધ બુદ્ધિવાળા, ઈન્દ્રભૂતિ (ગૌતમ) ગણધરની પ્રતિકતિરૂપ, અતિ દક્ષ અને જંગમ કલ્પવૃક્ષ જેવા શ્રી વિજયદેવ નામના સૂરિ થયા. ૨૮. તે શ્રીગુરુએ (વિજય દેવસૂરિએ) પોતાની પાટે સ્થાપન કરેલા સૂરિ શ્રી વિજયસિંહ નામના સુગુરુ દીપકની જેમ પોતાના વિશિષ્ટ તેજ વડે જગતને દીપાવવા લાગ્યા. તેઓ પૃથ્વી પર Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પ્રશસ્તિ तदनु पट्टपतिर्विहितोऽधुना, विजयदेवतपागणभूभृता । गुणगणप्रगुणोऽतनुभाग्यभूर्विजयते गणभृद्विजयप्रभः ॥ ३० ॥ (द्रुतविलम्वितम्) निग्रंथः श्रीसुधर्माभिधगणधरतः कोटिकः सुस्थितार्याचंद्रः श्रीचंद्रसूरेस्तदनु च वनवासीति सामंतभद्रात् । सूरेः श्रीसर्वदवावटगण इति यः श्रीजगच्चंद्रसूरे विश्वे ख्यातस्तपाख्यो जगति विजयतामेष गच्छो गरीयान् ॥ ३१ ॥ (स्रग्धरा) इतश्च-श्रीहिरविजयसूरी-श्वरशिष्यौ सौदरावभूतां द्वौ । શ્રી નવિનયવાવ-વીવલ્સવઠ્ઠીર્તિનિયાહ્યી ૨૨ | (વાપી) तत्र कीर्तिजयस्य किं स्तुमः. सुप्रभावममृतधुतेरिव ।। વરાતિશયતોગનિદ મ-ત્રસ્તરપિ સુધારસોડસૌ ને રૂરૂ || (રથોદ્ધતા) प्रतिक्रियां कां यदुपक्रियाणां. गरीयसीनामनुसत्मीशे । જ્ઞાનદિવાનૈપાઈ તોડવું, હૈ: વન્વિત: કીટોગવિ ઝુંપી ને રૂ૪ || (ઉપનતિઃ) विनयविजयनामा वाचकस्तद्विनेयः, समदृभदणुशक्तिपॅथमेनं महार्थं । ભવ્યજનોના સમૂહને પ્રતિબોધ કરીને પોતાના ગુરુ વિજયમાન વિદ્યમાન) છતાં દેવોને પ્રતિબોધ કરવા માટે અમારા પ્રેમનો ત્યાગ કરીને સ્વર્ગમાં ગયા. ૨૯. ત્યારપછી હમણાં શ્રી વિજય દેવ નામના તપગચ્છના સ્વામીએ પોતાની પાટના સ્વામી તરીકે સ્થાપન કરેલા, મોટા ગુણ સમૂહને ધારણ કરનાર અને મોટા ભાગ્યના સ્થાનરૂપ શ્રી વિજયપ્રભ નામના ગણધર વિજય પામે છે. ૩૦. શ્રી સુધમાં નામના ગણધરથી નિગ્રન્થ નામનો ગણ (ગચ્છ) પ્રસિદ્ધ થયો, શ્રી સુસ્થિતિ આચાર્યથી કોટિક નામનો ગણ, શ્રી ચંદ્રસૂરિથી ચંદ્ર નામનો ગણ, (વનમાં રહેનારા) શ્રી સામતભદ્રથી વનવાસી એવા નામનો ગણ, શ્રી સર્વદેવ નામના સૂરિથી વટ ગણ એવા નામનો ગણ પ્રસિદ્ધ થયો; તથા શ્રી જગચ્ચદ્ર નામના સૂરિથી વિશ્વમાં જે તપ નામનો ગણ પ્રસિદ્ધ થયો, તે મોટો ગચ્છ જગતમાં વિજય પામો. ૩૧. અહીં શ્રી હીરવિજયસૂરીશ્વરના બે શિષ્યો શ્રી સોમવિજય વાચક (ઉપાધ્યાય) અને વાચકવર શ્રી કીતિ વિજય નામનાં સહોદર ભાઈઓ હતાં. ૩૨. તેમાં ચંદ્રની જેવા શ્રી કીતિ વિજયના સુપ્રભાવની અમે શી રીતે સ્તુતિ કરી શકીએ? કે જેના હાથના (ચંદ્ર પક્ષે કિરણના) અતિશયથી મારા જેવા પત્થરમાંથી પણ આવો અમૃતરસ ઝર્યો છે. ૩૩. તેમના મોટા ઉપકારોનો પ્રતિકાર કરવાને માટે હું જ્ઞાનાદિના દાનથી ઘણો ઉપકાર કરું તો પણ સમર્થ થઈ શકું તેમ નથી કેમકે તેઓએ મને એક લઘુકીટને પણ હાથી જેવો કરી દીધો છે. ૩૪. તેમના શિષ્ય અલ્પ શક્તિવાળા વિનય વિજય નામના ઉપાધ્યાયે (મે) આ મોટા અર્થવાળો ગ્રંથ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ પ્રશસ્તિ तदिह किमपि यत्स्यात्क्षुण्णमुत्सूत्रकाद्यं, મસિ વિહિતસ્તોલૈિઃ શોપનીયં / રૂ૫ / (Fતિની) सच्छाये सुमनोरमेऽतिफलदे काव्येऽत्र लीलावने, प्राजेंदिंदिरमोदके सहृदयश्रेणीमरालाश्रिते । दोषः कंटकिशाखिवद्यदि भवेन्मन्ये गुणत्वेन तं, येन व्यर्थमनोरथस्तनुद्दग् नोष्ट्रः खलः खिद्यते ॥ ३६ ॥ (शार्दूल) उत्तराध्ययनवृत्तिकारकैः, सुष्ठु भावविजयाख्यवाचकैः । सर्वशास्त्रनिपुणैर्यथागम, ग्रंथ एष समशोधि सोद्यमैः ॥ ३७ ॥ (रथोद्धता) जिनविजयाभिधगणयो, ग्रंथेऽस्मिनकृषतोद्यम सुतरां । लिखितप्रथमादर्शाः शोधनलिखनादिपटुमतयः ॥ ३८ ॥ (आया) वसुखाश्चेंदुप्रमिते (१७०८), वर्षे हर्षेण जीर्णदुर्गपुरे । થોશ્યપંચાં, ગ્રંથઃ પૂડયમનનિ || 3 (ગાય) एतद्ग्रंथग्रथन-प्रचितात्सुकृतानिरंतरं भूयात् । શ્રીનિનધર્મપ્રાપ્તિ:, શ્રોત: 70 પટિતુa | ૪૦ || (કાય) રચ્યો છે, તેથી આ ગ્રંથમાં કાંઈ પણ ઉત્સુત્રાદિ ભૂલચૂક થઈ હોય, તે મારા પર કૃપા કરીને પંડિતોએ શુદ્ધ કરવી. ૩૫. સારી છાયાવાળા, અતિ મનોહર, મોક્ષાદિ મોટા ફળને આપનારા, પંડિતો રૂપી ભમરાને આનંદ આપનારા અને સજ્જનોની શ્રેણિરૂપી હંસોએ આશ્રય કરેલા આ કાવ્યરૂપી ક્રીડાવનમાં જો કદાચ કોઈક કાંટાવાળા વૃક્ષની જેમ દોષ રહી ગયો હોય, તો તેને હું ગુણકારક (સારો) માનું છું, કેમકે તેથી તેવી દોષ દષ્ટિવાળો ખલરૂપી ઉંટ વ્યર્થ મનોરથવાળો થઈને ખેદ પામે નહીં. ૩૬. શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિને કરનારા અને સર્વશાસ્ત્રમાં નિપુણ એવા શ્રી ભાવવિજય નામના ઉપાધ્યાયે આગમને અનુસરીને યત્નપૂર્વક આ ગ્રંથ સુધાય છે. ઉ૭. શોધવું અને લખવું વિગેરે કાર્યમાં નિપુણ બુદ્ધિવાળા, શ્રી જિનવિજય નામના ગણિએ આની પ્રથમ પ્રત લખીને આ ગ્રંથમાં ઘણો સારો ઉદ્યમ કર્યો છે. ૩૮. સંવત ૧૭૦૮ વર્ષે વૈશાખ શુકલ પંચમીને દિવસે જીર્ણદુર્ગ (જુનાગઢ) પુરમાં આ ગ્રંથ પૂર્ણ થયો છે. ૩૯. આ ગ્રંથ રચતાં પ્રાપ્ત થયેલા સુકૃતથી શ્રોતાને, કતનિ અને ભણનારને નિરંતર જિનધર્મની ૧. પૂર્વના ગ્રંથને અનુસરીને જે કહેવું છે તેની છાયા કહેવાય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ ૩૮૪ द्रव्यक्षेत्रादिभावा य इह निगदिताः शाश्वतास्तीर्थकृद्भिर्जीवा वा पुद्गलो वा कलितनिजकलाः पर्यवापेक्षया ते । यावत्तिष्ठति तावज्जगति विजयतां ग्रंथकल्पद्रुमोऽयं, विद्ववृंदारकार्यः प्रमुदितसुमनाः कल्पितेष्टार्थसिद्धिः ।। ४१ ॥ (स्रग्धरा) इति श्रीलोकप्रकाशनामा ग्रंथः संपूर्णः । श्रीरस्तु । ग्रंथाग्रं (श्लोकसंख्या) २०६२१ । प्रति. याम. ४०. તીર્થકરોએ આ જગતમાં દ્રવ્ય, ક્ષેત્રાદિક જે ભાવો-પદાર્થો કહ્યા છે તથા જીવ અને પુદ્ગલો જે પોતપોતાની કળા-અંશ સહિત કહ્યા છે, તે સર્વ પર્યાયની અપેક્ષાએ જ્યાં સુધી રહે ત્યાં સુધી ઉત્તમ વિદ્વાનોને પૂજ્વાલાયક અને દેવોને આનંદ આપનાર તથા ઈષ્ટ અર્થની સિદ્ધિને કરનાર આ ગ્રંથરૂપી કલ્પવૃક્ષ જગતમાં વિજયવંત વ. ૪૧. इति श्री लोकप्रकाशनामा ग्रंथः संपूर्णः । ज Page #418 -------------------------------------------------------------------------- ________________ તેજસ બિ - સ. 2 અમદાવાદ.