________________
૧૪૮
કાલલોક-સર્ગ ૩૨ ज्येष्ठा १ च कृत्तिका २ स्वातिः ३ श्रुति ४ रर्यमदैवतं ५ ।। मघा६ ब्राह्मयु७ त्तराषाढा८ मार्गा९ श्विन्यौ१० च पुष्पभं११ ॥१०५८॥ एकादशानां जन्माण्येतानि गणधारिणां । गृहस्थत्वादिपर्याय-परिमाणमथ ब्रुवे ॥ १०५९ ॥ गार्हस्थ्येऽब्दानि पंचाशत् छाद्मस्थ्ये त्रिंशदेव च । सर्वज्ञत्वे द्वादश सानवतिश्चायुरादिमे ॥ १०६० ॥
अग्निभूतौ च षट्चत्वारिंशद् द्वादश षोडश । કાચ્યવિષુ સર્વાપુ: Jચતુ:સક્ષતિઃ સમઃ || ૧૦૬9 || वायुभूतौ द्विचत्वारिं-शद्दशाष्टादशापि च । गृहस्थत्वादिभावेषु सर्वायुः सप्ततिः समाः ।। १०६२ ॥ व्यक्तस्वामिनि पंचाशद् द्वादशाष्टादशापि च । त्रिषु भावेषु सर्वायु-रशीतिः शरदः स्मृताः ॥ १०६३ ॥ पंचाशच्च द्विचत्वारिं-शदष्टौ शरदः क्रमात् । . सुधर्मस्वामिनो गार्ह-स्थ्यादिष्वायुश्च तच्छतं ॥ १०६४ ॥
જ્યેષ્ઠા ૧, કૃત્તિકા ૨, સ્વાતિ ૩, શ્રવણ ૪, ઉત્તરાફાલ્ગની ૫, મઘા ૬, રોહિણી ૭, ઉત્તરાષાઢા ૮, મૃગશીર્ષ ૯, અશ્વિની ૧૦ અને પુષ્ય ૧૧ - અગ્યાર ગણધરના એ જન્મ નક્ષત્ર જાણવા. હવે તેના ગૃહસ્થત્વાદિયયનું પ્રમાણ અને સવયુિ કહેવાય છે. ૧૦૫૮-૧૦૫૯.
પહેલા ગણધરનું ગૃહસ્થપણામાં ૫૦ વર્ષ. છvસ્થપણામાં ૩૦ વર્ષ અને બાર વર્ષ સર્વજ્ઞપણામાં કુલ ૯૨ વર્ષનું આયુષ્ય હતું. ૧૦૬૦.
અગ્નિભૂતિના ૪૬ વર્ષ ગૃહસ્થપણામાં, બારવર્ષ છવસ્થપણામાં અને ૧૬ વર્ષ સર્વજ્ઞપણામાં કુલ ૭૪ વર્ષનું આયુષ્ય હતું. ૧૦૬૧.
વાયુભૂતિના ૪૨-૧૦ અને ૧૮ વર્ષ એમ ત્રણે ભાવમાં રહેતા કુલ ૭૦ વર્ષનું આયુ હતું. ૧૦૬૨.
વ્યક્તસ્વામીનું ૫૦, ૧૨ અને ૧૮ વર્ષ ત્રણે ભાવમાં વર્તતાં કુલ ૮૦ વર્ષનું આયુ હતું. ૧૦૦૩.
સુધમસ્વિામીનું ૫૦-૪૨-અને ૮ વર્ષ ગૃહસ્થત્વાદિભાવમાં વર્તતાં કુલ ૧૦૦ વર્ષનું આયુષ્ય હતું. ૧૦૬૪.
છઠ્ઠા મંડિતyવનું પ૩-૧૪ અને ૧૬ વર્ષ ગૃહસ્થાદિભાવમાં વર્તતાં કુલ ૮૩ વર્ષનું આયુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org