________________
૩૬
કાલલોક-સર્ગ ૩૨. माघासितत्रयोदश्यां धिष्ण्ये चाभिजिदाह्वये । पूर्वाह्न प्राप पर्यंका-सनस्थः परमं पदं ॥ २३१ ॥ ततः पूर्वोक्तविधिना शक्राद्यैः समहोत्सवं । प्रभोः कृतेंगसंस्कारे गृहीतेषु च सक्थिषु ॥ २३२ ॥ चक्रिरे भस्मना तेन तिलकानि नृपादयः ।
ततः शेषा यवालाभं भस्ममिश्रमृदादिभिः ॥ २३३ ॥ अत्र चितादिस्वरूपमेवमावश्यकवृत्तौ हारिभद्मां-पूर्वेण भगवतश्चिता वृत्ता, दक्षिणेनेक्ष्वाकूणां चिता त्र्यस्रा, अपरेण शेषसाधुचिता चतुरस्रा, ततोऽग्निकुमारा वदनैः खल्वग्नि प्रक्षिप्तवंतस्ततो लोकेऽग्निमुखा देवा इति प्रसिद्धमित्यादि.
प्रभोश्चिताग्निमसकृ-द्याचिता माहनैः सुराः । आहुस्तान् याचकांस्ते च तथैव प्रथिता भुवि ॥ २३४ ॥ सदाऽनिर्वाणमग्निं तं धृत्वा कुंडेषु वेश्मसु । ० त्रिसंध्यं पूजयंतस्ते संजाता आहिताग्नयः ॥ २३५ ॥ अर्हदेक्ष्वाकान्यसाधु-चितात्रयसमुद्भवः । त्रिविधोऽग्निः कष्टपापपहरोऽभूदग्निहोत्रिणां ॥ २३६ ॥
પામ્યા. ર૩૧.
પછી પૂર્વે કહી ગયા પ્રમાણે વિધિપૂર્વક શકાદિએ ઋષભપ્રભુનો મહોત્સવપૂર્વક અંગસંસ્કાર કર્યો અને ઈંદ્રાદિએ દાઢા વિગેરે લીધી. ૨૩૨.
- પછી રાજાઓએ તેની રક્ષાવડે તિલક કર્યા અને ત્યારપછી ભસ્મમિશ્ર કૃત્તિકા વિગેરે જે મળ્યું તેનાવડે બીજાઓએ તિલક કર્યો. ૨૩૩.
અહીં ચિતા વિગેરેનું સ્વરૂપ હારિભદ્રી આવશ્યકવૃત્તિમાં આ પ્રમાણે કહેલ છેઃ- પૂર્વ બાજુએ ભગવંતની ચિતા ગોળ, દક્ષિણ બાજુએ ઠાકુ મુનિઓની (ગણધરોની) ત્રિકોણ અને પશ્ચિમે શેષ સાધુની ચિતા ચોખૂણી કરે. પછી અગ્નિકુમારદેવો પોતાના વદનવડે અગ્નિ ક્ષેપન કરે, તેથી લોકોમાં દેવો અગ્નિમુખ હોય છે-એમ પ્રસિદ્ધ થયેલ છે. ઈત્યાદિ.
માહનોએ દેવો પાસે પ્રભુની ચિતાના અગ્નિની વારંવાર યાચના કરી, ત્યારે દેવોએ તેમને વાચક કહ્યા તેથી તેઓ યાચક તરીકે પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. ૨૩૪.
તેઓ તે અગ્નિ પોતાના ઘરમાં કુંડની અંદર સતત બળતો રાખીને ત્રિસંધ્ય તેની પૂજા કરવા લાગ્યા તેથી તેઓ આહિતાગ્નિ (અગ્નિહોત્રી) થયા. ૨૩પ.
અરિહંત, ઈક્વાકુ (ગણધરો) અને અન્ય સાધુની ત્રણ પ્રકારની ચિતાથી ઉત્પન્ન થયેલો ત્રિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org