SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ સુલતાના સમ્યકત્વની પરીક્ષા पुरे राजगृहेऽथासीप्रसेनजिन्महीपतेः । नागाख्यो रथिकस्तस्य प्रेयसी सुलसाभिधा ॥ ३७८ ॥ तया सुतार्थी स्वपति-रिंद्रादीन्मानयन् सुरान् । अन्यां परिणयेत्युक्तो न मेनेऽत्यंततन्मनाः ।। ३७९ ॥ तस्याः सम्यक्त्वविषयां प्रशंसां शक्रनिर्मितां । अश्रद्दधत्सुरः कोऽपि मुनिरूपः समेत्य तां ॥ ३८० ॥ ऊचे तव गृहे लक्ष-पाकं तैलं यदस्ति तत् । दीयतां भिषजोक्तं मे ततः सा मुमुदे भृशं ॥ ३८१ ।। आहरंत्याश्च तत्तूर्णं भग्नं देवेन भाजनं । एवं द्वितीयं तृतीयं नाखिद्यत तथाप्यसौ ॥ ३८२ ॥ ततस्तुष्टेन देवेन द्वात्रिंशद्गुटिका ददे । आसां प्रभावाद् द्वात्रिंशद्भवितारः सुतास्तव ।। ३८३ ।। प्रयोजनेऽहं स्मर्त्तव्य इत्युक्त्वा स तिरोदधौ । सर्वाभिरेकः पुत्रोऽस्त्वि-त्याजहे गुटिकास्त्वसौ ॥ ३८४ ।। નર અને દેવોથી પૂજાશે. ૩૭૭. રાજગૃહનગરમાં પ્રસેનજિતરાજાનો નાગ નામનો સારથિ હતો. તેને સુલસા નામે સ્ત્રી હતી. ૩૭૮. પુત્ર માટે ઈંદ્રાદિ દેવોની માનતા કરનારા પોતાના પતિને તેણીએ બીજી સ્ત્રી પરણવાનું કહ્યું, પરંતુ તેના પર અત્યંત રાગી એવા તેણે તે વાત માની નહીં. ૩૭૯, સમ્પર્વના વિષયમાં તેની શકે કરેલી પ્રશંસા સાંભળીને તેના ઉપર શ્રદ્ધા ઉત્પન્ન ન થવાથી કોઈ દેવ મુનિનું રૂપ કરીને તેની પાસે આવ્યો. ૩૮૦. મુનિરૂપ દેવે કહ્યું- તમારા ઘરમાં લક્ષપાક તેલ છે તે વેષે મને વાપરવાનું કહ્યું છે તેથી આપો.” તે સાંભળીને સુલતા ઘણી હર્ષિત થઈ. ૩૮૧. પછી તેલ લઈને ઉતાવળે આવતાં તેનું ભજન દેવે (માયાથી) ભાંગી નાખ્યું. એમ બીજું ત્રીજું ભાજન પણ ભાંગી નાખ્યું તો પણ તે જરા પણ ખેદ ન પામી. ૩૮૨. તેથી તુટમાન થયેલા દેવે તેને ૩૨ ગુટિકા આપી અને કહ્યું કે આ ગુટિકાના પ્રભાવથી તમને ૩૨ પુત્રો થશે. ૩૮૩. વળી કાંઈ કામ પડે તો મને સંભારજો.' એમ કહીને તે દેવ અદશ્ય થયો. પછી “આ બધી ગુટિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy