________________
જમદગ્નિ તાપસની દેવે કરેલ પરીક્ષા
૧૬૩
परीक्षणीयो जैनेषु प्रथमं दृश्यतेऽत्र यः । परीक्ष्यस्तापसप्रष्ठः शैवेष्वित्यत्र संगरः ॥ ३३ ॥ तदा भावयतिः पद्म-रथाख्यो मिथिलापतिः । गुरुश्रीवासुपूज्यांते गच्छन् व्रतजिघृक्षया ॥ ३४ ॥ प्रातिलोम्यानुलोम्याभ्या-मुपायैर्विविधैरसौ । પરીક્ષિતો ન વુક્ષો પવનૈવિ મંવર: | રૂ II अगातां तौ ततो देवौ जमदग्नि परीक्षितुं । चटकौ दंपती भूत्वा तस्य श्मश्रुण्यतिष्ठतां ॥ ३६ ॥ अनुमन्यस्व मां कांते गत्वाऽयामि हिमालयं । इत्यूचिवांसं चटकं चटकाथैवमब्रवीत् ॥ ३७ ।। द्रुतं नैति भवानन्य-कांतासक्तः स्वभावतः ।
પટાનાં તો મોક્ષ: પરસ્ત્રીના પાશત: || રૂ૮ स स्माहावश्यमेष्यामि न चेद्गोघातपातकैः । गृह्येऽथवा विनश्यामि पापैर्विश्वस्तघातिनां ॥ ३९ ॥ चटकोचे प्रियालीकैः पर्याप्तं शपथांतरैः । तापसस्यास्य पापेन गृह्येऽहमिति शप्यतां ॥ ४० ॥
જૈનમાં જે પ્રથમ એટલે ધર્મની શરુઆતવાળો દેખાય, તેની પરીક્ષા કરવી અને પછી શૈવધર્મી તાપસમાં જે શ્રેષ્ઠ ગણાતા હોય, તેની પરીક્ષા કરવી એવો નિર્ણય કર્યો. ૩૩.
તે વખતે ભાવયતિ એવો મિથિલાપતિ પવરથ નામનો રાજા શ્રીવાસુપૂજ્ય ગુરૂની પાસે વ્રત લેવાની ઈચ્છાથી જતો હતો. તેની એ દેવોએ અનુકૂળ-પ્રતિકૂળ એવા વિવિધ ઉપાયોવડે પરીક્ષા કરી, પણ તે પવનવડે મેરુપર્વત ચલિત ન થાય તેમ ચલિત થયા નહીં. ૩૪-૩૫. •
પછી તે દેવો જમદગ્નિની પરીક્ષા કરવા ગયા અને ચકલા ચકલીનું રૂપ કરી તેની દાઢીમાં રહ્યા. ૩૬.
તેમાંથી ચકલો બોલ્યો કે હે કાંતા ! મને રજા આપ. હું હિમાલય જઈને પાછો તરત આવીશ’ આમ કહેતા ચકલાને ચકલીએ કહ્યું કે - “સ્વભાવથી જ અન્ય કાંતામાં આસક્ત એવા તમે ઉતાવળા પાછા ન આવો, કેમકે લંપટો પરસ્ત્રીરૂપી નાગપાશમાંથી શી રીતે છુટી શકે?’ ૩૭-૩૮.
એટલે ચકલો બોલ્યો કે - 'અવશ્ય આવીશ. જો ન આવે તો ગૌહત્યાનું પાતક મને લાગે અથવા વિશ્વાસઘાતીના પાપથી મારો વિનાશ થાય.’ ૩૯.
ત્યારે ચકલી બોલી કે હે પ્રિય ! બીજા સોગન લેવાથી સર્યું. આ તાપસનું પાપ મને લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org