________________
શાંતિનાથ ભગવાનનો જન્મ
भाद्रस्य सप्तमी श्यामा ज्येष्ठे कृष्णत्रयोदशी । ज्येष्ठे चतुर्दशी कृष्णा पौषे च नवमी सिता ।। ६९३ ।। ज्येष्ठे त्रयोदशी कृष्णा कल्याणकदिनाः प्रभोः । धिष्ण्यं च पंचस्वप्येषु कीर्त्तितं यमदेवतं ।। ६९४ ॥ नव मासाः स्थितिर्गर्भे स्वामिनः षड्दिनाधिकाः । चत्वारिंशत्कार्मुकानि प्रज्ञप्तो वपुरुच्छ्रयः ।। ६९५ ।। पादत्रयेण पल्यस्य वर्षलक्षेण चोनितैः । त्रिभिः पयोधिभिः शांति-धर्मनिर्वाणतोऽभवत् ॥ ६९६ ॥ पल्यपादत्रयी शेषा तदा तुर्यारकेऽभवत् ।
पूर्वोक्तैः शरदां लक्षैः सहस्त्रैश्च समन्विता ।। ६९७ ॥ राशिर्मेषो मृगो लक्ष्म वर्षलक्षं च जीवितं । तुल्यैश्चतुर्भिर्भागैस्त-त्पूरयामास विश्वजित् || ६९८ ॥ पंचविंशतिमब्दानां सहस्राणि कुमारतां । तावत्कालं च बुभुजे मंडलाधीशतामपि ।। ६९९ ॥ पंचविंशतिमेवाब्द-सहस्रान् सार्वभौमतां । कालं तावंतमेवायं व्रतपर्यामाश्रयत् । ७०० ॥
ભાદરવા વદ-૭, જેઠ વદ-૧૩, જેઠ વદ-૧૪, પોષ સુદ-૯ અને જેઠ વદ-૧૩ આ તેમના કલ્યાણના દિવસો થયા. તેમના પાંચે કલ્યાણકોમાં ભરણી નક્ષત્ર જાણવું. ૬૯૩-૬૯૪.
૯૯
પ્રભુની ગર્ભસ્થિતિ ૯ માસ અને ૬ દિવસની અને શરી૨ ૪૦ ધનુષ્યનું જાણવું. ૬૯૫. ધર્મનાથભગવાનના નિવણિ પછી પોણો પલ્યોપમ અને એક લાખ વર્ષ ન્યૂન ત્રણ સાગરોપમે શાંતિનાથનો જન્મ થયો. ૬૯૬.
તે વખતે ચોથો આરો પોણો પલ્યોપમ, એક લાખ વર્ષ અને પૂર્વે કહેલા વર્ષોથી અધિક શેષ रहे भावो. ८७.
Jain Education International
પ્રભુની રાશિ મેષ અને લંછન મૃગનું જાણવું. લાખ વર્ષનું આયુષ્ય તેના ચાર સરખા ભાગ પાડવા અને તેવા ચાર ભાગે આયુષ્ય પૂર્ણ થયેલું જાણવું. ૬૯૮.
૨૫૦૦૦ વર્ષ કૌમારાવસ્થામાં, તેટલા જ વર્ષ મંડળાધીશપણામાં, ૨૫૦૦૦ વર્ષ ચક્રવર્તીપણામાં અને તેટલા જ વર્ષો વ્રતપર્યાય તરીકે જાણવા. ૬૯૯-૭૦૦.
દીક્ષા અવસરે શિબિકા સર્વથ નામની જાણવી. એક વર્ષ છદ્મસ્થકાળ જાણવો. પ્રથમ પારણું
For Private & Personal Use Only
www.jainelibrary.org