________________
કાલલોક-સર્ગ ૩૨
श्रीषेणभूपतिः पूर्वं तद्राज्ञी चाभिनंदिता । उभौ युगलिनौ जातौ ततो जातौ सुधाभुजौ ।। ६५८ ॥ ततश्चामिततेजःश्री-विजयाख्यौ महर्धिकौ । ' ततश्च प्राणतस्वर्गे सुपर्वाणौ बभूवतुः ।। ६५९ ॥ बलदेववासुदेवौ ततो जातौ महाभुजौ । बलोऽभूदच्युताधीशो हरिस्त्वाद्यां भुवं ययौ ।। ६६० ॥ उद्धृ तस्तु ततोऽवाप्य खेचराधीशतां हरिः । परिव्रज्याच्युतस्वामि-सामानिकसुरोऽभवत् ॥ ६६१ ॥ ततश्च्युत्वादिमो वज्रा-युधाह्वश्चक्रवर्त्यभूत् । तदंगजोऽपरस्त्वासीत् सहस्रायुधसंज्ञकः ॥ ६६२ ॥ ग्रैवेयके तृतीये तो जग्मतुर्जनकांगजौ । मतांतरे च नवमे गतौ ग्रैवेयकेऽथ तौ ॥ ६६३ ॥ विजये पुष्कलावत्यां जंबूद्वीपे ततश्च्युतौ । नगर्यां पुंडरीकिण्या मभूतां सोदरावुभौ ॥ ६६४ ॥ मेघरथदृढरथौ श्रीमेघरथमेकदा । प्रशंशस मुदेशान-सुरेंद्रः सुरपर्षदि ॥ ६६५ ॥
બંને મરણ પામીને યુગલિક થયા. ત્યાંથી દેવ થયા. ૬૫૮.
ત્યાંથી આવીને અમિતતેજ અને શ્રીવિજય નામના મહર્બિક થયા. ત્યાંથી પ્રાણત દેવલોકમાં દેવ थया. १५८.
ત્યાંથી અવીને મહાપરાક્રમી બળદેવ અને વાસુદેવ થયા. ત્યાંથી મરણ પામીને બળદેવ अय्युतेंद्र यया भने वासुदेव ५३८ न२३ गया. 550.
વાસુદેવનો જીવ નરકમાંથી નીકળીને વિદ્યાધરોનો સ્વામી થયો ત્યાં દીક્ષા અંગીકાર કરી अयुतेंद्रनो सामानि वि थयो. ११.
ત્યાંથી અવીને અમ્યુરેંદ્રનો જીવ જયુધ નામે ચક્રી થયા અને સામાનિક દેવ તેનો સહસ્રાયુધ नामे पुत्र थयो. 5६२.
તે પિતા-પુત્ર મરણ પામીને ત્રીજા રૈવેયકમાં દેવ થયા. મતાંતરે નવમા સૈવેયકમાં દેવ थया. 693.
ત્યાંથી અવીને જંબૂઢીપના પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં બંને ભાઈઓ મેઘરથ અને દઢરથ નામના થયા. એક વખતે ઈશાનેદ્ર દેવોની પર્ષદામાં મેઘરથ રાજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org