________________
[18]
આ ગ્રંથકર્તાની સંસ્કૃત કૃતિઓ )
(નયકર્ણિકા ભાષાંતરની પ્રસ્તાવના તથા જૈન ગુર્જર કવિઓ ભાગ બીજા ઉપરથી) ૧ શ્રી કલ્પસૂત્ર પર સુબોધિકા ટીકા, સંવત ૧૬૯૬ જેઠ સુદ ૨ ગુરૂ, શ્લોક ૬000 ૨ લોકપ્રકાશ, સંવત ૧૭૦૮ જેઠ વૈશાખ) સુદ પ. જુનાગઢ, શ્લોક ૧૭૬૧૧ ૩ હૈમલઘુપ્રક્રિયા. સંવત ૧૭૧૦ મૂલ ૨૫૦૦ શ્લોક ૪ હૈમલઘુપ્રક્રિયા વ્યાકરણની સ્વોપજ્ઞ ટીકા, શ્લોક ૩૫,000. સ્થળ-રાધનપુર.
નયકણિકા. શ્લોક ૨૩. દિગંબર (અનુવાદ સાથે) શાંતસુધારસભાવના. શ્લોક ૩૪૭ જેના ઉપર પંન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ ટીકા કરેલી છે.
ગુજરાતી કૃતિઓ
Itill
૭ શ્રી ધર્મનાથજીનું સ્તવન-લઘુઉપમિતિભવપ્રપંચ. સં. ૧૭૧૬ સુરતના ચોમાસા વખતે ૮ પાંચ કારણનું સ્વતન સં. ૧૭૨૩ ૯ પુણ્ય પ્રકાશ (દશ પ્રકારની આરાધના) નું સ્તવન. સં. ૧૭૨૯ વિજ્યાદશમી-રાંદેર ૧૦ શ્રીપાલરાસ (અપૂણ) સં. ૧૭૩૮ રાંદેર ચોમાસુ પૂર્ણ કરનાર શ્રીમદ્યશોવિજયજી ૧૧ શ્રી ભગવતીસૂત્રની સઝાય. સં. ૧૭૩૮ રાંદેર ચોમાસું. ૧૨ શ્રી ષઆવશ્યકનું સ્તવન. ૧૩ જિનપૂજાનું ચૈત્યવંદન. ૧૪ શ્રી આદિજિન વિનતિ. ગાથા ૬૭ (શત્રુજ્ય તીથી ૧૫ આયંબિલની સઝાય. ૧૬ વિનયવિલાસ (૩૭ પદોનો સંગ્રહ) ૧૭ અધ્યાત્મગીતા. ગાથા સંખ્યા ૨૪૨. શ્લોક ૩૩૦ ૧૮ વર્તમાનજિન ચોવીસી (૨૪ સ્તવનો) ૧૯ વિહરમાનજિન વીશી (૨૦ સ્તવનો) ૨૦ સૂર્યપુર ચૈત્ય પરિપાટી સં. ૧૬૮૯ (સુરતના મંદિરોનું વર્ણન) ૨૧ શ્રી નેમિનાથ ભ્રમરગીતા સ્તવન. સં. ૧૭૦૬ ૨૨ પટ્ટાવળી સર્જાય. સં. ૧૭૧૦ પછી ૨૩ ઉપધાન સ્તવન (ઉપધાન વર્ણન) ૨૪ શ્રી નેમિનાથ બાર માસ સ્તવન. ૨૫ ચૌદગુણસ્થાનગર્ભિત શ્રી મહાવીર સ્તવન. ૨૬ પચ્ચકખાણની સજઝાય. બે ઢાળની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org