________________
શ્રેયાંસનાથ ભગવાનનો પરિવાર
लक्षाणि व्रतपर्याये वर्षाणामेकविंशतिः । एवं लक्षाणि चतुर-शीतिः सर्वायुराहितं ॥ ५५३ ॥ छद्मस्थ्यं मासयोर्युग्मं शिबिका विमलप्रभा । सिद्धार्थाख्यपुरे नंद: पारणां प्रथमां ददौ ॥ ५५४ ॥ तिंदुको ज्ञानवृक्ष: स्या-दशीतिधनुरुच्छ्रितं । वपुः षट्सप्ततिश्चोक्ताः प्रभोर्गणभृतः श्रुते ॥ ५५५ ।। प्रभोश्चतुरशीतिश्च सहस्राणि मुमुक्षवः । लक्षमेकं च साध्वीनां सहस्रत्रितयाधिकं ॥ ५५६ ॥ श्राद्धा लक्षद्वयमथै-कोनाशीतिः सहस्रकाः । चतुर्लक्ष्यष्टचत्वारिं-शत्सहस्राण्युपासिकाः ॥ ५५७ ॥ शतानि पंचषष्टिश्चा-भूवनिःशेषवेदिनां । षट् सहस्राणि शमिनां मनःपर्यायवेदिनां ॥ ५५८ ॥ स्फुरद्वैक्रियलब्धीना-मेकादश सहस्रकाः । सहस्रा वादिनां पंचा-वधिज्ञानभृतां च षट् ॥ ५५९ ॥ सच्चतुर्दशपूर्वाणां शतान्यासंस्त्रयोदश । कौस्तुभो मुख्यगणभृ-द्धारिणी च प्रवर्त्तिनी ॥ ५६० ॥ त्रिपृष्ठवासुदेवोऽभू-अभुक्तनृपः प्रभोः । यक्षश्च मनुजाभिख्य ईश्वराख्यो मतांतरे ॥ ५६१ ॥
વ્રતપયયિમાં એકવીસ લાખ વર્ષ- એમ કુલ ૮૪ લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું. પપ૩.
છદ્મસ્થપણે બે માસ જ રહ્યા. દીક્ષા અવસરે શિબિકા વિમળપ્રભા નામની અને પ્રથમ પારણું સિદ્ધાર્થ નામના નગરમાં નંદ રાજાને ત્યાં કર્યું. પ૫૪.
જ્ઞાનવૃક્ષ હિંદુક નામનું હતું અને ૮૦ ધનુષ્યપ્રમાણ શરીર હતું. પ્રભુને ૭૬ ગણધરો હતા.
५५4.
८४००० भुमुक्षुमी (Augal) में सामने ३ २ साध्वीसी, २,७८,००० श्रावी, ४,४८,००० श्राविमी, १५०० 34mul, 5000 मन:५44-, ११००० वैठियावा , 4000 वाहीमो, 5000 सवाधिशानी, १300 यौहपूर्वा थया. ५५६-५५८.
કૌસ્તુભ નામના મુખ્ય ગણધર, ધારિણી નામે પ્રવત્તિની અને ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રભુનો પરમ ભક્ત શ્રાવક તથા મનુજ નામનો મતાંતરે ઈશ્વર નામનો યક્ષ થયો. પ૬૦-૫૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org