________________
૨૮૮
કાલલોક-સર્ગ ૩૫
जघन्यमध्यमोत्कृष्टाः कर्मणामुचितास्ततः । भवंति वर्गणास्त्रेधा याभ्यः कर्म प्रजायते ॥ २८ ॥ इतोऽप्यूचं ध्रुवाचित्ता-दयो याः संति वर्गणाः । नार्थाभावात्ता इहोक्ताः प्रोक्तास्त्वावश्यकादिषु ॥ २९ ॥ तदर्थना च ते ग्रंथा भावनीयाः सवृत्तयः । क्षेत्रावगाहाद्युक्तानां वर्गणानामथोच्यते ॥ ३० ॥ एता यथोत्तरं सूक्ष्मा ज्ञेया बह्वणुका अपि ।। प्रथमौदारिकानर्ह-वर्गणायाः प्रभृत्यथ ।। ३१ ॥ सर्वा अप्यंगुलासंख्य-भागमात्रावगाहनाः । यथोत्तरं च सूक्ष्मत्वा-त्स ऊनोनो विभाव्यतां ॥ ३२ ॥
औदारिकोचिता यावत् क्षेत्रं स्पृशति वर्गणा । तदनीं ततो न्यूनं भाव्या इत्यैखिला अपि ॥ ३३ ॥ औदारिकवैक्रियाद्यं-तरालेष्वत्र वर्गणाः । उक्ता एकैकाणुवृद्ध्या-नर्हा या उभयोरपि ॥ ३४ ॥
પછી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની કામણને ઉચિત વગણાઓ જાણવી કે જેથી કર્મબંધ થાય છે અર્થાત્ જે કર્મબંધ કરવામાં ઉપયોગી થાય છે. ૨૮.
એની પછી બીજી ધ્રુવ અચિત્તાદિ વગણાઓ છે, પણ તે અહીં જરૂરની ન હોવાથી કહી નથી. આવશ્યકાદિમાં તે કહેલી છે. ૨૯.
તેના અર્થીઓ તે ગ્રંથો વૃત્તિસહિત વાંચવા. હવે ઉપર કહેલી વર્ગણાઓનો ક્ષેત્રાવગાહ વિગેરે કહેવાય છે. ૩૦.
એ વર્ગણાઓ યથોત્તર બહુ પરમાણુઓવાળી હોવા છતાં સૂક્ષ્મ અવગાહવાળી જાણવી, તેમાં પ્રથમ ઔદારિક અનé વર્ગણાઓથી માંડીને બધી વર્ગણાઓ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળી જાણવી. એ અવગાહનાનું ઉત્તરોત્તર સૂક્ષ્મપણું હોવાથી તે અંગુલનો અસંખ્યાતમો ભાગ પણ નાનો નાનો જાણવો. ૩૧-૩૨.
ઔદારિકોચિતવર્ગણા જેટલા ક્ષેત્રને અવગાહે (સ્પશે) છે, તે કરતાં તેને અનહે એવી ત્યારપછીની વર્ગણા ન્યૂનક્ષેત્રને સ્પર્શે છે, એમ ઉત્તરોત્તર બધી વર્ગણાઓ માટે સમજવું. ૩૩.
અહીં ઔદારિક અને વૈક્રિયાદિના અંતરાળે જે વગણાઓ એક-એક અણુએ વધતી બંનેને અયોગ્ય કહી છે તે વણાઓ સિદ્ધને અનંતમે ભાગે અને અભવ્યોથી અનંતગુણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org