________________
વાર્ષિક દાન તથા લગ્ન વ્યવસ્થા
भिन्नगोत्रादिकां कन्यां दत्तां पित्रादिभिर्मुदा । विधिनोपायत प्रायः प्रावर्त्तत तथा ततः ॥ १४९ ॥ एवं च पालयामास तद्राज्यं वृषभो नृपः । त्रिषष्टिं पूर्वलक्षाणि प्रीणितप्राणिमंडलः ॥ १५० ॥ त्र्यशीतौ पूर्वलक्षेषु गतेष्वेवं च जन्मतः । व्यतरद्वार्षिकं दानं जिघृक्षुः संयमं प्रभुः || १५१ ॥ ददतं वार्षिकं दानं दृष्ट्वा च जगदीश्वरं । प्रावर्त्तत जनोऽप्येवं दानं दातुं यथाविधि ॥ १५२ ॥ एवं च धनरत्नादि दानं प्रावर्त्तत क्षितौ । अद्यापि तत एवेद - विच्छन्नं प्रवर्त्तते ॥ १५३ ॥ विभज्यादाजिनो राज्य- शतं पुत्रशताय च ।
ततः पिता स्वपुत्रेभ्यो दद्यादित्यभवत् स्थितिः ॥ १५४ ॥। प्रवर्द्धमानवैराग्यः संप्राप्त: पश्चिमं वयः । सुदर्शनाख्यां शिबिका - मारूढः ससुरासुरः ।। १५५ ॥
ચાલી. ૧૪૮.
તેમજ ભિન્ન ગોત્રાદિવાળી અને તેના માતાપિતાએ દીધેલી કન્યાનું વિધિપ્રમાણે પાણિગ્રહણ કરવું-એવી પ્રવૃત્તિ પણ ત્યારથી જ ચાલી. ૧૪૯.
એ પ્રમાણે વૃષભ રાજાએ ત્રેસઠ લાખ પૂર્વ સુધી અનેક પ્રાણીવર્ગને સુખ ઉપજાવવાપૂર્વક રાજ્યની પ્રતિપાલના કરી. ૧૫૦.
૨૩
એ રીતે જન્મથી ત્ર્યાશી લાખ પૂર્વ વ્યતીત થયા ત્યારે, સંયમ ગ્રહણ કરવાને ઇચ્છતા પ્રભુ વાર્ષિકદાન આપવા લાગ્યા. ૧૫૧.
જગદીશ્વરને વાર્ષિક દાન દેતા જોઈને લોકો પણ તે જ, પ્રમાણે યથાવિધિ દાન દેવામાં પ્રવર્ત્યા. ૧૫૨.
એ રીતે ધન-રત્નાદિનું દાન પૃથ્વીપર પ્રવર્યું કે જે આજે પણ પ્રવર્તે છે. ૧૫૩.
પ્રભુએ રાજ્યના સો ભાગ કરીને સો પુત્રોને વહેંચી દીધા ત્યારથી પિતા પોતાના પુત્રોને ભાગ વહેંચી આપે એવી પ્રવૃત્તિ શરૂ થઈ. ૧૫૪.
Jain Education International
એ પ્રમાણે પ્રવર્ધમાન વૈરાગ્યવાળા અને પાછલી વયમાં પ્રભુ સુદર્શના નામની શિબિકામાં બેસીને સુરાસરના પરિવાર સાથે, છઠ્ઠ તપ કરીને, ઉગ્નભોગાદિ જાતીના ચાર હજાર રાજપુરૂષોની
For Private & Personal Use Only
www.jainelibrary.org