________________
૨૧૭
પંચમ આરામાં શું નહિ હોય.
दुर्लक्षणे पुत्र इव वर्द्धमानेऽरकेऽत्र च । क्रमादुच्छेदमायांति सद्भावाः केवलादयः ॥ १४ ॥ न मनःपर्यवज्ञानं न चात्र परमावधिः । क्षपकोपशमश्रेण्यौ नैवमाहारकं वपुः ।। १५ ।। लब्धि त्र पुलाकाख्या नाप्यंत्यं संयमत्रयं । सामायिकं स्याच्छेदोप-स्थापनीयं च कुत्रचित् ।। १६ ।। नात्र तादृग्लब्धिमंतो नाहतो न च चक्रिणः । वासुदेवादयो नैव शलाकापुरुषा इह ॥ १७ ॥ जातिस्मृत्यवधिज्ञान-वैक्रि योद्भावनादयः । ये भावा अव्यवच्छिन्ना-स्तेऽपि कालानुभावतः ॥ १८ ॥ भवंति विरला एव गुणा इव दुरात्मनि । સાઈતાનામપદ યુ-“તમેવો નેશ: / 9 પુખં || जनाः प्रायेण बहुल-कषाया दुर्णयप्रियाः । अधर्मरागिणो धर्म-द्विष्टा मर्यादयोज्झिताः ॥ २० ॥
જનારા હોય છે. ૧૩.
દુર્લક્ષણવાળા પુત્રની જેમ આ આરો જેમ વૃદ્ધિ પામે તેમ અનુક્રમે કેવળજ્ઞાનાદિ સદ્ભાવો ઉચ્છેદ પામે છે. ૧૪.
- આ આરામાં કેવળજ્ઞાન ઉપરાંત મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, ક્ષપક ને ઉપશમશ્રેણિ, આહારક શરીર, પુલાક લબ્ધિ અને અંતના ત્રણ ચારિત્ર (પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત) એટલે કુલ દશ પદાર્થો (જંબૂસ્વામીના નિવણ પછી) હોતા નથી. સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર પણ ક્યાંક ક્યાંક હોય છે. ૧૫-૧૬
આ આરામાં તેવા લબ્ધિમાનો, અરિહંત, ચક્રવર્તી અને વાસુદેવાદિ શલાકા પુરુષો હોતા નથી. ૧૭.
જાતિસ્મરણ જ્ઞાન, અવધિજ્ઞાન અને વૈક્રિય શરીર વિગેરે વિચ્છેદ ન પામ્યા હોવા છતાં પણ કાળના પ્રભાવથી, દુરાત્મામાં ગુણોની જેમ બહુ વિરલ દેખવામાં આવે છે, અને અરિહંતના મતને માનનારાઓમાં જુદા જુદા અનેક મતભેદો પણ થાય છે. ૧૮-૧૯.
આ કાળમાં મનુષ્યો પણ પ્રાયે બહુ કષાયોવાળા, અન્યાયપ્રિય, અધર્મના રાગી, ધર્મના ટ્રેલી અને મયદારહિત હોય છે. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org