________________
૩૪૨
ભાવલોક સર્ગ - ૩૬
सान्निपातिकभावानं कुर्महेऽथनिरूपणम् । तत्र स्युर्द्धिकसंयोगा दश ते नामतस्त्वमी ।। ७५ ।। आद्यः स्यादौपशमिक-क्षायिकाख्यसमन्वये । द्वितीयस्त्वौपशमिक-क्षायोपशमिकान्वये ॥ ७६ ॥ तृतीयश्चौपशमिकौ-दयिकाख्यसमागमे । चतुर्थ औपशमिक पारिणामिकसंयुतौ ॥ ७७ ॥ क्षायिकक्षायोपशमि-कान्वयोत्थस्तु पंचमः । क्षायिकौदयिकाभ्यां च षष्ठो भंगः समन्वये ॥ ७८ ।। सप्तमस्तु क्षायिकेण पारिणामिकसंगमे । अष्टमः स्यादौदयिक-क्षायोपशमिकान्वये ॥ ७९ ॥ पारिणामिकमिश्राभ्यांमिश्राभ्यां नवमो मतः । दशमः स्यादौदयिक-पारिणामिकंयोगजः ॥ ८० ॥ त्रिकसंयोगजा भंगा दश तत्रायमादिमः । क्षयक्षयोपशमजो-पशमत्थैः समागतैः ॥ ८१ ॥
રીતે ભોકતૃત્વ પણ સમાન છે.
હવે ક્રોધાદિવાળો હોવાથી અથવા જ્ઞાનાદિવાળો હોવાથી જેમ જીવને વિષે ગુણવત્ત્વ છે. તેમ પરમાણું વિગેરેને વિષે પણ એક – ગુણવણદિ હોવાથી ગુણવત્વની સમાનતા છે.
તથા અનાદિ કર્મ સંતાન બદ્ધત્વ બાબત વિચાર કરતાં કાર્પણ શરીર પણ અનાદિ કર્મ સંતાન બદ્ધ છે. એ પ્રમાણે ચેતન અને અચેતનના ધર્મનું સામ્યપણું છે. ભાષ્યકાર વળી ફરીથી આદિ શબ્દને ગ્રહણ કરીને અહીં જીવ અને અજીવને અનંત ધર્મવાળા કહે છે, તેથી તે સર્વે ધમ દરેક પદે જુદા પાડવા અશક્ય છે; પ્રદેશાષ્ટકનિશ્ચલતા (આઠ રૂચક પ્રદેશનું નિશ્ચલપણું) ઈત્યાદિ અનેક પ્રકારો પણ સમાન છે.
હવે સાત્રિપાતિક ભાવોનું નિરૂપણ કરીએ છીએ. તેમાં ક્રિકસંયોગી દશ ભાંગા થાય છે. તેના નામ આ પ્રમાણે ૧. ઔપશમિક અને ક્ષાયિક, ૨. ઓપશમિક અને ક્ષાયોપથમિક, ૩. ઔપથમિક અને ઔદયિક, ૪. ઔપથમિક અને પારિણામિક, પ. ક્ષાયિક અને ક્ષાયોપશમિક, ૬. ક્ષાયિક અને ઔદયિક, ૭. ક્ષાયિક અને પરિણામિક, ૮. ઔદયિક અને ક્ષાયોપથમિક, ૯, પારિણામિક અને ક્ષાયોપથમિકને ૧૦ ઔદયિક અને પારિણામિક. ૭૫-૮૦.
હવે ત્રિક્સયોગી ૧૦ ભાંગા બતાવે છે-- ૧. ક્ષાયિક, ક્ષાયોપથમિક અને ઔપથમિક, ૨. ક્ષાયિક, ઔદયિક અને ઔપથમિક, ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org