________________ પપ પપ છે સાદિ સાંત આદિ ચાર ભાંગા 363 अयोगिनि द्वादशभि-र्भेदैः स्यात्सान्निपातिकः / ज्ञेया भेदास्तु सर्वेऽमी सर्वत्रोक्तानुसारतः / / 221 // अत्र नवमदशमयोर्गुणस्थानयोरौपशमिकचारित्रांगीकारपक्षे द्वाचौपशमिको भावौ, अन्यथा त्वेक एवेति ज्ञेयं. चतुर्भग्याथ भाव्यते भावा औदयिकादयः / साद्यंत 1 साधनंता 2 ना-दिसांता 3 नाद्यनंतकाः 4 / / 222 / / गत्यादिरत्रौदयिकः सादिः सांतो भवेद्यतः / नृदेवतिर्यग्नरक-गतीनां सादिसांतता // 223 // सादिश्चानंत इत्येष भंगस्त्वत्र न संभवेत् / सादिकानां गतीनां य-दनंतत्वमसंभवि // 224 // अनादयोऽपि मिथ्यात्वा-दय औदयिकाश्च ये / भव्यानाश्रित्य विज्ञेया-स्तेऽत्र भंगे तृतीयके // 225 // अभव्यापेक्षया त्वेते भाव्या भंगे तुरीयके / भावनैवं कषायादि-भावानां क्रियते यथा // 226 // અહીં નવમા દશમા ગુણસ્થાને ઔપથમિક ચારિત્ર અંગીકાર કરનારના પક્ષથી બે ઔપથમિક ભાવ હોય છે, અન્યથા એક હોય છે એમ સમજવું. ગુણસ્થાન સંખ્યા | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 ગુણસ્થાન નામ | મિ. સા. મિ. દે. | પ્ર. | A. નિ. | અનિ. સૂક્ષ્મ | ઉપ | ક્ષીણ ક્ષાયોપથમિક ભેદ છે 10 10 10 11 12 13 14 14 13 13 | 13 | 12 120 ઔદયિક ભેદ | 21 20 21 20 19 | 19 | 17 15 | 12 10 10 | 4 | 3 | 3 | 3 ઔપથમિક ભેદ | 0 | 0 0 0 | 0 | 1 | | 1 1 1 અથવા અથવા 2 | 0 | 0 ક્ષાયિક ભેદ | | | | | | | 1 | 1 | 1 | 1 |. 2 | 9 | 9 પરિણામિક ભેદ | 3 | 2 | 2 | 2 | 2 2 | 2 | 2 2 | 2 | 2 | 2 | 1 | 1 સાતિપાતિક ભેદ 34 32 33 35 34 33 30 27 અથવા અથવા 20 19 13 | 12 હવે ઔદયિક ભાવ ચતુર્ભગીવડે કહેવાય છે-૧. સાદિ સાંત, 2. સાદિ અનંત, 3. અનાદિ સાંત અને 4. અનાદિ અનંત. 222. અહીં ગતિ આદિ ઔદયિકભાવ સાદિ સાંત હોય છે, કારણ કે નર, દેવ તિફ અને નરકગતિની સાદિ સાંતતા છે. 223. સાદિ અનંત ભંગ અહીં સંભવતો જ નથી, કારણકે ગતિનું સાદિ પણું છે તેથી તેનું અનંત પણું અસંભવિત છે. 224. - મિથ્યાત્વાદિ ઔદયિક ભાવ ભવ્યોને આશ્રયીને અનાદિ સાંત જાણવા. અને અભવ્યોને 14 - 10 4 અથવા અથવા 28 22 27 | 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org