________________
૩૧૩
-
- -
- - -
- -
-
ક્યા પુદ્ગલો સ્કૂલ-સૂક્ષ્મ
अतीताश्च भवंत्येते-ऽनंताः सर्वशरीरिणां ।
भविष्यंतश्च भाव्यतां पूर्वोक्तेन्द्रिययुक्तिवत् ।। २०१ ।। सा चैवं-न भवंत्येव केषांचित् केषांचिच्च भवंति ते ।
एकद्वित्र्यादिसंख्येया-ऽसंख्यानंता यथाभवं ॥ २०२ ॥ कार्मणस्तैजसश्चौदा-रिकानप्राणसंभवौ । मानसो वाचिकश्चाथ वैक्रियश्चेत्यनुक्रमात् ।। २०३ ।। यथोत्तरं कालतोऽमी सप्तानंतगुणाधिकाः । उपपत्तिं वदंत्येवं तत्र प्राचीनसूरयः ॥ २०४ ॥ सूक्ष्मत्वात्कार्मणाणूनां ग्रहणाच्च प्रतिक्षणं । अचिरेण समाप्यंते ते तत्कालस्ततोऽल्पकः ॥ २०५ ॥ तैजसाः पुद्गलाः स्थूलाः कार्मणापेक्षया ततः ।
कालोऽस्य भूयानल्पं हि गृह्यते स्थूलमेकदा ॥ २०६ ।। सर्षपबदरन्यायादिति शेषः ।
औदारिकाणां स्थूलत्वा-दशश्वद्ग्रहणादपि । भूयान् कालोऽस्य ते ग्राह्या यदौदारिकदेहिना ॥ २०७ ।।
એવા પુદ્ગલપરાવત સર્વ જીવોએ અતીતકાલે અનંતા કર્યા છે અને પૂર્વે કહેલી ઈદ્રિયોસંબંધી યુક્તિની જેમ ભાવી પણ અનંતા થવાના છે. ૨૦૧.
તે આ પ્રમાણે કેટલાકને ભવિષ્યકાલે ન થાય અને કેટલાકને એક-બે-ત્રણ વિગેરે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા કાળચક્ર જેટલું તેને સંસારમાં રહેવાનું હોય તે પ્રમાણે થાય. ૨૦૨.
- કામણ તૈજસ, ઔદારિક, શ્વાસોચ્છુવાસ, માનસ, વાચિક અને વૈક્રિય-એ સાત અનુક્રમે કાળથી, ઉત્તરોત્તર અનંતગુણાધિક જાણવા. તેની ઉપપત્તિ પ્રાચીન આચાયો આ પ્રમાણે કહે છે. ૨૦૩-૨૦૪.
કામણ પરમાણુઓ સૂક્ષ્મ છે અને તેનું ગ્રહણ પ્રતિ સમયે થાય છે. તેથી જલ્દી સમાપ્ત થતો હોવાથી તેનો કાલ અલ્પ કહ્યો છે. ૨૦૫.
તૈજસના પુગલો કામણની અપેક્ષાએ સ્થૂલ છે તેથી તેનો કાલ કામણથી વધારે કહ્યો છે, કારણકે સ્થૂલ વગણાઓ એક સમયે ઓછી ગ્રહણ કરી શકાય છે. ૨૦૬.
સરસવ ને બોરના ન્યાયથી.
હવે દારિકનું તેજસ કરતાં સ્કૂલપણું હોવાથી અને નિરંતર ગ્રહણ થતું ન હોવાથી તેનો વધારે કાલ થાય છે, કેમકે તેને ઔદારિક શરીરી જ ગ્રહણ કરે છે. ૨૦૭.
શ્વાસોચ્છવાસના અણુઓ જો કે દારિક કરતાં સૂક્ષ્મ છે તો પણ પર્યાપ્ત જીવો જ ગ્રહણ કરે
3વી છે. ૨૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org