________________
૩૧૪
आनप्राणाणवः सूक्ष्मा यद्यप्येभ्यस्तथापि ते । पर्याप्तैरेव गृह्यंते तत्कालोऽस्य ततो बहुः ॥ २०८ ॥ सूक्ष्मत्वेपि मनःपुद्गलनां स्याद्भूरिकालता । एकाक्षादिमहाकायस्थितौ तेषामनादृतेः ॥ २०९ ॥ भाषा द्वयक्षाद्यवस्थायां यद्यप्यस्ति तथाप्यसौ । भृशं स्थूला मनोऽणुभ्य - स्तदत्रानल्पकालता ।। २१० ॥ भूयिष्ठकाललभ्यत्वा-द्वैक्रियांगस्य सर्वतः । वैक्रियः पुद्गलपरा-वर्तोऽनंतगुणाधिकः || २११ ॥ पश्चानुपूर्व्या सप्तामी भूरिभूरितराः स्मृताः । जीवस्य दीर्घकालीनाः स्तोकाः स्युर्बहवः परे ॥ २१२ ॥ इत्याद्यधिकं भगवतीवृत्तितोऽवसेयं.
एवं वर्णितरूपपुद्गलपरावर्तेरनंतैर्मित
કાલલોક–સર્ગ ૩૫
स्त्रैलोक्याखिलवस्तुवृंदविदुरैः कालो व्यतीतः स्मृतः । एतास्माच्च भवेदनंतगुणितः कालः किलानागतोऽनादिः सांत इहादिमस्तदपरोऽनंतः सहादिः पुनः ।। २१३ ।।
(પતિપણામાં જ ગ્રહણ થાય) તેથી શ્વાસોચ્છ્વાસનો કાલ ઔરિક કરતાં વધારે થાય છે. ૨૦૮. તેના કરતાં મનોવર્ગણા (મનના પુદ્ગલો) સૂક્ષ્મ હોવા છતાં પણ એકેંદ્રિયાદિ મોટી કાયસ્થિતિવાલા જીવો તેને ગ્રહણ કરતા નથી, તેથી તેનો કાલ વધારે થાય છે. ૨૦૯.
ભાષા જો કે બેઇંદ્રિયાદિ અવસ્થામાં પણ છે તો પણ મનોવર્ગણા કરતાં તે અત્યંત સ્થૂલ હોવાથી તેનો કાલ વધારે થાય છે. ૨૧૦.
વૈક્રિયશરીરી સર્વ કરતાં ઘણા કાળે લભ્ય થતું હોવાથી સર્વ કરતાં વૈક્રિયપુદ્ગલપરાવર્ત અનંતગુણાધિક કાલપ્રમાણ થાય છે. ૨૧૧.
પદ્માનુપૂર્વીએ આ સાતે પુદ્ગલપરાવર્તો ઘણા અને અતિઘણા કહ્યા છે, કારણ કે જીવને દીર્ઘકાલીન પુદ્ગલપરાવર્ત થોડા થાય છે અને અલ્પકાલીન વધારે થાય છે. ૨૧૨.
ઇત્યાદિ વિશેષ ભગવતીવૃત્તિથી જાણવું.
Jain Education International
ઉપર પ્રમાણે વર્ણિત સ્વરૂપવાળા અનંતપુદ્ગલપરાવર્ત પ્રમાણ કાલ વ્યતીત થયેલ છે એમ ત્રણે લોકના અખિલ વસ્તુસમૂહના જાણનારે (કેવલીઓએ) ઉપર પ્રમાણે વર્ણન કરાયેલા સ્વરૂપવાળા અનંત પુદ્ગલપરાવર્ત કાળ વ્યતીત થયેલ છે-એમ કહ્યું છે.
એ કરતાં અનંતગુણો અનાગતકાળ છે. અતીત કાલ અનાદિસાંત છે અને અનાગતકાલ
For Private & Personal Use Only
www.jainelibrary.org