________________
૧૬૦
કાલલોક-સર્ગ ૩૩
अद्ध्यर्द्धान्येकचत्वारिंशद्धनूंषि स उच्छ्रितः । तथा त्रिवर्षलक्षायु-र्जगदुत्कृष्टरूपवान् ॥ १५ ॥ तस्मिन्नवसरे कोऽपि सौधर्मेंद्रस्य पर्षदि । ईशानस्वर्गवास्तव्यः संगमाख्यः सुरोऽविशत् ॥ १६ ॥ तत्तेजसा सुराः सर्वे प्रत्यूषे तारका इव । तार्किका इव वा जैने बभूवुर्गततेजसः ।। १७ ।।
તે તસ્મિન દુઃર્વે પૃદ: સૌથર્મનાય: I નવયં પવે પૂર્વે પવિતાભમન્યુનઃ || ૧૮ | आचामाम्लवर्द्धमानं तत्राकार्षीत्तपो महत् । તેનતનુમાવેન વિમર્યયમનુત્તર || ૧૨ . स्वामिन्नन्यस्य कस्यापि रूपमस्त्यधुनेदृशं । રૂતિ પૃદ: સુરાથીશ શશશૈવસંશય: || ૨૦ || रूपं सनत्कुमारस्य वर्तते चक्रवर्तिनः । देवेभ्योऽप्यधिकं नास्मा-दृशां वचनगोचरः ।। २१ ।। अश्रद्दधानौ तत्कौचि-द्विप्रीभ्यागतौ सूरौ । रूपं दिदृशु चक्री च तदासीत्स्नानवेश्मनि ॥ २२ ॥
તેમના દેહની ઉંચાઈ ૪૧ાા ધનુષ્યની હતી અને ત્રણ લાખ વર્ષનું આયુ હતું. તથા તેઓ જગતમાં ઉત્કૃષ્ટ રૂપવાળા હતા. ૧૫.
તે અવસરે સૌધર્મેન્દ્રની સભામાં ઇશાનસ્વર્ગવાસી કોઈ સંગમ નામનો દેવ કાર્ય પ્રસંગે આવ્યો. ૧૬
તેના તેજથી સર્વે સૌરમંકલ્પવાસી દેવો પ્રભાતમાં તારાની જેવા અને જેમની પાસે તાર્કીકોની જેવા તેજ વિનાના થઈ ગયા. ૧૭.
તે દેવના ગયા પછી સર્વ દેવોએ સૌધર્મેદ્રને પૂછયું કે - “આનું આવું અત્યંત તેજ કેમ છે ?” ઈદ્ર કહ્યું કે પૂર્વભવે એ ભાવિતાત્મા મુનિ હતા. તે ભવમાં તેમણે મોટો આયંબીલ વર્ધમાનતપ કર્યો હતો. તેના પ્રભાવથી એ દેવ અનુત્તર તેજને પામેલ છે.' ૧૮-૧૯.
ફરી દેવોએ પૂછયું કે - “અત્યારે આવું અપૂર્વ તેજ બીજા કોઈનું છે ?” આ પ્રમાણે ઈદ્રને પૂછવાથી ઈદ્ર નિઃસંશયપણે કહ્યું કે હાલ સનત્ કુમાર ચકીનું રૂપ દેવો કરતાં પણ અધિક છે, અને તે રૂપનું વર્ણન પણ કરી શકીએ તેમ નથી.’ ૨૦-૨૧.
આ પ્રમાણે ઈદ્રના વચન ઉપર શ્રદ્ધા ન થવાથી કોઈ બે દેવ વિપ્રનું રૂપ કરી ચક્રીપાસે તેમનું રૂપ જોવા આવ્યા. તે વખતે ચક્રી સ્નાનગૃહમાં હતા. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org