________________
૩૧૬
કાલલોક-સર્ગ ૩૫ शिष्टोपदिष्टार्थवचोगरिष्ठः, क्षणाद्यनेकात्मविधो वरिष्ठः । स्वहेतुतोज्जीवितसर्वलोको, दिष्ट्या समाप्तः किल दिष्टलोकः ॥ २१७ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे पंचत्रिंश इहैव पूर्तिमगमत्सर्गो निसर्गोज्ज्वलः ॥ २१८ ॥
'इति श्रीलोकप्रकाशे पंचत्रिंशत्तमः सर्गः समाप्तः,
तत्समाप्तौ च समाप्तोऽयं दिष्टलोकः ।
અહીં કોઈ કહે છે કે-અતીતકાળ કરતાં અનાગતકાળ અનંતગુણો છે તેથી જ અનંતો કાળ ગયા છતાં તે ક્ષય પામતો નથી. એ સંબંધમાં કહે છે કે અહીં બંનેનું સમપણું જે કહ્યું છે તે અંતના અભાવ માત્રથી જ કહ્યું છે. એ પ્રમાણે ભગવતીશતક ૨૫ ના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે.
શિષ્ટ પુરુષોના કહેલા અર્થને વચનોવડે ગરિષ્ઠ, ક્ષણ (સમય) આદિ અનેક પ્રકારે, વરિષ્ઠ એવો, સ્વતંતુવડે ઉજીવિત કર્યો છે સર્વ લોક જેણે એવો કાલલોક ભાગ્યયોગે સંપૂર્ણપણાને પામ્યો છે. ૨૧૭.
વિશ્વમાં આશ્ચર્યકારક છે કીર્તિ જેની એવા શ્રી કીર્તિવિજયવાચકેંદ્રના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર વિનયે જે કાવ્ય રચ્યું છે, તે આ નિશ્ચિત એવા જગત્રયનું સ્વરૂપ બતાવવાને દીપક સમાન લોકપ્રકાશ નામના ગ્રંથમાં સ્વભાવવડે ઉજ્વળ એવો આ પાંત્રીસમો સર્ગ સંપૂર્ણ થયો. ૨૧૮.
ઈતિ લોકપ્રકાશે પંચત્રિશત્તમઃ સર્ગઃ સમાપ્ત
ઈતિ કાલલોક: સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org