________________
સર્ગ સમાપ્તિ
૨૮૩
एवं पूर्णे कालचक्रे पुनरप्यवसर्पिणी । પુનરુત્સળિયેવં વાતવદં પુનઃ પુનઃ | ૪૪૨ છે. उन्नमच्च विनमच्च संततं, पारिणामिकगुणेन संगतं । चक्रमेतदसकृद्विवर्तयन्, क्रीडतीव भुवि कालबालकः ॥ ४४३ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे ।
સ: પ્રાપવશેષતાં પfમતાશ્ચત્રિશતા ૪૪૪ છે. || તિ શ્રીનો પ્રાશે વહુત્રિશત્તમ: : HIR: | શ્રીરતુ છે
UR
વૃદ્ધિપણું સ્વયમેવ સમજવું. ૪૪૧
એ પ્રમાણે કાળચક્ર પૂર્ણ થયા બાદ ફરીને પણ અવસર્પિણી અને ઉત્સર્પિણી તેમજ પુનઃપુનઃ કાળચક્ર સમજવા. ૪જર.
પારિણામિક ગુણોથી સંગત, ઉન્નમ્ર, અને વિનમ્ર એમ સતત પ્રવર્તતું કાલચક્ર વારંવાર ફરતું હોવાથી પૃથ્વીપર તે કાળરૂપી બાળક ક્રીડા કરતું હોય એમ લાગે છે. ૪૪૩.
વિશ્વને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર છે કીર્તિ જેમની એવા કિર્તિવિજય વાચકેન્દ્રના શિષ્ય અને રાજશ્રી તથા તેજપાળના પુત્ર વિનયવિજયજીએ જે આ કાવ્ય રચ્યું છે. તે આ નિશ્ચિત એવા જગત્તત્ત્વને બતાવવાને માટે પ્રદીપ સમાન કાવ્યમાં સુંદર એવો ચોત્રીસમો સર્ગ સંપૂર્ણ થયો. ૪૪૪.
UH
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org