________________
अथ पंचत्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥
********************** स्यात्पुद्गलपरावतः कालचक्रैरनंतकैः । द्रव्यक्षेत्रकालभाव-भेदात्स च चतुर्विधः ॥ १ ॥ एकैकश्च भवेद् द्वेधा सूक्ष्मबादरभेदतः । अष्टानामप्यथैतेषां स्वरूपं किंचिदुच्यते ॥ २ ॥ औदारिकवैक्रियांगा-हारकतैजसोचिताः । भाषोच्छ्वासमनः कर्म-योग्याश्चेत्यष्ट वर्गणाः ॥ ३ ॥ सजातीयपुद्गलानां समूहो वर्गणोच्यते । मौक्तिकानां मिथस्तुल्य-गुणानामिव राशयः ॥ ४ ॥ कुचिकर्णो यथा नाना-वर्णासंख्येयधेनुकः । चक्रे गवां सवर्णानां समुदायान् पृथक् पृथक् ॥ ५ ॥ तथाकृते चाभूवंस्ताः सुज्ञानाः सुग्रहा यथा । तथा तीर्थंकरोद्दिष्टाः पुद्गलवर्गणा अपि ॥ ६ ॥
સર્ગ ૩૫ મો ******************** અનંતા કાળચક્રોથી એક પુગલપરાવર્તન થાય, તે પુદ્ગલપરાવર્તન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને भाव म २ प्रा२नु छ. १.
તે દરેકના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને બાદર-એ રીતે કુલ આઠ પ્રકારના પુદ્ગલપરાવર્તનનું 55 स्व३५ उवाय छे. २.
ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, ઉચ્છવાસ, મન અને કર્મને યોગ્ય એવી આઠ प्रा२नीएमओ छ. 3.
પરસ્પર શ્વેતાદિ સમાન ગુણવાળા સજાતીય પુગલોનો સમૂહ તે (સમાનગુણવાળા) મોતીઓની રાશિની જેમ વર્ગણા કહેવાય છે. ૪.
કુચિકર્ણ નામનો શેઠ જેમ જુદા જુદા વર્ણવાળી અસંખ્યાત ગાયોના સમૂહમાંથી એક સમાન વર્ણવાળી ગાયોના સમૂહને પૃથક્ પૃથક્ રાખતો હતો. પ.
તેમ કરવાથી તે ગાયો તેને જેમ સુજ્ઞાત અને સુગ્રહ થતી હતી તેમ તીર્થંકર કથિત પુદ્ગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org