________________
કાલલોક-સર્ગ ૩૨
महापुरे सुनंदाख्यः प्रथमां पारणां ददौ । छाद्मस्थ्यमेको मासोऽभूद् ज्ञानद्रुः पाटलाभिधः ।। ५७७ ॥ जगप्रभोर्गणभृतः षट्षष्टिः साधवः पुनः । द्विसप्ततिसहस्राणि साध्वीनां लक्षमेव च ॥ ५७८ ॥ सहस्राः पंचदश च द्वे लक्षे श्रावकोत्तमाः । चतुर्लक्षी श्राविकाणां षटत्रिंशच्च सहस्रकाः ॥ ५७९ ॥ सर्वज्ञानां सहस्राः षट् मनोज्ञानवतामपि । अवधिज्ञानिनां पंच सहस्राः सचतुःशताः ॥ ५८० ॥ चतुर्दशपूर्वभृतां सहस्रं द्विशतोत्तरं । स्फुरद्वैक्रियलब्धीनां सहस्राणि दशाभवन् ॥ ५८१ ।। वादिनां सप्त चत्वारिं-शच्छतानि मतांतरे । द्विचत्वारिंशच्छतानि तत्त्वं जानाति केवली ॥ ५८२ ॥ सुभूमो गणभृन्मुख्यो धरणी च प्रवर्तिनी । . द्विपृष्ठवासुदेवश्च नृपश्चरणसेवकः ॥ ५८३ ॥ यक्षः कुमारः श्वेतांगः श्वेतयानश्चतुर्भुजः । मातुलिंगबाणशालि-सद्दक्षिणकरद्वयः ॥ ५८४ ॥
પ્રથમ પારણું મહાપુરમાં સુનંદ નામના રાજાને ત્યાં કર્યું. છદ્મસ્થપણું એક માસનું જ હતું અને જ્ઞાનવૃક્ષ પાટલ નામે હતું. પ૭૭.
(વાસુપૂજ્ય સ્વામીએ વિવાહ કે રાજ્ય સ્વીકાર્યા સિવાય જ ચારિત્ર ગ્રહણ કર્યું હતું એમ કેટલાક કહે છે અને કેટલાક વિવાહ કર્યો હતો એમ કહે છે.)
गत प्रभु वासुपूश्यने 99 , ७२००० साधुसो, मे. साप साध्वीसी, २,१५,००० श्राव, ४,39,000 श्राविडा, 5000 वणशनीमो, 9000 मन:पर्यवसनीयो, ५४०० सवाधानी. ५७८-५८०.
१२०० यौहपूवा, १0000 वैयिसाल्या . ५८१. અને ૪૭૦૦ મતાંતરે ૪૨૦૦ વાદીઓ થયા તત્ત્વકેવળી જાણે. ૫૮૨.
સુભૂમ નામે મુખ્ય ગણધર, ધરણી નામે પ્રવત્તિની અને દ્વિપૃષ્ઠ નામે વાસુદેવ એમના ચરણસેવક થયા. પ૮૩.
કુમાર નામનો યક્ષ શ્વેત વર્ણવાળો, શ્વેત વાહનવાળો, ચાર ભુજાવાળો, દક્ષિણની બે ભુજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org