________________
૮૫
વિમલનાથ ભગવાનનું વર્ણન
कोदंडनकुलाभ्यां च शोभितो वामहस्तयोः । पिपर्ति श्रीवासुपूज्य-जिनसेविसमीहितं ॥ ५८५ ॥ प्रवराख्या प्रभोर्देवी चंडाख्या च मतांतरे । चतुर्भुजा श्यामवर्णा सत्तुरंगमवाहना ॥ ५८६ ॥ दधाति वरदं शक्ति भुजयोरपसव्ययोः । दधाति सव्ययोः पुष्पं गदां चैषा महाशया ॥५८७॥ इति श्रीवासुपूज्यः ॥ धातकीखंडभरते महापुर्यां नृपोऽभवत् । पद्मसेनाह्वयः सर्व-गुप्तर्षेः सोऽग्रहीव्रतं ॥ ५८८ ॥ ततः सुरः सहस्रारे-ऽष्टास्त्रदशार्णवजीवितः । भूत्वा पांचालदेशेऽभू-त्पुरे कांपील्यनामनि ॥ ५८९ ।। श्यामाराज्ञीकुक्षिरलं कृतवर्ममहीपतेः । પુત્રઃ પવિત્ર વારિત્ર-વિમનો વિનહંયઃ || ૧૨૦ | वैशाखद्वादशी शुक्ला माघे शुक्ला तृतीयिका । माघे चतुर्थी शुक्ला च पौषे षष्ठी तथोज्ज्वला ॥ ५९१ ।। आषाढे सप्तमी कृष्णा कल्याणकदिनाः प्रभोः । आहिर्बुजं चतुषु स्या-द्धिष्ण्यं पौष्णं च पंचमे ॥ ५९२ ॥
માતુલિંગ અને બાણ તથા ડાબી બે ભુજામાં કોદંડ (ધનુષઃ) અને નકુલને ધારણ કરનારો શ્રીવાસુપૂજ્યના સેવકોના સમીહિતને પૂરનારો થયો. ૫૮૪-૫૮૫.
પ્રવરા નામે મતાંતરે ચંડા નામે દેવી ચાર ભુજાવાળી, શ્યામ વર્ણવાળી, શોભતા અશ્વના વાહનવાળી, બે જમણા હાથમાં વરદ અને શક્તિ તથા ડાબા બે હાથમાં પુષ્પ અને ગદાને ધારણ કરનારી, સુંદર આશયવાળી થઈ. ૫૮૫૮૭. ઇતિ શ્રીવાસુપૂજ્યઃ |
શ્રીવિમળનાથ ભગવાનનું વર્ણન - ધાતકીખંડના ભરતક્ષેત્રમાં મહાપુરી નામની નગરીમાં પવ્રસેન નામના રાજા હતા. તેમણે સર્વગુપ્ત મુનિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ૧૮૮.
ત્યાંથી સહસ્સાર નામના આઠમા દેવલોકમાં ૧૮ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી Aવીને પાંચાળદેશમાં કાંપીલ્યપુરનગરમાં કૃતવર્મ રાજા અને શ્યામા રાણીના પુત્ર પવિત્ર ચારિત્રવડે નિર્મળ એવા શ્રી વિમળ નામના તીર્થંકર થયા. પ૮૯-૫૯૦.
વૈશાખ સુદ ૧૨, મહા સુદ - ૩, મહા સુદ-૪, પોષ સુદ-૬ અને અષાઢ વદ-૭-એ પાંચ કલ્યાણકની તિથિઓ જાણવી. ચાર કલ્યાણક ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં અને પાંચમું કલ્યાણક રેવતી નક્ષત્રમાં જાણવું. પ૯૧-૫૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org