________________
८
કાલલોક-સર્ગ ૩૨
rrrrrrrrrrrrrrrrr
मासा अष्टौ दिनान्येक-विंशतिर्गरभस्थितिः । राशिर्मीनाह्वयो लक्ष्म शूकरः कीर्त्तितः प्रभोः ॥ ५९३ ।। गर्भस्थेऽस्मिन्मातुरास्तां मत्यंगे विमले इति । अंतर्बहिश्च विमल-तया वा विश्ववर्यया ॥ ५९४ ॥ विमलो नामधेयेना-देयनामा स कीर्तितः । षष्टिचापोन्नतः षष्टि-लक्षाब्दायुर्जगद्विभुः ॥ ५९५ ॥ युग्मं ॥ श्रीवासुपूज्यनिर्वाणा-त्रिंशता सागरोपमैः ।। षष्टिलक्षशरन्यूनै जन्माभूद्विमलप्रभोः ॥ ५९६ ॥ तुर्यारकेऽब्धयः शेषाः षोडश प्रभुजन्मनि । पूर्वोदितैर्वर्षल:-स्तत्सहस्रैश्च साधिकाः ।। ५९७ ॥ तुर्यारकस्य शेषो यो जिनजन्मनि वक्ष्यते । इतः प्रभृति स स्वस्वायुषाभ्यधिक ऊह्यतां ।। ५९८ ।। लक्षाः पंचदशाब्दानां कुमारत्वेऽवसद्विभुः । . लक्षाणि त्रिंशतं राज्ये लक्षाः पंचदश व्रते ॥ ५९९ ।। तत्र द्विमासी छाद्मस्थ्यं शिबिका च व्रतक्षणे । देवदिन्ना जयो धान्य-कटे प्रथमदायकः ॥ ६०० ।।
પ્રભુની ૮ માશ અને ર૧ દિવસની ગર્ભસ્થિતિ, મીનરાશિ અને શૂકરનું લાંછન જાણવું. પ૩.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાની બુદ્ધિ અને અંગ નિર્મળ થવાથી, તેમજ અંતર અને બાહ્ય. વિશ્વમાં શ્રેષ્ઠ એવી નિર્મળતાવાળા હોવાથી, વિમળ નામના આદેયનામવાળા જગમાં પ્રસિદ્ધ થયા. સાઠ ધનુષ્યનું શરીર અને ૬૦ લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું. પ૯૪-૫૯૫.
શ્રીવાસુપૂજ્યના નિવણથી સાઠ લાખ વર્ષ જૂના ત્રીશ સાગરોપમે વિમળપ્રભુનો જન્મ थयो. ५८.
વિમળનાથના જન્મ વખતે ચોથો આરો ૧૬ સાગરોપમ, so લાખ વર્ષ અને પૂર્વે કહેલા બીજા વષે અધિક બાકી હતો. પ૯૭.
ચોથો આરો જિનજન્મમાં જે કહેવામાં આવશે તે અહીંથી માંડીને પોતપોતાના આયુષ્યથી भघि सम४वो. ५८८.
પ્રભુ પંદર લાખ વર્ષ કૌમારાવસ્થામાં રહ્યા, ૩૦ લાખ વર્ષ રાજ્યાવસ્થામાં વ્યતીત થયા અને ૧૫ લાખ વર્ષ ચારિત્રાવસ્થામાં રહ્યા. પ૯૯, - તેમાં છ સ્થાવસ્થા બે માસ પ્રમાણ જાણવી. વ્રત-અવસરે શિબિકા દેવદિત્રા નામની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org