________________
૧૩૭
મહાવીર ભગવાનનો તપ
स्वामी कनकवर्णांग-स्तथा पंचदशापरे । पद्मप्रभवासुपूज्यौ पद्मरागारुणधुती ॥ ९८० ॥ नीलवर्णी मुल्लिपार्थ्या-वुज्ज्वलौ नवमाष्टमौ । सजलांभोधरश्यामौ श्रीनेमिमुनिसुव्रतौ ।। ९८१ ॥ अनंगीकृतसाम्राज्यो गृहवासेऽवसद्विभुः ।। त्रिंशद्वर्षाणि चारित्रं ततश्च प्रत्यपद्यत ॥ ९८२ ॥ षड्भिर्मासैः किलाध्यढ़ें : शरदो द्वादशाधिका : । छद्मस्थता प्रभोस्तत्र यत्तपोऽभूत्तदुच्यते ॥ ९८३ ॥ द्वे षण्मासक्षपणके तत्रैकं पंचभिर्दिनै : । न्यूनं नव चतुर्मास-क्षपणान्यकरोद्विभुः ॥ ९८४ ।। सार्द्धद्विमासक्षपणे त्रिमासक्षपणे अपि । द्वे द्वे द्विमासक्षपणा-न्यकार्षीत् षड् जिनेश्वरः ॥ ९८५ ॥ सार्थैकमासक्षपणे द्वे मासक्षपणानि च । द्वादश द्वासप्ततिश्च पक्षक्षपणकान्यथा ।। ९८६ ॥
શ્રીયોગશાસ્ત્ર ને ગચ્છાચારની વૃત્તિ વિગેરેમાં તો જ્યારે પ્રભુએ જન્મોત્સવ સમયે મેરૂને કંપાવ્યો ત્યારે શકે મહાવીર નામ સ્થાપન કર્યું એમ કહેલું છે.
શ્રી તત્ત્વાર્થની વૃત્તિમાં પૂર્વવરી સંગમસુરે કરેલા કાળચક્રથી પણ પ્રભુ ડગ્યા નહીં ત્યારે ઈદ્રાદિ, વીર નામથી ઉંચે સ્વરે બોલતા હતા' એમ કહ્યું છે.
વીરપ્રભુનો કનકસમાન વર્ણ હતો. તેમજ બીજા ૧૫ પ્રભુનો પણ તેવો વર્ણ હતો, પપ્રભ અને વાસુપૂજ્યની પધરાગમણિની જેવી રક્ત કાંતિ હતી. ૯૮૦.
મલ્લિનાથ અને પાર્શ્વનાથ નીલ વર્ણના હતા, નવમા અને આઠમા (સુવિધિનાથ ને ચંદ્રપ્રભ) ઉજ્વળ વર્ણના હતા અને જળસહિત મેઘ સમાન શ્યામ વર્ણવાળા શ્રી નેમિનાથ અને મુનિસુવ્રતસ્વામી હતા. ૯૮૧.
સામ્રાજ્યને અંગીકાર કર્યા સિવાય ત્રીશ વર્ષ પ્રભુ ગૃહવાસમાં રહ્યા. ત્યારપછી ચારિત્ર ગ્રહણ કર્યું. ૯૮૨.
બાર વર્ષ અને સાડા છ માસ પ્રભુનું છદ્મસ્થપણું રહ્યું. તેમાં પ્રભુએ જે તપ કર્યું તે કહે છેઃ - ૯૮૩.
બે છ માસી તેમાં એક પાંચ દિવસ ન્યૂન, નવ ચઉમાસી તપ, બે અઢી માસી, બે ત્રણમાસી, બે માસી છ, દોઢમાસી બે, માસક્ષપણ બાર, પાક્ષિક તપ ૭૨, બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org