________________
॥ श्री आदिनाथाय नमः ॥
श्रीमद्- विनय - विजयोपाध्याय- विरचितः
श्रीभावलोकप्रकाशः
अथ गुर्जर भाषानुवाद-समेतः 卐
श्रीभावलोकप्रकाशः प्रारभ्यते
॥ अथ षट्त्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥
शंखेश्वरं प्रणिदधे प्रकटप्रभावं, त्रैलोक्यभावनिवहावगमस्वभावं । भावारिवारणहरिं हरिसेवनीयं वामेयमीश्वरममेयमहोनिधानं ॥ १ ॥ स्वरूपं भावलोकस्य यथगममथ ब्रुवे । गुरुश्रीकीर्त्तिविजय-दीपोद्योतितह्यद्गृहः ॥ २ ॥ स्वतस्तैर्हेतुभिर्वा तद्रूपतयात्मनां ।
भवनान्यौपशमिका-दयो भावाः स्मृता इति ॥ ३ ॥ भवत्यमीभिः पर्यायै र्यद्वोपशमनादिभिः ।
जीवानामित्यमी भावा-स्ते च षोढा प्रकीर्त्तिताः ॥ ४ ॥
શ્રી ભાવલોક પ્રકાશ
સર્ગ ૩૬ મો
વામામાતાના પુત્ર, પ્રગટ પ્રભાવવાળા, ત્રણ લોકમાં રહેલા ભાવોના સમૂહના સ્વભાવને જાણનારા, ભાવશત્રુરૂપ ગજનું નિવારણ કરવા માટે સિંહસમાન, ઈન્દ્રોથી સેવનીય અને અત્યંત તેજના નિધાન એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું અમે ધ્યાન કરીએ છીએ. ૧.
શ્રી કીર્તિવિજય ગુરુ મહારાજરૂપ દીપ વડે પ્રકાશિત થયેલ છે હૃદયરૂપી ગૃહ જેનું એવો હું જ (વિનય વિજય) હવે જેમ આગમમાં કહ્યું છે, તેમ ભાવલોકનું સ્વરૂપ કહું છું. ૨.
Jain Education International
પોતાની મેળે અથવા તે તે હેતુઓથી તે તે રૂપપણે આત્માનું જે થવું તે ઔપમિકાદિ ભાવો उसा छे. उ.
અથવા આ ઉપશમનાદિ પર્યાયોથી જીવોના આવા ભાવો થાય છ. તે ભાવ છ પ્રકારના કહ્યા छ. ४.
For Private & Personal Use Only
www.jainelibrary.org