________________
330
ભાવલોક સર્ગ -૩૬
आद्यस्तत्रौपशमिको द्वितीयः क्षायिकाह्वयः । क्षायोपशमिको भाव-स्तार्त्तीयीको निरूपितः ॥ ५ ॥ तुर्य औदयिको भावः पंचमः पारिणामिकः । द्वयादिसंयोगनिष्पन्नः षष्ठः स्यात्सान्निपातिकः ।। ६ ।। यः प्रदेशविपाकाभ्यां कर्मणामुदयोऽस्य यत् । विष्कंभणं स एवोपशमिकस्तेन वा कृतः ॥ ७ ॥ क्षयः स्यात्कर्मणामात्यं - तिकोच्छेदः स एव यः । अथवा तेन निर्वृत्तो यः स क्षायिक इष्यते ॥ ८॥ अभावः समुदीर्णस्य क्षयोऽथोपशमः पुनः । विष्कंभितोदयत्वं य-दनुदीर्णस्य कर्मणः ॥ ९ ॥ आभ्यामुभाभ्यां निर्वृत्तः क्षायोपशमिकाभिधः । भावस्तृतीयो निर्दिष्टः ख्यातोऽसौ मिश्र इत्यपि ॥ १० ॥ उदयावलिकायां य-प्रविष्टं क्षीणंमेव तत् । तदन्यत्तु भवेत्कर्म, शेषमत्रोपशांतिमत् ॥ ११ ॥ वह्नेर्विध्यातशेषस्य भस्मच्छन्नस्य साम्यभृत् । क्षीणोपशांतं स्यात्कर्मे त्यवस्थाद्वितयान्वितं ॥ १२ ॥ नन्वौपशमिकाद्भावो भिद्यते नैष कर्म यत् । तत्रापि क्षीणमुदित-मुपशांतं भवेत्परं ॥ १३ ॥
પહેલો ઔપશમિક, બીજો ક્ષાયિક, ત્રીજો ક્ષાયોપશમિક, ચોથો ઔયિક, પાંચમો પારિણામિક અને છઠ્ઠો બે-ત્રણ વિગેરે ભાવોના સંયોગથી બનેલો સાત્રિપાતિક. ૫-૬.
હવે તે ભાવોનું સ્વરૂપ કહે છે
જે પ્રદેશ અને વિપાક બન્ને પ્રકારે કર્મના ઉદયને રોકવો, તે ઔપમિક અથવા તેથી ઉત્પન્ન થયેલ આત્માનો ભાવ તે ઔપમિક, કર્મોનો જે આત્યંતિક ઉચ્છેદ, તે ક્ષાયિક અથવા તેથી નિષ્પન્ન થયેલ ભાવ તે ક્ષાયિક કહેવાય છે. ૭-૮.
ઉદીર્ણ કર્મોનો અભાવ તે ક્ષય અને અનુદીર્ણ કર્મના ઉદયને રોકી દેવો તે ઉપશમ. આ બન્ને (ક્ષય અને ઉપશમ)વડે ઉત્પન્ન થયેલો ભાવ તે ત્રીજો ક્ષાોપશમિક ભાવ કહેલો છે. તેનું બીજું નામ मिश्र पारेवाय छे. ८-१०.
Jain Education International
આ ભાવમાં ઉદયાવલીમાં પ્રવિષ્ટ થયેલા કર્મનો ક્ષય અને શેષકર્મ ઉપશાંત થાય છે. ૧૧. અગ્નિ બુઝાઈ ગયા બાદ બાકી રહેલો અગ્નિ જેમ રાખથી ઢંકાઈ જાય, તેની સમાન અવસ્થાને ધારણ કરતું કર્મ ક્ષીણ અને ઉપશાંત થાય છે. ૧૨.
પ્રશ્ન : ‘ઔપશમિક ભાવથી આ ભાવ જુદો પડી શકશે નહીં, કારણ કે તે ભાવમાં પણ ઉદિતનો ક્ષય અને અનુદિત ઉપશાંત હોય છે. ૧૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org