________________
ઉપકાર સ્મૃતિ ઢણ સ્વીકાર
- -
જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય
પ્રેમસૂરીશ્વરજી મહારાજ.
ઇ
GS 1 વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગક્ષેમકારક, સમ્યક્દર્શન પ્રદાનૈકનિષ્ટ, કલિકાલ
કલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદિવ, શ્રીમદ્
વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ.
r
RS ] સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી,
અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી
ભદ્રંકરવિજયજી ગણિવર્ય
ગચ્છના અગ્રણી, વયોવૃદ્ધ આ ગ્રંથના સંપાદનમાં આશીર્વાદ આપતા
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
સુદર્શનસૂરીશ્વરજી મહારાજ
1
ક
વર્તમાન જૈન સંઘના અજોડ, મહાન તપસ્વી ૧૦૦ + ૧૦૦ + ૮૬ મી વર્ધમાનતપની ઓળીના આરાધક, જેમની પાદષ્ટિ વરસી રહી છે એવા...
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
રાજતિલક સૂરીશ્વરજી મહારાજ
| D વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગ-ક્ષેમ-કારક, વાત્સલ્ય વારિધિ, સંયમારાધના માટે
કૃપાપૂર્ણ આશિષ વર્ષાવતાં પ્રશાંતમૂર્તિ... આચાર્યદેવ શ્રીમદ્ વિજય
મહોદય સૂરીશ્વરજી મહારાજા
વા
0 લોકપ્રકાશ મહાગ્રન્થનું સંપાદન તથા ૨૧ થી ૨૭ સર્ગનું ભાષાંતર કરવા સર્વ પ્રથમ
પ્રેરણા કરનાર, પરમ પૂજ્ય, આગમપ્રજ્ઞ, વિદ્વદ્વર્ય,
સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય
માનતુંગસૂરીશ્વરજી મહારાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org