________________
૧૨
अथ भोगसमर्थं तं विज्ञाय जगदीश्वरं अकार्षीद्धरिरागत्य तत्पाणिग्रहणोत्सवं ॥ ७२ ॥ विधिं वरोचितं सर्व-मकार्षीत्तत्र वासवः ।
ચોવિત કયોઃ ન્યોઃ શવ્યોડાવું: પ્રોવતઃ || છરૂ || ताभ्यां च सह भुंज़ाने विविधान् विषयान् विभौ । षट्स्वतीतेषु लक्षेषु पूर्वाणां जन्मकालतः ॥ ७४ ॥ पंचमानुत्तराच्युत्वा पीठो बाहुश्च युग्मजौ । जातौ सुमंगलादेव्यां ब्राह्मीभरतसंज्ञकौ ।। ७५ ।। महापीठः सुबाहुश्च सुनंदाकुक्षिसंभव । सुंदरीबाहुबल्याख्या-वभूतां च सुतासुतौ ॥ ७६ ॥ ततः सुमंगलैकोन-पंचाशतमसूत च । पुनर्युग्मानि पुत्राणां फलानीव द्युल्लता ।। ७७ ।। शतमेवं च पुत्राणा-मभूत्पुत्रीद्वयं प्रभोः । नमिश्च विनमिश्चेति परौ क्रोडीकृतौ सुतौ ॥ ७८ ॥
ગ્રહણ કરી. ૭૧.
હવે પ્રભુને ભોગસમર્થ જાણીને ઈંદ્રે આવીને તેમનો પાણિગ્રહણ મહોત્સવ કર્યો. ૭૨.
તેમાં વોચિત સર્વ વિધિ ઈંદ્રે કર્યો અને કન્યા ઉચિત સર્વ વિધિ બંને કન્યા સંબંધી ઈંદ્રાણીઓએ પ્રમોદપૂર્વક કર્યો. ૭૩.
તે બંને સ્ત્રીઓની સંગાતે વિવિધ પ્રકારના ભોગ ભોગવતાં જન્મથી છ લાખ પૂર્વ ગયા ત્યારે, પાંચમા અનુત્તર વિમાનમાંથી ચ્યવીને પીઠ અને બાહુના જીવ સુમંગલાદેવીની કુક્ષિમાં પુત્ર-પુત્રીપણે ઉત્પન્ન થયા. તેમનો પ્રસવ થતાં તેમનાં ભરત અને બ્રાહ્મી નામ સ્થાપના કર્યા. ૭૪-૭૫.
Jain Education International
કાલલોક-સર્ગ ૩૨
મહાપીઠ અને સુબાહુના જીવ ત્યાંથી જ ચ્યવીને સુનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તેમનો પ્રસવ થતાં તેમના બાહુબલી અને સુંદરી નામ સ્થાપન કર્યા. ૭૬.
ત્યારપછી કલ્પવૃક્ષની લતા, ફળોને આપે તેની જેમ સુમંગલાએ ૪૯ પુત્રનાં યુગલને અનુક્રમે જન્મ આપ્યો. ૭૭.
એ રીતે ૠષભદેવને ૧૦૦ પુત્ર ને બે પુત્રી થયાં. નમિ અને વિનમિ એ બે તો પ્રભુના ખોળે લીધેલા (ઉછેરેલા) પુત્રો હતા. ૭૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org