________________
પુલાક, નિગ્રંથ વિષે.
ય: ષાયૈઃ સંગ્વતનૈ-સ્તો જ્ઞાનં ૬ વર્શન । अनुयुंक्ते कषायेण स ज्ञानादिकुशीलकः ॥ ८५ ॥ शापं यच्छंश्च चारित्र -कुशीलः स्यात्कषायतः । यथासूक्ष्मश्च मनसा यः क्रोधादिकषायकृत् ॥ ८६ ॥ यद्वा कषायैः क्रोधाद्यै-र्यो ज्ञानादिविराधकः । कषायतः स ज्ञानादि - कुशील इह कीर्त्तितः ॥ ८७ ॥ पुलाकमिह निःसारं धान्यं तादृक्चरित्रयुक् । स लब्धिप्रतिसेवाभ्यां पुलाको द्विविधः स्मृतः ॥ ८८ ॥ यतिर्यया चक्रिसैन्य-मपि चूर्णयितुं क्षमः । लब्धिः सा स्यात्पुलाकाख्या तां संघादिप्रयोजने ॥ ८९ ॥ प्रयुंजानो भवेल्लब्धि- पुलाकोऽन्यस्तु पंचधा । જ્ઞાનવર્શનવારિત્ર-ત્તિસૂક્ષ્મવિષેવતઃ || ૧૦ || ज्ञानं दोषैः स्खलिताद्यैः शंकिताद्यैश्च दर्शनं । मूलोत्तरातिचारैश्च चारित्रं यो विराधयेत् ॥ ९१ ॥ स ज्ञानादिपुलाकः स्या-त्कुर्यान्निःकारणं च यः । वेषांतरं भवेल्लिंग - पुलाकः स श्रुतोदितः ॥ ९२ ॥
-જે સંજ્તવન કષાયવડે તપ, જ્ઞાન, દર્શનને જોડે તે કષાયથી જ્ઞાનાદિ કુશીલ કહેવાય. ૮૫. જે શ્રાપ આપે તે કષાયથી ચારિત્રકુશીલ કહેવાય અને મનવડે જે ક્રોધાદિ કષાય કરે તે યથાસૂક્ષ્મ કષાયકુશીલ કહેવાય. ૮૬.
૨૨૭
અથવા ક્રોધાદિ કષાયોથી જે જ્ઞાનાદિના વિરાધક હોય તે કષાયથી જ્ઞાનાદિકુશીલ કહેવાય. ૮૭.
હવે પુલાક માટે કહે છે. - પુલાક એટલે નિઃસાર ધાન્ય, તેવા ચારિત્રવાળા તે પુલાકનિગ્રંથ. તે લબ્ધિ અન પ્રતિસેવાવડે બે પ્રકારના કહ્યા છે. ૮૮.
મુનિ જે લબ્ધિવડે ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરવાને સમર્થ થાય, તે પુલાકલબ્ધિ કહેવાય છે. તે લબ્ધિનો સંઘાદિકના પ્રયોજનથી ઉપયોગ કરે તો લબ્ધિપુલાક કહેવાય છે. બીજા પ્રતિસેવનાપુલાક જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને સૂક્ષ્મ એવા ભેદથી પાંચ પ્રકારે છે. ૮૯-૯૦.
Jain Education International
સ્ખલિતાદિ દોષથી જ્ઞાનને, શંકિતાદિવડે દર્શનને અને મૂળગુણ કે ઉત્તરગુણમાં અતિચાર લગાડવાવડે ચારિત્રને જે વિરોધે, તે જ્ઞાનાદિપુલાક કહેવાય છે. અને નિષ્કારણ વેષાંતર કરે તેને શ્રુતમાં લિંગપુલાક કહેલ છે. ૯૧-૯૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org