________________
२30
કાલલોક-સર્ગ ૩૪ श्रीसुधर्मा १ च वज्रश्च २ सूरिः प्रतिपदाभिधः ३ । हरिस्सहो ४ नंदिमित्रः ५ शूरसेन ५ स्तथापरः ॥ १०८ ॥ रविमित्रः ७ श्रीप्रभश्च ८ सूरिमणिरथाभिधः ९ । यशोमित्रो १० धनशिखः ११ सत्यमित्रो १२ महामुनिः ॥ १०९ ॥ धम्मिल्लो १३ विजयानंद १४-स्तथा सूरिः सुमंगलः १५ । धर्मसिंहो १६ जयंदेवः १७ सुरदिन्नाभिधो गुरुः ॥ १८ ॥ ११० ॥ वैशाख १९ श्चाथ कोडिन्यः २० सूरिः श्रीमाथुराह्वयः २१ ॥ वर्णिक्पुत्रश्च २२ श्रीदत्त २३ उदयेष्वाद्यसूरयः ॥ १११ ॥ स्यात्पुष्पमित्रो १ ऽर्हन्मित्रः २ सूरिर्वैशाखसंज्ञकः ३ । सुकीर्ति ४ स्थावर ५ रथ-सुताश्च ६ जयमंगलः ७ ॥ ११२ ॥ ततः सिद्धार्थ ८ ईशानो ९ रथमित्रो १० मुनीश्वरः । आचार्यो भरणीमित्रो ११ दृढमित्राह्वयोऽपि च १२ ॥ ११३ ॥ संगतिमित्रः १३ श्रीधरो १४ मागध १५ श्चामराभिधः १६ । रेवतीमित्र १७ सत्कीर्ति-मित्रौ १८ च सुरमित्रकः ।। ११४ ॥ फल्गुमित्रश्च २० कल्याण २१-सूरिः कल्याणकारणं । देवमित्रो २२ दुःप्रसह २३ उदयेष्वंत्यसूरयः ॥ ११५ ॥ श्रीसुधर्मा च जंबूश्च प्रभवः सूरिशेखरः ।
शय्यंभवो यशोभद्रः संभूतिविजयाह्वयः ॥ ११६ ॥ સુરદિત્ર ૧૮, વૈશાખ ૧૯, કૌડિન્ય ૨૦, માથુર ૨૧ વણિપુત્ર ૨૨ અને શ્રીદત્ત ૨૩-આ નામના थश. १०८-१११.
એ ત્રેવીશે ઉદયમાં છેલ્લા આચાર્ય પુષ્પમિત્ર ૧, અહમિત્ર ૨, વૈશાખ ૩, સુકીર્તિ ૪, સ્થાવર ५, २थसुत , ४यमंगल ७, सिद्धार्थ ८, शान ८, २थमित्र १०, भ२९ मित्र ११, मित्र १२, સંગતિમિત્ર ૧૩, શ્રીધર ૧૪, માગધ ૧૫, ચામર ૧૬, રેવતીમિત્ર ૧૭, સત્કીર્નિમિત્ર ૧૮, સુરમિત્ર ૧૯, ફલ્યુમિત્ર ૨૦, કલ્યાણના કારણરૂપ કલ્યાણસૂરિ ૨૧, દેવમિત્ર ૨૨ અને દુ:પ્રસહ ૨૩ નામના थशे. ११२-११५.
હવે પહેલા ઉદયના વિશ યુગપ્રધાન આચાર્યોના નામ આ પ્રમાણે-૧ શ્રીસુધમાં, ૨ જંબૂ, ૩ સૂરિશેખરસમાન પ્રભવ, ૪ શäભવ, પ યશોભદ્ર, ૬ સંભૂતિવિજય, ૭ ભદ્રબાહુ, ૮ સ્થૂલભદ્ર, ૯
હાગિરિ, ૧૦ સુહસ્તિ, ૧૧ ધનસુંદર, ૧૨ શ્યામાર્ચ, ૧૩ સ્કંદિલાચાર્ય, ૧૪ રેવતીમિત્ર, ૧૫ ધર્મ, ૧૬ ભદ્રગુપ્ત અને ૧૭ શ્રીગુપ્ત, ૧૮ વજ, ૧૯ આર્યરક્ષિત અને ૨૦ પુષ્પમિત્ર. ૧૧૬-૧૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org