________________
૩૩૬
ભાવલોક સર્ગ - ૩૬
vvvuuuuuuuuu
यद् द्वादशकषायादि-चारित्रमोहकर्मणः । भवेत्क्षयोपशमतः चारित्रं ताद्दशं ततः ॥ ४४ ॥ संकल्पक्लृप्ताप्राणाति-पातादेर्यन्निवर्त्तनं । आरंभोत्थादनिवृत्तिः संयमासंयमो ह्ययं ॥ ४५ ॥ एष चारित्रमोहस्य यत्कषायाष्टकात्मनः । भवेत्क्षयोपशमतः, क्षायोपशमिकस्ततः ॥ ४६ ॥ दानादिलब्धयः पंच छद्मस्थानां भवति याः । क्षायोपशमिक्यो विघ्न-क्षयोपशमजा-हि ताः ॥ ४७ ॥ भावा अष्टादशाप्येवं क्षायोपशमिका इमे । कर्मक्षयोपशमतो यद्भवंत्युक्तया दिशा ।। ४८ ॥ अथाज्ञानमसिद्धत्व-मसंयम ईमे त्रयः । लेश्याषट्कं कषायाणां गतीनां च चतुष्टयं ॥ ४९ ॥ वेदास्त्रयोऽथ मिथ्यात्वं भावा इत्येकविंशतिः । कर्मणामुदयाज्जाता-स्तत औदयिकाः स्मृताः ॥ ५० ॥
બાર કષાયદિ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી જે ચારિત્ર (સર્વ વિરતિ પ્રાપ્ત થાય, તે ક્ષાયોપથમિક ભાવનું ચારિત્ર કહેવાય છે. (૧૨) ૪૪.
સંકલ્પીને નિરપેક્ષપણે નિરપરાધી ત્રસ જીવની) હિંસાદિથી જે અટકવું અને આરંભ (વિગેરે) થી ઉત્પન્ન થયેલી હિંસાદિથી ન અટકવું, તે સંયમસંયમ (દેશવિરતિ) છે.(૧૩) ૪૫.
આ દેશવિરતિ, ચારિત્ર મોહનીયના આઠ કષયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, તેથી તે ક્ષાયોપથમિક સમજવી. ૪૬.
છવસ્થ જીવોને દાનાદિ પાંચ લબ્ધિઓ અંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન (પ્રાપ્ત) થાય છે, તેથી તે પાંચ ક્ષાયોપથમિકો સમજવી. (૧૪ થી ૧૮) ૪૭.
એ પ્રમાણે ક્ષયોપશમ ભાવના ૧૮ ભેદ સમજવા કે જે ઉપર કહ્યા પ્રમાણે કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. ૧૪૮.
હવે ઔદયિક ભાવના ૨૧ ભેદ કહેવાય છે. અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, છ વેશ્યા, ચાર કષાય, ચાર ગતિ, ત્રણ વેદ અને એક મિથ્યાત્વ - આ ૨૧ પ્રકાર કર્મોના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે, તેથી તે ઔદયિક ભાવ કહેવાય છે. ૪૯-૫૦.
૧. ચાર પ્રકારના જ્ઞાન, ત્રણ પ્રકારના અજ્ઞાન, પ્રથમના ત્રણ દર્શન, સમક્તિ, દેશવિરતિ, સર્વવિરતિ અને દાન, લાભ, ભોગ,
ઉપભોગ અને વીર્ય રૂપ પાંચ પ્રકારની લબ્ધિ. કુલ અઢાર ભેદ ક્ષયોપશમ ભાવના જારાવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org