________________
૧૦
કાલલોક-સર્ગ ૩ર.
शरत्सहस्रांश्चतुर-शीतिमेवमपालयत् । आयुः सर्वं तत्र वर्ष-त्रयं छद्मस्थता विभोः ।। ७४७ ॥ शिबिका वैजयंत्याद्य-भिक्षां राजपुरे ददौ । नाम्नाऽपराजितचूता-ख्यस्तु ज्ञानतरुः प्रभोः ॥ ७४८ ।। त्रयस्त्रिंशद्गणभृतः पंचाशत्संयतात्मनां । सहस्राः संयतीनां च निर्दिष्टाः षष्टिरागमे ॥ ७४९ ॥ एकं लक्षं सहस्राश्च-तुरशीतिरुपासकाः । लक्षत्रयं श्राविकाणां द्वासप्ततिसहस्रयुक् ॥ ७५० ।। शतान्यष्टाविंशतिश्च केवलज्ञानशालिनां । द्वे सहस्रे शताः पञ्चैकपञ्चाशा मनोविदाम् ॥ ५१ ॥ अवधिज्ञानिनां द्वे च सहस्रे षट्शताधिके । शतानि षट् दशाढ्यानि सच्चतुर्दशपूर्विणां ॥ ७५२ ॥ शतास्त्रिसप्ततिश्चोक्ता बिभ्रतां वैक्रियश्रियं । . वादिनां षोडश शताः शिष्टैर्व्यक्तीकृताः श्रुते ॥ ७५३ ।। कुंभो गणभृतां मुख्यो रक्षिताख्या प्रवर्तिनी । सुभूमनामा नृपतिः सदा चरणसेवकः ॥ ७५४ ॥ बीजपूरं शरं खड्गं मुद्गरं पाशकं तथा । अभयं च क्रमाद्विभ्रत् षट्सु दक्षिणपाणिषु ॥ ७५५ ॥
शानवृक्ष सामना . ७४८.
सरनाथ प्रभुने 33 गधरी, ५०,000 साधुमी, 50,000 साध्वीमा, १,८४,००० श्रावी, 3,७२,००० श्रावि.जामो, २८०० उamu-1, २५५१. मन:५श-, २६०० अधिशनी, ११० ચૌદપૂર્વી, ૭૩૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને ૧૬૦૦ વાદીઓનો પરિવાર સિદ્ધાંતમાં વ્યક્ત કહેલો છે. ७४८-७५3.
કુંભ નામના મુખ્ય ગણધર, રક્ષિતા નામની પ્રવતિની અને સુભૂમ નામનો રાજા તેમનો સદાનો ચરણસેવક ભક્ત શ્રાવક થયો. ૭૫૪.
યફ્રેંદ્ર નામનો યક્ષ બાર ભુજાવાળો, તેમાં જમણી બાજુની છ ભુજામાં બીજોરુ, શર, ખગ, મુગર, પાશ અને અભયને ધારણ કરનારો તથા ડાબી બાજુની છ ભુજામાં નકુલ, ચાપ, ફલક, શૂળ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનારો, છ મુખવાળો, ત્રણ લોચનવાળો, શ્યામ વર્ણવાળો અને શંખના વાહનવાળો અરનાથનો ભક્ત થયો. ૭૫૫-૭૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org