________________
ગુણસ્થાનકમાં ભાવો
૩૫૩ एवं कर्मस्वमी भावा यथाम्नायं निरूपिताः । अथो गुणस्थानकेषु कुर्मो भावप्ररूपणां ॥ १४७ ॥ सम्यग्दृष्टयादिषु गुण-स्थानकेषु चतुर्खिह । भावास्त्रयोऽथ चत्वारो लभ्यते किल तद्यथा ॥ १४८ ॥ त्रयः क्षायोपशमिक-सम्यग्दृष्टेर्भवंति यत् । તિરીવિઠ્ઠી તેષાં નીવવં પરિણામર્શ્વ ! ૧૪૬ / क्षायोपशमिकं सम्यग्दर्शनं चेंद्रियाणि च । વારથી શનિવા-ક્ષવિદર્શનસ્પૃશ: + 9૧૦ || सम्यकत्वमौपशमिकं तेषां वा क्षायिकं भवेत् । मिश्राणि खानि जीवत्वं गतिश्चात्रापि पूर्ववत् ॥ १५१ ॥ अनिवृत्तिबादराख्य-सुसूक्ष्मसंपराययोः । चत्वारः पंच वा भावा-स्त्रयस्तत्र च पूर्ववत् ।। १५२ ॥ सम्यकत्वमौपशमिकं श्रेणावुपशमस्पृशि ।
ક્ષવિરું લ ખ્યાં દ્વિધાયેવં ચતુદવે 9૧૩ // . - પંઘમસ્વીપરમિવારિત્રાન્વય સુષ્યતે |
शास्त्रांतरे तत्कथित-मनयोर्गुणयोरपि ॥ १५४ ॥ ઔદયિક અને પારિણામિક એ ત્રણ ભાવ કહેવા. ૪૬.
એ પ્રમાણે કર્મને વિષે આ ભાવો યથાસ્નાય નિરૂપિત કર્યા. હવે ગુણસ્થાનોને વિષે ભાવની નિરૂપણા કરવામાં આવે છે. ૧૪૭.
સમ્યગદષ્ટિ વિગેરે ચાર (ચોથું, પાંચમું, છઠું અને સાતમું) ગુણસ્થાનોને વિષે ત્રણ અથવા ચાર ભાવ હોય છે, તે આ પ્રમાણે ૧૪૮.
ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને ત્રણ ભાવ હોય છે. ઔદયિકી ગતિ, પારિણામિક જીવત્વ અને ક્ષાયોપથમિક સમ્યકત્વ અને ઈન્દ્રિયો તથા ઔપશમિક અથવા ક્ષાયિક સમકિતીને ચાર ભાવ હોય છે. તેને ઔપશમિક સભ્યત્વ અથવા ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોંપશમિકી ઈન્દ્રિયો અને પારિણામિક જીવત્વ તથા ઔદયિકીગતિ પૂર્વવત્ જાણવી. ૧૪૯. ૧૫૧.
અનિવૃત્તિનાદર અને સૂક્ષ્મસંપરાય એ બે નવમાં, દશમા ગુણસ્થાનકે ચાર અથવા પાંચ ભાવ હોય છે. તેમાં ત્રણ તો પૂર્વવતું. ૧૫૨.
અને ઉપશમશ્રેણિવાળાને ઔપથમિક સમ્યકત્વ અને ક્ષેપક શ્રેણિવાળાને ક્ષાયિક સમકિત એટલે બેમાંથી એક ઉમેરતાં ચાર ભાવ થાય. ૧૫૩.
અને પાંચમો ભાવ યાયિક સમકિતી ઉપશમશ્રેણિ માંડે ત્યારે ઉપશમ ભાવનું ચારિત્ર હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org