________________
૨૪૦
કાલલોક-સર્ગ ૩૪
विच्छिन्नेऽपि हि तीर्थेऽस्मिन् कूटमस्यर्षभाभिधं । सुरार्चितं स्थास्यतीह पद्मनाभजिनावधि ॥ १७९ ॥ अस्मिन्नृषभसेनाद्याः, संख्यातीता जिनेश्वराः । निर्वाणैश्च विहारैश्च बहुशोऽपावयन्महीं ॥ १८० । भाविनः पद्मनाभाद्या अर्हतोऽत्र महागिरौ । निर्विहारनिर्वाणः पावयिष्यंति मेदिनीं ॥ १८१ ॥ वर्तमानावसर्पिण्या-मस्यां नेमिजिनं विना । त्रयोविंशतिरहँतो निन्युरेनं कृतार्थतां ॥ १८२ ॥ पंचभिर्मुनिकोटीभिः सहात्र वृषभप्रभोः । निवृतश्चैत्रराकायां पुंडरीको गणाधिपः ।। १८३ ।। चतुर्मासी स्थितावत्रा-जितशांती जिनेश्वरौ । क्षेत्रमेतदनंतानां सिद्धानां विशदात्मनां ॥ १८४ ।। श्रीनेमिगणभृन्नंदि-षेणो यात्रार्थमागतः । सत्प्रभावाश्रयं यत्रा-जितशांतिस्तवं व्यधात् ॥ १८५ ।।
પાંચમા આરાને છેડે આ તીર્થ વિચ્છેદ પામવા છતાં પણ એનું ઋષભ નામનું કૂટ પદ્મનાભ તીર્થંકર થશે ત્યાં સુધી કાયમ રહેશે. અને દેવોથી પૂજાશે. ૧૭૯.
આ પર્વતની પૃથ્વી ઋષભસેન વિગેરે જિનેશ્વરોએ વિહારવડે અને નિવણવડે પવિત્ર કરેલી છે. ૧૮૦.
ભાવી કાળે થનારા પદ્મનાભાદિ અરિહંતો આ પર્વત ઉપરની પૃથ્વી પોતાના નિવણ અને વિહારવડે પાવન કરશે. ૧૮૧.
વર્તમાન અવસર્પિણીમાં નેમિનાથ સિવાય ૨૩ તીર્થકરોએ આ પર્વતની પૃથ્વીને કૃતાર્થ કરી છે. ૧૮૨.
પાંચ કરોડ મુનિ સાથે ચૈત્ર શુદિ પુનમે શ્રી વૃષભપ્રભુના પુંડરીક નામના ગણધર આ તીર્થે નિવણિ પામ્યા છે. ૧૮૩.
આ તીર્થપર અજિતનાથ અને શાંતિનાથ પ્રભુએ ચાતુમસ કરેલ છે. અનંતા નિર્મલ આત્માવાળા સિદ્ધોનું આ ક્ષેત્ર છે. ૧૮૪.
શ્રી નેમિનાથ પ્રભુના નંદિષેણ નામના ગણધર અહીં યાત્રા કરવા આવ્યા હતા. તેમણે પ્રગટ પ્રભાવવાળું અજિતશાંતિ સ્તોત્ર અહીં રચેલું છે. ૧૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org