________________
४०
કાલલોક-સર્ગ ૩૨ एवमंतरिता लक्षैश्चतुर्दशभिरंतरा । निरंतरं नृपवरै-गच्छद्भिः पदमव्ययं ॥ २५९ ॥ स्युः प्रत्येकमसंख्येया एवंत्रिचतुरादयः ।
पंचाशदंताः सर्वार्थ सिद्धि प्राप्ता महाशयाः ॥ २६० ॥ युग्मं ॥ उक्तं च- चउदसलक्खा सिद्धा निवईणेक्को य होइ सव्वळे ।
एवं एक्कट्ठाणे,मुरिसजुगा होतऽसंखेज्जा ॥ २६१ ॥ पुणरवि चोद्दसलक्खा सिद्धा निवईण दोवि सव्वढे । दुगठाणेवि असंखा पुरिसजुगा होति नायव्वा ॥ २६२ ॥ जाव य लक्खा चोद्दस सिद्धा पन्नास होति सबढे । पन्नासट्ठाणे वि हु पुरिसजुगा होतऽसंखेज्जा ॥ २६३ ॥ अनुलोमा भवेत्सिद्ध-दंडिकेयमितोऽन्यथा ।
रीत्यानयैव भवति विलोमा सिद्धदंडिका ॥ २६४ ॥ तथाहि- सर्वार्थसिद्धे प्रथमं ययुर्लक्षाश्चतुर्दश ।
तत एकोऽगमत्सिद्धिं पुनर्लक्षाश्चतुर्दश ॥ २६५ ॥ सर्वार्थं जग्मुरेवं च स्युरेकैकेऽप्यसंख्यकाः । मुक्ताश्चतुर्दश चतुर्दशलक्षकृतांतराः ॥ २६६ ॥ एवं पंचाशदंतानां विमुक्तानां निरंतरं । स्या प्रत्येकमसंख्यानां विलोमा सिद्धदंडिका ॥ २६७ ॥
પછી ચૌદ ચૌદ લાખ નિરંતર મોક્ષે જનારા રાજાઓના ગાળામાં ત્રણ ત્રણ અને પછી ચાર ચાર સવર્થિસિદ્ધ જાય. તે પણ અસંખ્યાતા થાય ત્યાંસુધી સમજવું. એમ યાવતું આંતરે આંતરે પચાસ પચાસસુધી સવથિસિદ્ધ જનારા પણ અસંખ્યાતા થાય ત્યાંસુધી સમજવું. ૨૨૯-૨૬૦.
આ ત્રણ ગાથાઓનો અર્થ ઉપર પ્રમાણે જ છે. ૨૬૧-૨૬૩.
આ અનુલોમસિદ્ધદડિકા જાણવી. આ રીતે જ પ્રતિલોમસિદ્ધિદંડિકા (ત્યારપછી) બીજી Stuवी. २१४.
તે આ રીતે - સવર્થસિદ્ધમાં ચૌદ લાખ ગયા પછી એક સિદ્ધ થાય. વળી ચૌદ લાખ સવથિસિદ્ધમાં ગયા પછી એક સિદ્ધ થાય. એ એકેક પણ ચૌદ ચૌદ લાખના આંતરાવાળા અસંખ્યાતા થાય. ત્યારપછી ચૌદ લાખના આંતરામાં બે સિદ્ધ થાય તે પણ આંતરાવાળા અસંખ્યાતા થયા પછી ત્રણ ત્રણ ચાર ચાર) યાવતું પચાસ પચાસ આંતરે આંતરે સિદ્ધ થનારા અસંખ્યાતા થાય ત્યાંસુધી સમજવું. આ વિલોમ સિદ્ધદંડિકા સમજવી. ૨૬૫-૨૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org