________________
૨૫૬
કાલલોક-સર્ગ ૩૪ आदौ स्युढिकरोत्तुंग-वपुषस्ते ततः क्रमात् । વર્ધમાનોછૂયા અંતે સહસ્તસમુચ્છિતા: | ૨૮૭ || वर्णगंधरसस्पर्श-जीवितोच्चत्वपर्यवैः । વર્લ્ડમર્વદ્ધાનૈઃ પૂડસ્મિન કુષ્યમાન છે ૨૮૮ છે. तृतीयोऽरः प्रविशति दुःषमसुषमाभिधः ।। સ પ્રતિજ્ઞોપવૂિવર-વતુર્થી ત્રિમ: # ૨૮૨ // अरकस्यास्य पक्षेषु गतेषु प्रथमक्षणात् ।
પોનનવતાવાદ્ય-નિનોત્પત્તિઃ પ્રાયતે / ર૬૦ + तथाहुः कालदुगे तिचउत्था-रएसु एगणनवइपक्खेसु ।
સેલહુ સિન્ક્રતિ હૃતિ પઢમંતિનાં || ર૧૭ |
પોડવનાત-ચતુર્વિનનોપમઃ | પ્રયોગમાનવપુ:-વાંતિપ્રકૃતિપર્વ: | ૨૧૨ // इत्युत्सर्पिण्यवसर्पि-ण्यर्हच्चयादयोऽखिलाः । પ્રાતિનોચાનુનો ચાખ્યાં માવ્યતુલ્ય મનીમ / ર૬રૂ છે मिथोंतरं तावदेव यस्योत्पत्तिर्यदोदिता । શેપેડહેડવર્ષળ્યાં તોળ્યાં તેડો || ર૧૪ ||
આયુવાળા મનુષ્યો થશે. ૨૮૬.
પ્રારંભમાં બે હાથ ઊંચા શરીરવાળા અને અનુક્રમે વૃદ્ધિ પામતા તે આરાને અંતે સાત હાથની ઊંચાઈવાળા મનુષ્યો હોય છે. ૨૮૭.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, જીવિત, ઉચ્ચત્વ વિગેરે પયયોથી વધતા-વધતા એ દુષમ આરો પૂર્ણ થયા બાદ ત્રીજો આરો દુષ્કમસુષમ નામનો શરૂ થાય છે. તે પ્રતિલોમપણે પૂર્વે કહેલા અવસર્પિણીના ચોથા આરા જેવો હોય છે. ૨૮૮-૨૮૯.
આ આરાના પ્રથમ ક્ષણથી નેવ્યાસી પક્ષ ગયા બાદ પ્રથમ જિનની ઉત્પત્તિ થાય છે. ૨૯૦.
કહ્યું છે કે બંને પ્રકારના કાળમાં ત્રીજા અને ચોથા આરાના નેવ્યાસી પક્ષો ગયા બાદ અને રહ્યું છતે, પહેલા અને છેલ્લા જિનેંન્દ્ર સિદ્ધિ પામે છે ને નવા થાય છે. ૨૯૧.
આ પ્રથમ તીર્થંકર અવસર્પિણીના ચોવીશમાં પ્રભુ સમાન અંગમાન, વર્ણ, આયુ, કાંતિ વિગેરે પર્યાયોથી પ્રાયે સમાન હોય છે. ૨૯૨.
એ પ્રમાણે ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં અરિહંત અને ચકી વિગેરે બધા શલાકાપુરુષોને ક્રમ અને ઉત્ક્રમથી બુદ્ધિમાનોએ સમાન જાણવા. ૨૯૩.
એક બીજા અરિહંતાદિ વચ્ચેનું અંતર પણ તેટલું જ સમજવું. જે જે પ્રભુની ઉત્પત્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org