________________
ભાવોનાં નામમાં જે ક્રમ છે તેનું કારણ.
૩૩૩ कर्मग्रंथसूत्रवृत्तितत्त्वार्थभाष्यभावप्रकरणादिष्वयमेव भावषट्कोद्देशक्रमः, अनुयोगद्वारसूत्रमहाभाष्यसूत्रवृत्त्यादिषु तु औदयिकौपशमिकक्षायिकक्षायोपशमिकपारिणामिकसान्निपातिका भावा इति. तत्र कर्मग्रंथादिसूत्रेषु यत्प्रवचनोक्तक्रमलंघनं तत्र लाधवं कालस्वामिभेदतारतम्यं च हेतुमामनंति.
आंतर्मोहूर्तिकत्वेन यत आद्योऽल्पकालिकः । तथाल्पस्वामिक इति प्रथमं स प्ररूपितः ।। २५ ॥ न प्राप्नुयुर्यदबहवः परिणाममिहेदशं । भावस्तदौपशमिको मितस्वामिक ज्ञाष्यते ।। २६ ॥ भूरिभेदो भूरिकालो भूरिस्वामिक एव च । क्षायिको ह्यौपशमिका-त्तदुक्तस्तनंतरं ॥ २७ ॥ क्षायोपशमिकः पश्चा-क्षायिकात्तत एव च । પવનીવવિજઃ પ્રોવતઃ લાયો શનિવનુ છે ૨૮ | ततो भूरिकर्मयोगात् स्वामिसाधर्म्यतोऽपि च । युक्तं क्षायोपशमिका-दन्वौदयिकशंसनं ॥ २९ ॥
કર્મગ્રંથ સૂત્રવૃત્તિ, તત્ત્વાર્થભાષ્ય, ભાવપ્રકરણાદિમાં આ પ્રમાણે જ છે. છ ભાવના ઉદેશનો ક્રમ કહેલો છે. અનુયોગદ્વાર સૂત્ર અને મહાભાષ્ય સૂત્રની વૃત્યાદિમાં તો ઔદયિક, ઓપશમિક, ક્ષાયિક, લાયોપશિમક, પારિણામિક અને સાત્રિપાતિક એ પ્રમાણે ક્રમ કહેલો છે. તેમાં કર્મગ્રંથાદિ સૂત્રોમાં જે પ્રવચનોક્ત ક્રમનું ઉલ્લંઘન કરેલું છે, તેમાં લાઘવ અને કાળ સ્વામી અને ભેદનું તારતમ્ય જ હેતુ ભૂત છે. તે આ પ્રમાણે.
પ્રથમ ઉપશમ ભાવ કહેલ છે, કેમ કે તે અંતર્મુહૂર્તની સ્થિતિવાળો હોવાથી અલ્પકાલિક છે અને તેના સ્વામી પણ અલ્પ હોય છે. ૨૫.
કારણ કે અહીં તેવા પ્રકારના પરિણામને ઘણા જીવો પામતા નથી, તૈથી આ ઔપથમિક ભાવના સ્વામી થોડા કહ્યા છે. ૨૬.
ક્ષાવિકભાવ, ઔપથમિક ભાવથી ઘણા ભેદવાળો, ઘણાં કાળની સ્થિતિવાળો અને ઘણા સ્વામીવાળો હોવાથી ત્યાર પછી (બીજો) કહેલો છે. ૨૭.
અને તે જ કારણોથી ક્ષાયિકની પછી ક્ષાયોપથમિક ભાવ કહેલો છે. ઔદયિક ભાવ પણ તે જ કારણોથી ક્ષાયોપથમિકની પછી કહેલો છે. ૨૮.
ઘણા કમોંના યોગવાળો હોવાથી અને સ્વામીના સાધમ્યપણાથી ક્ષાયોપથમિકની પછી ઔદયિક કહેલ છે, તે યુક્ત છે. ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org