________________
૧૨૯
ત્રિદંડીવેષેમરીચિ
एतस्यामवसर्पिण्या-मस्मिंश्च भरते प्रभो ! । भविष्यति जिनः कोऽपि जनोऽस्यां पर्षदि स्थितः ॥ ९२५ ॥ तदोचे भगवानेष मरीचिस्तनयस्तव । चतुर्विंशोऽत्र भाव्यर्हन् महावीराह्वयो नृप ॥ ९२६ ॥ चक्री च प्रियमित्राख्यो विदेहेषु भविष्यति । प्रथमो वासुदेवोऽपि भरतेऽत्रैष एव च ॥ ९२७ ॥ भरतोऽपि ततो गत्वे-त्यूचे नत्वा कृतांजलिः । जिनश्चक्री हरिर्भावी मरीचे भाग्यवानसि ।। ९२८ ॥ पारिव्राज्यं न ते वंदे न च ते चक्रिशाङ्गितां । भविष्यसि जिनो हि त्वं प्रणमामि ततो मुदा ॥ ९२९ ॥ एवमुक्त्वा विनीतांत-र्विनीते नृपतौ गते । मरीचिर्मानसाविष्टा-ऽमानमानोऽब्रवीदिति ॥ ९३० ॥ आद्योऽहं वासुदेवानां पिता मे चक्रवर्तिनां । पितामहो जिनेंद्राणां ममाहो उत्तमं कुलं ।। ९३१ ॥ प्रथमो वासुदेवोऽहं मूकायां चक्रवर्त्यहं । चरमस्तीर्थराजोऽहं पर्याप्तमियतैव मे ।। ९३२ ॥
પૂછયું કે ‘આપની પર્ષદામાં એવો કોઈ મનુષ્ય છે, કે જે આ અવસર્પિણીમાં આ ભરતમાં તીર્થકર થાય ? ૯૨૪-૯૨૫
ભગવંતે કહ્યું કે હે રાજા ! આ તારો પુત્ર મરીચિ આ ચોવીશમાં જ ચોવીસમા મહાવીર નામે તીર્થકર થશે. વળી મહાવિદેહમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે અને ભારતમાં પહેલા વાસુદેવ થશે.” ८२-८२७.
આ પ્રમાણે સાંભળીને ભરતચક્રીએ મરીચિ પાસે જઈને અંજલી જોડી નમસ્કાર કરીને કહ્યું કેહે મરીચિ ! તું તીર્થકર, ચકી અને વાસુદેવ થઈશ તેથી તું ભાગ્યવાન છો.” ૯૨૮.
હું તારા પરિવ્રાજકપણાને કે ચક્રી તથા વાસુદેવપણાને નમસ્કાર કરતો નથી પરંતુ તીર્થંકર થવાનો છો તેથી હું હર્ષવડે તને નમસ્કાર કરું છું.’ ૯૨૯.
આ પ્રમાણે કહીને વિનીત અંતઃકરણવાળા ચક્રી વિનીતામાં ગયા. બાદ, મનમાં વ્યાપી ગયું છે અત્યંત અભિમાન જેને, એવા મરીચિ બોલ્યા કે હું વાસુદેવમાં પહેલો, મારા પિતા ચક્રવર્તીમાં પહેલા અને મારા પિતામહ જિનેશ્વરમાં પહેલા તેથી અહો ! મારું કુળ ઉત્તમ છે. ૯૩૦-૯૩૧.
હું પહેલો વાસુદેવ થઈશ, સૂકા નગરીમાં ચક્રવત થઈશ ને છેલ્લા તીર્થંકર થઈશ તેથી મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org