________________
૫૮
કાલલોક-સર્ગ ૩૨ आवश्यके तु-'पोसेऽसुद्धचउद्दसि अभीइमभिनंदणजिणस्स त्ति' ज्ञानकल्याणकदिनं दृश्यते, न चेयं शुद्धचतुर्दश्येव भाविनीति वाच्यं, तस्या अभीचियोगासंभवात्पौषशुद्धचतुर्दश्यां हि पुनर्वस्वोरेव प्रायो योगः संभवेदिति..
अष्टौ मासा दिनान्यष्टा-विंशतिर्गरभस्थितिः । वानरो लांछनं राशि-मिथुनाख्योऽभवप्रभोः ॥ ३७२ ॥ पंचाशत्पूर्वलक्षोन-दशभिर्लक्षकोटिभिः । सागरैर्भगवांस्तुर्यो-ऽभवत्संभवमोक्षतः ॥ ३७३ ॥ सपंचाशत्पूर्वलक्षा दशाब्धिलक्षकोटयः । अशिष्यंत प्रभोर्जन्म-काले तुर्यारकस्य च ॥ ३७४ ॥ यतोऽभिनंद्यते शक्रैः स्तूयते गर्भगोऽप्यतः । अभिनंदननामाभू-द्यद्वा विश्वप्रमोदकृत् ॥ ३७५ ॥ लक्षा द्वादश पूर्वाणां सार्द्धाः कौमार्यमष्ट च । पूर्वांगान्यथ षट्त्रिश-लक्षाः सार्द्धाश्च राजता ॥ ३७६ ।। पूर्वांगैरष्टभिन्यूँनं पूर्वलक्षं च साधुता । पंचाशत्पूर्वलक्षाणि सर्वमायुः प्रकीर्तितं ॥ ३७७ ॥
તેમાં અભિચિ નક્ષત્રના યોગનો અસંભવ છે, પોષ સુદ ચૌદશે ચતુદશીએ તો પુનર્વસુ નક્ષત્રનો યોગ ४ प्राय: संभवे छ."
પ્રભુની ગર્ભસ્થિતિ આઠ માસ અને અઠયાવીશ દિવસની, વાનરનું લાંછન અને મિથુન રાશિ वी. उ७२.
સંભવનાથ ભગવાનના મોક્ષગમનથી પચાસ લાખ પૂર્વ ન્યૂન દશ લાખ ક્રોડ સારગોપમ ગયા ત્યારે અભિનંદન પ્રભુનો જન્મ થયો. એટલે શ્રી અભિનંદન સ્વામીના જન્મ સમયે ચોથો આરો પચાસ साल पूर्वसडित. श. स. ओउपूर्व शेष रहो म . 393-3७४.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે શકે અભિનંદિત કર્ય-સ્તવ્યા તેથી તેમજ વિશ્વને પ્રમોદ કરનાર હોવાથી તેમનું નામ અભિનંદન રાખવામાં આવ્યું. ૩૭પ.
સાડા બાર લાખ પૂર્વ કૌમારાવસ્થામાં વ્યતીત થયા અને આઠ પૂર્વગ યુક્ત સાડી છત્રીસ લાખ પૂર્વ રાજ્યની પ્રતિપાલના કરી. ૩૭૬.
આઠ પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ સાધુપણામાં પસાર કર્યા. કુલ પચાસ લાખ પૂર્વનું આયુષ્ય थथु. 399.
અભિનંદિત કરી છે મોક્ષલક્ષ્મી જેણે એવા અભિનંદનસ્વામીનું શરીરમાન સાડાત્રણ સો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org