________________
સમવાયાંગાદિના મતે ચોવીશ જિનના નામો.
૨૭૫ उदए ७ पेढालपुत्ते य ८ पोट्टिले ९ सतएति य १० । मुणिसुव्वते य अरहा ११ सव्वभावविदु जिणे ॥ ४११ B॥ अममे १२ णिक्कसाए य १३ णिप्पुलाए य १४ निम्ममे १५ । चित्तगुत्ते १६ समाही य १७ आगमेस्साए होक्खई ॥ ४११ C॥ संवरे १८ अणिअट्टी य १९ विजए २० विमलेति य २१ । देवोववाए २२ अरहा अणंतविरिए २३ भद्देति य २४ ॥ ४११ D॥
इति नामक्रमो दृश्यते. तेषां पूर्वभवनामान्यपि तत्रैवेत्थं दृश्यंते.सेणिअ १ सुपास २ उदए ३ पोट्टिल ४ अणगार तह दढाऊ ५ अ । कत्तिअ ६ संखेअ ७ तहा नंद ८ सुनंदे ९ अ सयए अ १०॥४११ E|| बोधव्वा देवई चेव ११ सच्चइ १२ तह वासुदेव १३ बलदेवे १४ । रोहिणी १५ सुलसा १६ चेव तत्तो खलु रेवती १७ चेव ॥ ४११ F॥ तत्तो हवइ सयाली १८ बोधव्वे खलु तहा भयाली य १९ । दीवापणे अ २० कण्हो २१ तत्तो खलु नारए चेव ॥ ४११ G ॥ अंबडे अ २३ तहा साइ-बुद्धे अ २४ होइ बोधव्वे । अस्सप्पिणी आगमेस्साए तित्थयराणं तु पुव्वभवा ॥ ४११ H ||
इति, प्रवचनसारोद्धारेऽप्येवं दृश्यते ગળું કાપીને મારી નાખ્યા હતા, તે આ ઉદાયી સમજવા.
શ્રી સમવાયાંગસૂત્રમાં તો-મહાપદ્મ ૧, સુરાદેવ ૨, સુપાસ ૩, સ્વયંપ્રભ ૪, સવનુભૂતિ ૫, દેવગુપ્ત ૬, ઉદય ૭, પેઢાલપુત્ર ૮, પોટિલ ૯, શતક ૧૦, મુનિસુવ્રત ૧૧, સર્વ ભાવને જાણનાર અમમ ૧૨, નિષ્કષાય ૧૩, નિપુલાક ૧૪, નિર્મમ ૧૫, ચિત્રગુપ્ત ૧૬, સમાધિ ૧૭, સંવર ૧૮, અનિવૃત્તિ ૧૯, વિજય ૨૦, વિમલ ૨૧, દેવોપપાત ૨૨, અનંતવીર્ય ૨૩, અને ભદ્ર ૨૪ એ આવતી ચોવીશીમાં थनार प्रभुना नाम छे. ४११. ABC.D.
આવા નામનો ક્રમ દેખાય છે.
તેમના પૂર્વભવના નામ તેમાં જ આ પ્રમાણે કહ્યા છે-૧ શ્રેણિક, ૨ સુપાર્શ્વ, ૩ ઉદય, ૪ પોટ્ટિલ मार, ५ वायु, ति, ७ राम, ८ नंह, ८ सुनंह, १० शत, ११ वी, १२ सत्यडी, १3 વાસુદેવ (કૃષ્ણ),૧૪ બલદેવ, ૧૫ રોહિણી, ૧૬ તુલસા, ૧૭ રેવતી, ૧૮ શતાલી, ૧૯ ભયાલી, ૨૦ દીપાયન, ૨૧ કૃષ્ણ, ૨૨ નારદ, ૨૩ અંબડ અને ૨૪ સ્વાતિબુદ્ધ-આ પ્રમાણે આગામી ચોવીશીમાં थना२८ ताईरोना पूर्वभवना नामो वा. ४१.१. E.F.G.H.
પ્રવચનસારોદ્ધારમાં પણ એ જ પ્રમાણે દેખાય છે.
અહીં વાસુદેવનો જીવ તેરમા તીર્થંકર કહ્યા છે. અંતકૃત સૂત્રમાં તો બારમા કહ્યા છે. તે આ ૧. થનાર તીર્થકરોના નામમાં અમમ નામ ૧૨મા પ્રભુનું સમવાયાંગમાં જ છે અને પૂર્વભવના નામમાં કૃષ્ણનું નામ તેરમું
તેમાં જ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org