________________
૨૫૦
કાલલોક-સર્ગ ૩૪ तदैव च प्रविशति दुष्षमदुष्षमाभिधः । अरकः प्रथमोऽमुष्या उत्सर्पिण्या मुखाधमः ॥ २४७ ॥ अस्मिन् सर्वपदार्थानां वर्णगंधादिपर्यवाः । क्षणे क्षणे विवढ़ते प्रभृति प्रथमक्षणात् ।। २४८ ॥ प्राग्भावितोऽवसर्पिण्यां यथानंतगुणक्षयः । वर्णादीनामुपचयो भाव्योऽत्रानुक्षणं तथा ॥ २४९ ।। मनुजाः प्राग्वदत्रापि बिलवासिन एव ते । आयुर्वेहादिपर्यायैः किंतु वर्द्धिष्णवः क्रमात् ॥ २५० ॥ प्रथमं षोडशाद्वानि जनानामिह जीवितं । वर्षाणि विंशतिं चांते वर्द्धमानं शनैः शनैः ॥ २५१ ।। एकहस्तोचवपुषः प्रथमं मनुजा इह । वर्द्धमानाः क्रमादंते भवंति द्विकरोच्छ्रिताः ॥ २५२ ।। आहारादिस्वरूपं तु तेषामत्रापि पूर्ववत् । प्रयांति दुर्गतावेव मांसाहारा अमी अपि ॥ २५३ ॥ एवमाद्येऽरके पूर्णे द्वितीयः प्रविशत्यरः । दुःषमाख्यः प्रतिलोम्यायागुक्तदुष्षमोपमः ॥ २५४ ।।
थायछ.२४७.
આ કાળમાં સર્વ પદાર્થોના વર્ણગંધાદિપર્યાયો આદિના પ્રથમ ક્ષણથી ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે छ. २४८.
પૂર્વે અવસર્પિણીમાં જેમ અનંત ગુણ ક્ષય કહ્યો હતો તેમ ઉત્સર્પિણીમાં પ્રતિક્ષણે વણદિકનો વિધારો પણ અનંતગુણો સમજવો. ૨૪૯.
મનુષ્યો આ આરામાં પણ પૂર્વની જેમ બિલમાં રહેનારા જ હોય છે. પણ આયુદેહાદિ પયિોથી ક્રમસર વૃદ્ધિ પામનારા હોય છે. ૨૫૦.
પ્રારંભમાં મનુષ્યોનું આયુષ્ય ૧૬ વર્ષનું હોય છે તે અનુક્રમે વધતું વધતું વીશ વર્ષનું થાય छ.२५१.
પ્રારંભમાં મનુષ્યોનું શરીર એક હાથનું હોય છે તે અનુક્રમે વધતું વધતું આ આરાને અંતે બે डाथर्नु थाय छे. २५२.
આહારાદિનું સ્વરૂપ તો તેમનું આ આરામાં પણ પૂર્વની જેમ જ (છઠ્ઠા આરાની જેમ જ) હોય છે અને માંસાહારી એવા તે આરાના મનુષ્યો પણ દુગતિમાં જ જાય છે. ૨૫૩.
એ પ્રમાણે પહેલો આરો પૂર્ણ થયા પછી બીજો દુષમા નામનો આરો પ્રવેશ કરે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org