________________
૩૪૯
પુદ્ગલોમાં ભાવોનાં ભેદ
अन्यान्यसमयोत्पत्ते-रेकक्षणात्मकोऽप्ययं । आवल्यादिपरीणामं सदा परिणमत्यहो ॥ ११९ ॥ स्यात्पुद्गलास्तिकाये तु साद्यंतः पारिणामिकः । भवेदौदयिकोऽप्यस्मिन् भावः स्कंधेषु केषुचित् ॥ १२० ॥ स्कंधानां द्वयणकादीनां साद्यंतः पारिणामिकः । તેને તેના સ્વરૂપે સદંતરિણામતિઃ | ૨૦ || स्यादेवं परमाणूनां साद्यंतः पारिणामिकः । છંઘાંતવતો વf-iધાદ્રિવ્યત્યયાપિ | ૧૨૨ | अनंताण्वात्मकाः स्कंधा ये जीवग्रहणोचिताः । स्यात्पारिणामिको भाव-स्तेषामौदयिको ऽपि च ॥ १२३ ।। शरीरादिनामकर्मो-दयेन जनितो यथा । औदारिकादिस्कंधानां तत्तद्देहतयोदयः ।। १२४ ।। ये जीवग्रहणानर्हाः स्कंधाः सूक्ष्माश्च येऽणवः । તેષાં નીયિો માવઃ જૈવર્ત પરમિશઃ || ૧૨૬ | उदय एवौदयिक इति व्युत्पत्त्यपेक्षया ।
कर्मस्कंधेष्वौदयिको भावो भवति तद्यथा ॥ १२६ ॥ અન્ય અન્ય સમયની ઉત્પત્તિથી આ એક સમયક કાળ પણ આવલીકાદિ પરિણામરૂપ સદા પરિણમે છે. ૧૧૯,
પુદ્ગલાસ્તિકાયમાં પારિણામિક ભાવ સાદિ સાંત છે. અને ઔદયિક ભાવ પણ કેટલાક સ્કંધોમાં સાદિ સાંતપણે છે. ૧૨૦.
યમુકાદિ સ્કંધોમાં તે તે સ્વરૂપે સાદિ સાંત પરિણામ હોવાથી પારિણામિક ભાવ સાદિસાંત છે. ૧૨૧.
પરમાણુઓ પણ સ્કંધાદિ સ્વરૂપે પરિણમતો હોવાથી તથા તેના વર્ણ-ગંધાદિકનો ફેરફાર થતો હોવાથી તે પરમાણુઓનો પણ પારિમાણિકભાવ સાદિસાંત હોય છે. ૧૨૨.
અનંત પરમાણુરૂપ જે સ્કંધો જીવને ગ્રહણ કરવા યોગ્ય છે તેમાં પારિણામિક ભાવ હોય છે, તથા શરીરાદિ નામકર્મના ઉદયથી જનિત ઔદયિકભાવ પણ હોય છે. જેમકે ઔદરિકાદિ સ્કંધોનો તે તે દેહરૂપે ઉદય થાય છે માટે. ૧૨૩-૧૨૪.
જે જીવને ગ્રહણ કરવાને અયોગ્ય સ્કંધો છે અને સૂક્ષ્મ એવા છુટા પરમાણુઓ છે તેને ઔદયિક ભાવ નથી; કેવળ પારિણામિક ભાવ જ છે. ૧૨૫.
ઉદય તે જ ઔદયિકી એવી વ્યુત્પત્તિની અપેક્ષાએ અર્થ થતો હોવાથી કમસ્કંધોને વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org