________________
પર
કાલલોક-સર્ગ ૩૨
अष्टादश पूर्वलक्षाः कौमार्यमभवप्रभोः । त्रिपंचाशत्पूर्वलक्षाः सपूर्वांगा नरेंद्रता ॥ ३२६ ॥ धनुःशतानि सार्द्धानि चत्वारि वपुरुच्छ्रयः । सुप्रभाख्या च शिबिका व्रतकालेऽभवप्रभोः ॥ ३२७ ।। ब्रह्मदत्तगृहेऽयोध्या-पुरे प्रथमपारणा । छाद्मस्थ्यं द्वादशब्दानि ज्ञानं सप्तच्छदे तरौ ।। ३२८ ॥ सपूर्वांगाः पूर्वलक्षा गृहे स्थित्वैकसप्ततिं । पूर्वांगोनं पूर्वलक्ष-मेकं संयमितां दधौ ।। ३२९ ॥ द्वासप्ततिं पूर्वलक्षा-ण्यायुः सर्वमपालयत् । अभूवन् पंचनवतिः प्रभोर्गणधरोत्तमाः ॥ ३३० ॥ स्वदीक्षितानां साधूनां लक्षमेकमभूप्रभोः । तिस्रो लक्षाश्च साध्वीनां सहौस्त्रिंशताधिकाः ॥ ३३१ ॥ त्रिलक्षी द्विसहस्रोना श्राद्धानां श्राविका पुनः ।। पंच लक्षाः पंचचत्वारिंशत्सहस्रकाधिकाः ॥ ३३२ ॥ विंशतिश्च सहस्रणि केवलज्ञानिनां प्रभोः । द्वाविंशतिः सहस्राणि ते निर्दिष्टा मतांतरे ॥ ३३३ ॥
અજિતપ્રભુના અઢાર લાખ પૂર્વ કૌમારાવસ્થામાં વ્યતીત થયા અને એક પૂવગ (૮૪ લાખ વર્ષ) યુક્ત ત્રેપન લાખ વર્ષ રાજ્યપણું પાળ્યું. ૩૨૬.
પ્રભુનું શરીર ૪૫૦ ધનુષ્ય ઉંચું હતું. દીક્ષા અવસરે તેમની શિબિકા સુપ્રભા નામની हती. 3२७.
પ્રથમ પારણું અયોધ્યામાં બ્રહ્મદત્તને ઘરે કર્યું. બાર વર્ષ છવસ્થપણે રહ્યા અને સાચ્છદ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પામ્યાં. ૩૨૮.
ગૃહવાસમાં એક પૂર્વગ યુક્ત એકોતેર લાખ પૂર્વ રહ્યા અને ચારિત્રપર્યાય એક પૂર્વાગ જૂન એક લાખ પૂર્વનો થયો. ૩૨૯.
એ પ્રમાણે કુલ ૭૨ લાખ પૂર્વનું આયુ પાળ્યું. અજિતપ્રભુને ૯૫ ઉત્તમ ગણધરો થયા. ૩૩૦. પ્રભુના હાથેદીક્ષિત એક લાખ સાધુ અને ત્રણ લાખ અને ત્રીશ હજાર સાધ્વીઓ થઈ. ૩૩૧. श्रावी. २,४८,000 च्या, श्राविको ५,४५,००० 25. 33२. વીશ હજાર કેવળજ્ઞાની થયા. મતાંતરે બાવીશ હજાર કહ્યા છે. ૩૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org