________________
३४७
ચારે ગતિમાં ભાવોનાં ભંગ કેટલા? तथाहि - सम्यकत्वमौपशमिकं कृतत्रिपुंजदेहिनां ।
खानि मिश्राणि जीवत्वं स्यात्तेषा पारिणामिकं ॥ १०३ ॥ गतिर्भवत्यौदयिकी यदेषां नरकादिका । चतुःसंयोगजस्तुर्य-श्चतुभेर्दो भवेदिति ॥ १०४ ॥ सम्यकत्व क्षायिकं खानि मिश्राणि पारिणामिकं । जीवत्वमेवौदयिकी गतिः स्यानरकादिका ॥ १०५ ॥ चतुः संयोगजश्चैवं पंचमोऽपि चतुर्विधः । नृणामुपशमश्रेण्यां पंचसंयोगजः पुनः ॥ १०६ ॥ यो हि क्षायिकसम्यकत्वी मनुजः प्रतिपद्यते । विशुद्धयोपशमश्रेणी क्षायिकं तस्य दर्शनं ॥ १०७ ॥ चारित्रं चौपशमिकं तन्मोहोपशमाद्मवेत् । गतिरौदयिकी खानि क्षायोपशमिकान्यथ ॥ १०८ ॥ जीवत्वमथ भव्यत्वं भवेतां पारिणामिके । पंचसंयोगजस्यैक-विधस्यैवं हि संभवः ॥ १०९ ॥ सान्निपातिकभेदानां पण्णां संभविनामिति । उक्ता भेदाः पंचदशा प्रतिभेदविवक्षया ॥ ११० ॥
प्रारना सम४८. १०२.
તે આ રીતે - ત્રણ પુંજ કરેલા જીવનું ઔપશમિક ભાવનું સમ્યક્ત ક્ષાયોપથમિકી ઈન્દ્રિયો, પારિણામિક ભાવનું જીવત્વ અને ઔદયિકી નરકાદિ ગતિએ રીતે ચતુસંયોગી ચોથો ભંગ ૪ ગતિ આશ્રયી ચાર પ્રકારે સમજવો. ૧૦૩-૧૦૪
અને ચતુઃ સંયોગી પાંચમા ભંગમાં ક્ષાયિકભાવનું સમક્તિ, ક્ષાયોપથમિકી ઈન્દ્રિયો, પારિણામિકભાવનું જીવત્વ અને ઔદયિકી ભાવની નરકાદિગતિ સમજવી. એ રીતે તેના પણ ચાર ગતિ આશ્રયી ચાર પ્રકાર સમજવા. ૧૦૫-૧૦૬.
પંચસંયોગી એક ભંગ મનુષ્યને ઉપશમશ્રેણિમાં લભ્ય થાય છે, કેમકે જે ક્ષાયિક સમ્યક્તી મનુષ્ય વિશુદ્ધિ વડે ઉપશમશ્રેણિ માંડે તેને ક્ષાયિકભાવનું સમક્તિ, મોહનીય કર્મનો ઉપશમ કરવાથી ઉપશમ ભાવનું ચારિત્ર, ઔદયિકી મનુષ્ય ગતિ, ક્ષાયોપથમિકી ઈન્દ્રિયો અને જીવત્વ તથા ભવ્યત્વ પારિણામિક ભાવનું આ પ્રમાણે પંચસંયોગી એક ભંગનો સંભવ છે. ૧૦૭-૧૦૯.
એ પ્રમાણે સાત્રિપાતિક ભાવના છે અને ૧૫ પ્રતિભેદ વિવક્ષાપૂર્વક કહ્યા. ૧૧૦. ૧. અહીં ત્રણ પુજની જે હકીક્ત છે, તેનો હેતુ સમજાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org