________________
૧૯૦
કાલલોક-સર્ગ ૩૭ चक्रे वधाय स्त्रीहर्तुः श्रावस्त्यां स निदानकं । मृत्वोत्पन्नः सहस्रारे ततश्च्युत्वायुषः क्षये ॥ २२६ ॥ द्वारवत्यां नृपः सोमः सीता राज्ञी तयोः सुतः । पुरुषोत्तमनामाभू-द्वासुदेवस्तुरीयकः ॥ २२७ ॥ स त्रिंशद्वर्षलक्षायुः पंचाशद्धनुरुच्छ्रितः । अनुजः सुप्रभाख्यस्य बलदेवस्य कीर्तितः ॥ २२८ ॥ इति पुरुषोत्तमः । सेवालनामा भूपालो रणे वैरिपराजितः । कृष्णाख्यस्य गुरोः पार्श्वे वैराग्यादग्रहीव्रतं ॥ २२९ ॥ निदानं सोऽरिघाताय पुरे राजगृहेऽकरोत् । माहेंद्रे च समुत्पन्नः स्वर्गे च्युत्वा ततः पुनः ॥ २३० ॥ शिवो राजाऽम्मका राज्ञी नगरेऽश्वपुराह्वये । ख्यातः पुरुषसिंहोऽभू-त्सनयस्तनयस्तयोः ॥ २३१ ॥ अयं च पंचचत्वारिं-शत्कोदंडसमुच्छ्रितः । तथा दशाब्दलक्षायुः ख्यातः सुदर्शनानुजः ।। २३२ ॥ इति पुरुषसिंहः ।
પામીને સહસ્રાર નામના આઠમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી સ્થિતિક્ષયે ઍવીને તારવતીમાં સોમરાજા અને સીતા રાણીના પુત્રપણે ઉત્પન્ન થયા. તે ચોથા પુરુષોત્તમ નામે વાસુદેવ થયા. ૨૨૬-૨૨૭.
તેમનું ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય અને પચાસ ધનુષ્યપ્રમાણ શરીર હતું, તેમ જ તે સુપ્રભ નામના બળદેવના નાનાભાઈ હતા. ૨૨૮. ઈતિ પુરૂષોત્તમઃ ૪
સેવાલ નામના રાજાને યુદ્ધમાં વૈરીએ પરાજિત કર્યા. તેમણે વૈરાગ્ય પામીને કૃષ્ણ નામના ગુરુપાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૨૨૯.
તેમણે રાજગૃહમાં પૂર્વશત્રુનો ઘાત કરનાર થવાનું નિયાણું કર્યું. મરણ પામીને ચોથા માહેંદ્ર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને શિવ નામના રાજા અને અમ્મકા નામની રાણીના પુત્ર અશ્વપુર નામના નગરમાં ન્યાયયુક્ત પુરૂષસિંહ નામે પ્રખ્યાત થયા. ૨૩૦-૨૩૧.
આ પાંચમા વાસુદેવ ૪૫ ધનુષ્યના શરીરવાળા અને દશ લાખ વર્ષના આયુષ્યવાળા સુદર્શન નામના બળદેવના નાનાભાઈ હતા. ૨૩૨. ઈતિ પુરૂષસિંહઃ પ
પ્રિય મિત્રે પણ પોતાની સ્ત્રીનું બીજાએ હરણ કરવાથી શ્રીગંગ ગુરુની પાસે ચારિત્ર અંગીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org