________________ // अथ सप्तत्रिंशत्तमः सर्गः प्रारभ्यते // पार्श्वशंखेश्वरोत्तंसं प्रणम्य परमेश्वरं / लोकप्रकाशग्रंथस्य करोम्युक्तार्थबीजकं // 1 // मंगलाचरणं ताव-दभिधेयप्रयोजने / शिष्टप्रासादनौद्धत्य-त्यागो ग्रंथस्य नाम च // 2 // अंगुलयोजनरज्जु मल्याब्धिनिरूपणानि गुणकारः / भागाहृतिसंख्येया-संख्यानंतानि चादिमे सर्गे // 3 // द्रव्यक्षेत्रकालभाव-लोकानां नाममात्रतः / आख्याय धर्माधर्माभ्र-सिद्धाख्यातिर्द्वितीयके // 4 // द्वारैः सप्तत्रिंशता यै-रुक्ताः संसारिणोगिनः / सर्गे तृतीयके तेषां द्वाराणामस्ति विस्तृतिः / / 5 // पृथ्वीकायादयः सूक्ष्माः सर्गे तुर्येऽथ पंचमे / त एव बादराः षष्ठे तिर्यंचो द्वींद्रियादयः / / 6 / / मनुष्याः सप्तमे देवा अष्टमे नवमे पुनः / नारका दशमे जन्मसंवेधः सर्वदेहिनां // 7 // महाल्पबहुताकर्म-प्रकृतीनां च कीर्तनं / एकादशे पुद्गलास्ति-कायस्वरूपवर्णनं // 8 // इति द्रव्यलोकः / સર્ગ 37 મો શ્રી શંખેશ્વરમંડન પરમ ઐશ્વર્યવાનું શ્રી પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર કરીને શ્રી લોકપ્રકાશ ગ્રંથનું બીજક-પૂર્વે કહી ગયેલ હકીક્તની અનુક્રમણિકા કહું છું. 1. મંગલાચરણ, અભિધેય, પ્રયોજન, શિષ્ટ પ્રસાદન, ઉદ્ધતાઈનો ત્યાગ, ગ્રંથનું નામ. 2. અંગુલ યોજન- રજુ-પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ, ગુણાકાર, ભાગાકાર, સંખેય, અસંખ્યય, અને અનંતના પ્રકારો વિગેરે પ્રથમ સર્ગમાં કહું છું. 3. બીજા સર્ગમાં દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક અને ભાવલોકનું નામમાત્રથી જ વર્ણન અને ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધનું સ્વરૂપ બતાવેલું છે. 4. ત્રીજા સર્ગમાં જે 37 દ્વારોવડે સંસારી જીવોનું સ્વરૂપ બતાવવાનું છે, તે દ્વારનું વિસ્તારથી स्व३५ जतावस छ. 5. ચોથા સર્ગમાં પૃથ્વીકાયાદિ પાંચ સૂક્ષ્મ સ્થાવરનું સ્વરૂપ કહ્યું છે. પાંચમા સર્ગમાં પૃથ્વીકાયાદિ પાંચ બાદર સ્થાવરનું સ્વરૂપ કહ્યું છે. છઠ્ઠા સર્ગમાં દીન્દ્રિયાદિ તિર્યંચોનું, સાતમાં સર્ગમાં મનુષ્યોનું, આઠમા સર્ગમાં દેવોનું, નવમા સર્ગમાં નારકોનું અને દેશમાં સર્ગમાં સર્વ જીવોના જન્મનો સંવેધ उह्यो छ.5-७. તેમજ દશમા સર્ગમાં મોટું અલ્પબદુત્વ અને કમપ્રકૃતિઓનું સ્વરૂપ કહ્યું છે તથા અગ્યારમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org