________________
૨૧૪
કાલલોક-સર્ગ ૩૩ त्रिषष्टिरेते कथिताः शलाका-पुमांस ऐश्वर्यगुणाभिरामाः । क्षेत्रे किलास्मिन भरतेऽत्र काले-ऽवसर्पिणीनामनि नाममात्रात् ॥ ४०७ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे, संपूर्णः प्रथितो निसर्गसुभगः सर्गस्त्रयस्त्रिंशतः ॥ ४०८ ॥ ત શ્રીનોકાશે ત્રયંત્રિશત્તમ સઃ સમઃ શ્રીરતુ .
UR
ઉપર પ્રમાણે આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં થયેલા ઐશ્વર્યગુણથી સુંદર એવા ત્રેસઠશલાકા પુરુષોને નામમાત્રથી કહ્યા અથર્ સંક્ષેપથી તેમનું ચરિત્ર કહ્યું. ૪૦૭.
વિશ્વમાં આશ્ચર્ય પમાડે એવી કીર્તિવાળા શ્રી કીર્તિવિજય વાચકેંદ્રના શિષ્ય અને તેજપાળ તથા રાજશ્રીના પુત્ર વિનયે (વિનયવિજય ઉપાધ્યાય) જે આ કાવ્ય રચ્યું છે, તે નિશ્ચિત એવા ત્રણ જગતના તત્ત્વને જોવામાં દીપકસમાન આ લોકપ્રકાશ નામના કાવ્યમાં સ્વભાવે જ એવો તેત્રીસમો સર્ગ સંપૂર્ણ થયો. ૪૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org